SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ અપદ વિષય દોનો પ્રકાર, ઉપક્રમકા નિરુપણ ઉત્તર—આમ્ર (બે) આદિ જે વૃક્ષો અને તેમનાં જે જે ફળે છે, જેમના સ્થાવર નામ કર્મના ઉદયને લીધે જેઓ ચલન ક્રિયાથી રહિત હોય છે, તેમની વૃક્ષયુકત પદ્ધતિથી વૃદ્ધિ કરવી -ખાતર અદિ નાખીને તેમની સારી રીતે વૃદ્ધિ થાય એ પ્રયત્ન કરે, તેમના ફળને ખાડા આદિમાં ભરીને તેના પર પરાળ આદિ દબાવીને તેમને જરી પકાવવાનો પ્રયત્ન કરવો, તેને પરિકમની અપેક્ષાએ અપદ ઉપક્રમ કહેવાય છે. તથા શસ્ત્ર આદિ વડે તે વૃક્ષાદિને વિનાશ કરે તેને વસ્તુ વિનાશવિષયક અપદ ઉપક્રમ કહે છે. આ પ્રકારે બન્ને પ્રકારના અપઢ ઊ૫. ક્રમનું નિરૂપણ અહીં પૂરું થાય છે, અને સચિત્ત દ્રવ્યાપકમના બધાં ભેદનું વર્ણન પણ અહીં સમાપ્ત થાય છે. સ. ૬પા - અચિત્ત દધ્યોપ્રકમકા નિરુપણ હવે સુત્રકાર અચિત્ત દ્રવ્યોપક્રમના સ્વરૂપનું નિરૂપણ કરે છે– જે f i ગરિરાવને ઈત્યાદિ– શબ્દાર્થ-( f તં વિદ્રોવર) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્ ! અચિત્ત દ્રવ્યપક્રમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વંડાર્વિનાં ગુરાનાં કચ્છનાં વતદ્રવ વક્ર) ખાંડ, ગોળ, ઈત્યાદિ પદાર્થોમાં ઉપાય વિશે દ્વારા મધુરતાની વૃદ્ધિ કરવા રૂપ જે ઉપક્રમ થાય છે, તેને પરિકમ વિષયને અચિત્ત દ્રવ્યપક્રમ કહે છે. તથા એજ પદાર્થોને જે સર્વથા વિનાશ કરી નાખવા રૂપ ઉપકમ થાય છે તેને વિનાશ વિ.યક અચિત્ત દ્રપક્રમ કહે છે. ( તં શનિ વગે) આ પ્રકારનું અચિત્ત દ્રવ્યોપમનું સ્વરૂપ છે. છે . ૬૬ / મિશ્ર દવ્યોપ્રક્રમકા નિરુપણ હવે સુત્રકાર મિશ્ર દ્રપક્રમના સ્વરૂપનું નિરૂપણ કરે છે“ fૐ સં મીલા દ્રવને” ઇત્યાદિ શબ્દાર્થ ( ઉ મીસા વગે) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે –કે છે ભગવાન ! મિશ્ર દ્રપક્રમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(બીજી તવાને જે ગાયંamયંતિ ગ્રાસર-સે तमीपए दवावक्कमे) સચિત્તાત્મક મિશ્ર દ્રપક્રમનું સ્વરૂપ આ પ્રકારનું છે- અચિત્ત સ્થાસક દર્પણ આદિથી વિભૂષિત થયેલા છેડાથી લઈને બળદ પર્યન્તના જાનવરમાં જે શિક્ષા આદિ ગુણની વિશેષતા કરવાનો ઉપક્રમ કરવામાં આવે છે, તેને પરિકમ વિષયક મિશ્ર કપક્રમ કહે છે. 'સ્થાસક” આ ઘેડાનું એક ખાસ આભરણ છે અને દર્પણની ખાપ બળદનું આભરણ વિશેષ છે. “ઘ' આ શબ્દ મેષ (વે.) ને વાચક છે. સ્થાસ, દર્પણ, કુકમને લેપ આદિ અચિત્ત દ્રવ્ય છે તથા અશ્વ, અનુયોગ દ્વાર સુત્રમ ૯૨
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy