SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ થયેલા કષાયે ઔપશ્ચમિક ભાવ રૂપ છે, ક્ષયિક સફ્ત ક્ષયિક ભાવ રૂપ છે અને જીવ પારિણામિક ભાવ રૂપ છે. (સન તે નામે ગ્રસમિયસૂચ પરિગામિયનિષ્ઠો) આ પ્રકારના ઔપશમિક ક્ષાયિક પરિણામિક નામના સાન્નિપાતિક ભાવ છે. प्रश्न- ( कयरे से जामे उवसमियखओवसमियपारिणामियनिष्कण्णे १ ) હે ભગવન્ ! ઔપશમિક, ક્ષાર્યાપશમિક અને પારિણ:મિક, આ ત્રણ ભાવેાના સચેાગથી નિષ્પન્ન થતા નવમા સાન્નિપાતિક ભાવ કેવા છે ? ઉત્તર-(૩૪મિય સોનલમિયાળિમિનિન્દ્રો) ઔપશમિક, ક્ષાર્યાપશમિક અને પારિજ઼ામિક, આ ત્રણ ભાવાના સયાગથી બનતા નવમેા સાન્નિપાતિક ભાવ આ પ્રકારને છે–(વસંતા સાયા, બ્રોવસમિચારૂં યિામાં, વારિનામિદ્ નીને) ઉપશમિત કષાયે ઔપશમિક ભાવ રૂપ છે, ઇન્દ્રિયા ક્ષાયેાપશમિક ભાવ રૂપ છે અને જીવ પારિણામિક ભાવ રૂપ છે. (સળ સે નામે વમિયક્ષોન મિયાાિમિયનિષ્ઠો) આ પ્રકારના ઔપશમિક ક્ષાયેાપશમિક અને પારિણા મિક નામના સાન્નિપાતિક ભાવ છે. પ્રશ્ન-(જ્યરે તેને નામે ચલકોવલમિયાળિામિયનિળે ? ) હૈ ભગવન્ ! ક્ષાયિક,ક્ષાયે પશમિક અને પારિજ઼ામિક, આ ત્રણ ભાવાના સચેાગથી બનતા દસમા સાન્નિપાતિક ભાવ કેવા છે? ઉત્તર-(ચ લોયભિચારિગામિયનિ∞ળે) ક્ષાયિક, ક્ષાાપશમિક અને પારિણામિક, આ ત્રણ ભાવેાના સચૈાગથી બનતા દસમા સાન્નિપાતિક ભાવ આ પ્રકારને છે-(સવર્ડ્સ સમ્મત્ત, હ્યુગોયલમિયા‡ વિદ્યા, જાળિામિર્ જ્ઞીને) ક્ષાયિક સમ્યક્ત્વ ક્ષાયિક ભાવ રૂપ છે, ઇન્દ્રિયાક્ષાયેાપશમિક ભાવ રૂપ છે અને જીવ પારિજ઼ામિક ભાત્ર રૂપ છે. (સળ સેનામે સદ્ય ગોવા મિયાનિામિયનિન્ગે) આ પ્રકારનુ ક્ષાયિક, સાયે પશમિક અને પારિણામિક, આ ત્રણ ભાવાના સંચેગથી બનતા દસમાં સ.ન્નિપાતિક ભવનુ સ્વરૂપ છે. ભાવાથ-ત્રણ ભાવાના સંચાગથી જે દસ સાન્નિપાતિક ભાવ રૂપ ૧૦ ભ'ગ અને છે, તેમનુ' સૂત્રકારે આ સૂત્રમાં નિરૂપણ કર્યુ છે ઔદયિક અને ઔપશમિક ભાવાની સાથે અનુક્રમે ક્ષાયિક, ક્ષાયેાપશમિક અને પારિણામિક ભાવાના સંચાગ કરવાથી પહેલા ત્રણ ભાગ બન્યા છે. (૧) “ ઔદયિકીપશ્ચમિક સાન્નિપાતિક ભાવ ” રૂપ પહેલા ભંગનું ઉદાહરણ આ પ્રમાણે છે-“ આ મનુષ્ય ઉપશાન્ત ક્રોધાદિ કષાયવાળા છે અને ક્ષાયિક સમ્યક્દૃષ્ટિ છે. ” મનુષ્ય પદ અહી મનુષ્યગતિનું વાચક છે. મનુષ્ય ગતિ ઔયિક ભાવ રૂપ હોય છે, કારણ કે મનુષ્યગતિ નામક ના ઉદયથી અનુયોગ દ્વાર સુત્રમ ૨૬૧
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy