________________
ભાવાવશ્યક કે પર્યાયકા નિરુપણ હવે સૂત્રકાર ભાવાવશ્યકના પર્યાયવાચી શબ્દોનું નિરપણ કરે –
“તસ ફ” ઈત્યાદિ
(તરસ ક્રિયા નામના) તે આવશ્યકના નીચે પ્રમાણે એકાઈક નામે છે – | (Trt Rા ના વેગળા) તે નામ જુદા જુદા ઉદાત્ત આદિ સ્વરે અને કકાર આદિ અનેક વ્યંજનોથી યુક્ત છે. (સંનહીં) તે નામ નીચે પ્રમાણે છે(વાવસર્ષ) (૧) આવશ્યક, (અવસરણ ) (૨) આવશ્ય કરણીય, (ધુનિ
)વનિગ્રહ, (taણે ) (૪) વિશેધિ, (ક્સાઈઝ ) (૫) અધ્યયષક વર્ગ, (નાગ) (૬) ન્યાય, (શાળા ) (૭) આરાધના અને (મો) માગ (૧) આવશ્યક’ આ પદને અર્થ “રે જિં તં શીવ ” આ પ્રશ્નસૂત્રથી શરૂ થતા નવમાં સુત્રમાં પ્રકટ કરવામાં આવે છે. (૨) “અવયકરણીય'-મેક્ષાથી જને દ્વારા તે અવશ્ય અનુદ્ધેય (અનુષ્ઠાન કરવા યોગ્ય, આચરણીય) હોય છે, તેથી તેનું “અવશ્વકરણીય' નામ પડ્યું છે.
()વનિગ્રહ'- કર્મ અથવા કર્મના ફલસ્વરૂપ સંસારનું નામ ધ્રુવ છે, કારણ કે કર્મ અને સંસાર, આ બને અનાદિ અને વિવિધ જીની અપેક્ષાએ પર્યવસાનથી રહિત (અનંત) છે. એવા અનાદિ અનંત કર્મને અથવા કર્મના ફલસૂત સંસારને નિગ્રહ આ આવશ્યક ક્રિયાઓ વડે થાય છે, તેથી તેનું ત્રીજું નામ gવનિગ્રહ છે. * () વિધિ-તેના દ્વારા કમરૂપી મળની નિવૃત્તિ અથવા વિશુદ્ધિ થાય છે, તેથી તેનું ચોથું નામ “વિશેધિ” છે.
(૫) અધ્યયનષક વર્ગ-તે સામાયિક આદિ ૬ અધ્યયનના સમૂહરૂપ હેવાથી તેનું પાંચમું નામ “અધ્યયનષક વર્ગ છે. - (૬) “ન્યાય-અભીષ્ટ અર્થની સિદ્ધિના સૌથી સારા ઉપાય રૂપ હેવાને કારણે તેનું છઠું નામ “ન્યાય અથવા-જેવી રીતે ન્યા માં વાદી અને પ્રતિવાદીના જર, જમીન આદિ વિવાદોને ન્યાયને આધારે દૂર કરી નાખે છે, જે પ્રમાણે આવશ્યક પણ જીવ અને કર્મના અનાદિ કાલન આશ્રયાશ્રયી ભાવરૂપ બંધને દર કરી નાખે છે. તેથી આવશ્યકનું છજું નામ “ન્યાય છે.
(૭) “આરાધના–મોક્ષની આરાધના કરવામાં આવયક હેતુ (સાધનરૂ૫) થઈ પડે છે, તેથી તેનું સાતમું નામ “આરાધના છે.
(૮) “માગે-જેવી રીતે માર્ગ પથિકને ગરમાં પહાડી દે છે, એ જ પ્રમાણે આવશ્યક પણ તેના આરાધક જીવને માણા રૂપ નગરમાં પહોંચાડી દે છે, તેથી તેનું આઠમું નામ માર્ગ છે. આવશ્યક શબ્દને શો અર્થ છે, તે હવે રાત્રકાર પ્રકટ કરે છે(Harળ સાવ ઘ) શ્રમણ અને શ્રાવક દ્વારા તે (૧) જે કારણે વિરત તે) દિવસને અન્ત અને રાત્રિને અને (વરણ વાયર દેર) અવશ્ય
અનુયોગ દ્વાર સુત્રમ
૬૩