SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ | ભાવાનુપુર્વીકા નિરુપણ હવે સૂવકાર ભાવાનુપૂર્વીનું નિરૂપણ કરે છે– “જિં તેં માતાજુપુરવી” ઈત્યાદિ શબ્દાર્થ - જિં તું માવાણુપુરવો) હે ભગવન્ ! પૂર્વોક્ત ભાવાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે. ઉત્તર-(માવજીyદની સિવિદા વત્તા-તંગ) ભાવાનુપૂર્વીના નીચે પ્રમાણે ત્ર પ્રકાર કહા છે-(પુષ્યાળુપુરી) (૧) પૂર્વાનુપૂવર, (છાજુપુથ્વી (૨) પશ્ચાનુપૂર અને (નાપુત્રી) (૩) અનાનપવીં. જેમના દ્વારા પદાર્થોનો વિચાર કરવામાં આવે છે, તેમનું નામ ભાવ છે. આ ભાવો અન્તઃકરણની પરિતિવિશેષ રૂપ (પરિણામ રૂ૫) હોય છે. અથવા અ ત્યાં જે જે રૂપે હોય છે તે તે રૂપનું નામ ભાવ છે. એવાં તે ભાવો જીવના પરિા વિશેષ રૂપ હોય છે. અને તે પરિણામવિશેષ ઔદ યિક આદિ રૂપ હોય છે. તે પરિણામો રૂ૫ ભાવોની આનુપૂર્વીનું નામ ભાવાનુવી છે. પ્રશ્ન-(રે ચિં ત વળyદવી?) હે ભગવન! ભાવાનyવીને જે પૂર્વનુપૂર્વી નામને પહેલે ભેદ છે, તેનું સ્વરૂપ કેવું હોય છે? ઉત્તર-પુaggવી) તે પૂર્વાનુપૂર્વી આ પ્રકારની છે (પ) ઔદયિક, (૩૪afag) ઔપશમિક, (વારૂણ) ક્ષાયિક, (aોવામિ) ક્ષાચો પથમિક, (ારિાનિg) ૫રિણામિક, (સંનિવારૂા) અને સામિનપાતિક, આ ક્રમે પદોનો ઉપન્યાસ કરે તેનું કામ પૂર્વાનુપૂર્વી ભાવાનુપૂર્વી છે. આ ઔદવિક અદિ પદોનો અર્થ સૂત્રકાર દ્વારા આગળ પ્રકટ કરવામાં આવશે, તેથી અહીં તેમના સ્વરૂપનું નિરૂપ કર્યું નથી. આ શાસ્ત્રમાં નરકાદિ રૂપ ચાર ગતિઓનું ઔદયિક ભાવ રૂપે પ્રતિપાદન કરવામાં આવશે તેથી ઔદયિક ભાવ રૂપ નરકાદિ ગતિઓનો અભાવ હોય, તે જ બાકીના ઔષશમિક આદિ ભાવ ઉત્પન થઈ શકે છે આ પ્રકારે બાકીના ભાવના આધાર રૂપ હોવાને લીધે દયિક ભાવમાં પ્રધાનતા છે. તેથી જ સૂત્રકારે તેને વિન્યાસ સૌથી પહેલાં કર્યો છે–એટલે કે તેને સ ી પહેલું સ્થાન આવ્યું છે. બાકીના પાંચ ભાવમાં પશમિક ભાવ સસ્તક (અ૫) વિષયવળ હોવાથી તે પોતે જ સ્તક છે. (આ વાતનું સૂત્રકાર આગળ પ્રતિપાદન કરશે) તેથી સૂચીકટાહ ન્યાયે ઔદયિક ભાવ પછી ઓપશર્મિક ભાવને મૂકવામાં આવ્યું છે. ઓપશમિક ભાવ કરતાં અધિક વિષયવાળ હોવાને કારણે ક્ષાવિકભાવને પશમિક ભાવ પછી મૂકવામાં આવેલ છે. વિષયની અધિકતરતા અને અધિકતમતાને કારણે ક્ષાવિક ભાવ પછી અનુક્રમે - પથમિક અને પરિણામિક ભાવને મૂકવામાં આવ્યા છે. આ પૂર્વોક્ત ભાવના દ્વિસંગ આદિથી સાન્નિતિક ભાવ ઉત્પન્ન થાય છે, તેથી સૌથી છેલ્લે અનુયોગ દ્વાર સુત્રમ ૨૧૪
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy