SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-આ૫ જે સૂક્ષમ પરિણામયુક્ત ત્રચ આદિ સમયની સ્થિતિવાળા રક રૂપ એક આનુપૂર્વી દ્રવ્યને દેશનલેકવ્યાપી કહ્યો છે, તે અમારે પ્રશ્ન એ છે કે તે સમસ્ત લેકમાં કેમ વ્યાપેલ (અવગાહિત) નથી ? ઉત્તર-એ વાત તે પહેલાં સ્પષ્ટ થઈ ચુકી છે કે અચિત્ત મહારક જ સર્વ લેકવ્યાપી હોય છે, અને તે અચિત્ત મહાઅન્ય સર્વ લેકમાં વ્યાપક રૂપે એક સમય સુધી જ રહે છે. ત્યાર બાદ તેને સંકેચ (ઉપસં. હાર) થઈ જાય છે. આનુપૂર્વી દ્રવ્ય એક સમયની સ્થિતિવાળું હોતું નથી. તે તે ત્રણ આદિ સમયની સ્થિતિવાળું હોય છે. તેથી એવું જે વ્ય હેય છે તે તે દેશોન લેકમાં (એક પ્રદેશ પ્રમાણ ન્યૂન લેકમાં) જ અવગાહિત ય છે એવો નિયમ છે. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે ત્રણ આદિ સમયની સ્થિતિવાળું જે દ્રવ્ય હાય છે, તે દ્રવ્ય દર્શન લેકમાં અવગાહિત હોય છે, શંકા-આપે કહ્યું તે અચિત્ત મહાકજની સ્થિતિ, એક સમયની હોય છે, પરંતુ આપનું તે કથન વૈષત લાગે છે, કારણ કે દંડ, કપાટ, મળ્યાન આદિ અવસ્થાઓની ગણતરી કરતાં તેની સ્થિતિ આઠ સમયની થાય છે આ આ અચિત્ત મહાઅશ્વ, કેવલિસમુદુઘાતને ન્યાયે વિશ્વના પરિણામને લીધે ચાર સમયમાં સકળ લોકને વ્યાપ્ત કરી દે છે, અને જે ૨ બાદ ચાર સમયમાં જ તે પોતાને ઉપસંહાર કરે છે એટલે કે પિન- અ દર જ સમાઈ જાય છે. આ રીતે કાળપ્રમાણનો વિચાર કરવામાં આવે તે તેની રિથતિ આઠ સમયની થાય છે, છતાં આપ તેની સ્થિતિ એક નવી શા કારણે કહો છે ? આ અચિત્ત કલ્પ આઠ સમાની સ્થિતિવાળા હોવાથી આપવી ૩૫ જ છે. જે આવી દ્રવ્ય રૂપે આ અચિત્ત રૂપે સર્વવ્યાપી હોય, તે આનવી દ્રવ્યને આપ કેવી રીતે દેશોન લેકવ્યાપી બતાવે છે ? આ રીતે આપવી દ્રવ્યને દેશોન લેકવ્યાપી કહેવું તે સંગત લાગતું નથી. તેને સર્વવ્યાપી જ કહેવું જોઈએ. ઉત્તર-દડ, કપાટ અને મન્થાન આદિ જે અવસ્થાએ છે તે ભિન્ન ભિન્ન છે, અને અવસ્થાઓના ભેદને લીધે અવસ્થાવાળી વસ્તુમાં પણ ભિન્નતા આવી જાય છે. આ પ્રકારે દંડ, કપાટ અને મન્થાન અવસ્થાવાળાં દ્રાથી અચિત્ત મહાકધમાં ભિન્નતા છે. અને તે એક જ સમયની સ્થિતિવાળે છે. એક સમયની સ્થિતિવાળા દ્રવ્યને આનુપૂર્વી રૂપ ગણાતું નથી પણ અનાનુપૂવી ૩૫ જ ગણાય છે. આ પ્રકારે તે અચિત્ત મહાશ્વમાં આનુવીતાને અભાવ જ છે તેથી શંકા કર્તાએ એવી જે શંકા ઉઠાવી છે કે “ અચિત્ત મહાન્ય મલેકવ્યાપી હોવાથી આનુપૂર્વ દ્રવ્યને પણ સર્વવ્યાપી કહેવું જોઈએ” તે વાત ઉચિત નથી તે સાબિત થઈ જાય છે. અચિત્ત મહારકન્ય અનાનુપવી ૩૫ હાવ થી તેની સવલોકવ્યાપિતાને આધાર લઈને આવી દ્રવ્યમા સલેકવ્યાપિતા માની શકાય નહીં. તેથી એજ કથન સત્ય સિદ્ધ થાય છે કે આનુપૂર્વી દ્રવ્ય દેશોન લેકવ્યાપી હોય છે. અથવા-ક્ષેત્રાનવીની જેમ અહી પણ સવલકવ્યાપી અચિત્ત મહાકન્યની વિવક્ષાની અપેક્ષાએ એક આનુપૂવ" દ્રવ્યને એક આકાશના પ્રદેશમાં અપ્રધાનતાનો આશ્રય લઈને દેશાન લેકવ્યાપી સમજવું જોઈએ. આ કથનનું તા૫ય એ છે કે અચિત્ત મહાઅબ્ધ રૂપ એક અનુપૂર્વા દ્રવ્યને રોન કાપી માનવાને બદલે સર્વ લેકવ્યાપી માનવામાં આવે, તે અનાનુપવી અને અવકતવ્યક દ્રવ્યેને કેવાનું સ્થાન જ ન રહેવાને કારણે તેમના અભાવ માનવાને પ્રસંગે ઉપસ્થિત થશે અને જો એવું માનવામાં આવે કે અચિત્ત મહાક્કન્ય રૂપ એક આવી " દ્રવ્ય દેશેન લેકમાં વ્યાપ્ત થઈને રહેવું હોય અનુયોગ દ્વાર સુત્રમ ૧૯૪
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy