SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ સાન્નિપાતિક ભાવનો ઉપન્યાસ કરવામાં આવ્યો છે. તેણે તે પુબાપુપુજી) આ પ્રકારની આ ભાવની પૂર્વાનુમૂવી છે. પ્રશ્ન-(સે જ તં વાળુપુત્રી ?) હે ભગવન્! ભાવાનુવીની પશ્ચાનુપૂવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વાળુપુર) પાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રકારનું છે-(વંનિવારૂપ ઝાવ ૩) પૂર્ણાનુપૂવ કરતાં ઊલટા ક્રમના-એટલે કે સાનિન પાતિક ભાવથી લઈને ઔદયિકભાવ પર્યન્તના-ભાવે ને પશ્ચાનુપવી કહે છે. પ્રશ્ન-(તે અજુપુરવી?) હે ભગવન્! ભાવની અનાનુપૂવીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(ચાણ રેa garરૂચા જુત્તરિયાઇ જી જાચા સેઢીણ જન્નમત્રદબાણો દૂતકૂળ) ઔદષિકથી લઈને સાન્નિપાતિક પર્યન્તના છ પદે નો પરસ્પરની સાથે ગુણાકાર કરે, અને તેને લીધે જે રાશિરૂપ ભાંગાએ આવે તેમાંથી આદિ અને અન્તના બે ભાંગાઓ બાદ કરવાથી જે ભાંગ બાકી રહે છે, તે ભાંગાઓ રૂપ (બાળપુત્રી) અનાનુપૂર્વ સમજવી. | (તે સં માવાણુપુત્રી) આ પ્રકારની ભાવાનુપૂર હોય છે (જે રં ગgજુદશી) આ પ્રકારે નામાનુપૂર્વીથી લઈને ભાવાનુપૂવ પર્યન્તની દસે આનુ એના રૂપનું નિરૂપણ અહીં પૂરું થાય છે, એ વાત સૂચિત કરવા માટે સૂત્રકારે “હે રં ગાજીપુરી” આ પ્રકારને સૂવષ ઠ મૂકે છે (કાળુપુરથીરિજ સન) આ પ્રકારે ઉપક્રમના આનુપૂર્વી નામના પ્રથમ ભેદનું નિરૂપણ અહીં સમાપ્ત થાય છે. સૂ૦૧૪રા ઉપકમને બીજો ભેદ “નામ છે હવે સૂવાર તે નામનું નિરૂપણ કરે છે તે હં રં’ નામે ?” ઈત્યાદિ– શબ્દાર્થ (ચે ઉર્જ સં ગમે?) હે ભગવન્! ઉપક્રમના બીજા પ્રકાર રૂપ નામ શું છે? ઉપક્રમક દુસરેભેદનામ કા નિરુપણ ઉત્તર-(ગામે રવિદે વળ) તે નામના દસ પ્રકાર કહ્યા છે જીવગત જ્ઞાનાદિક પર્યાય અને અજીવગત રૂપાદિક પર્યાયે પ્રમાણે જે પ્રત્યેક વરતુના ભેદથી નમે છે-મૂકે છે-એટલે કે તેમનું અભિધાયક (વાચક) હોય છે, તેનું નામ “નામ” છે. “કં વધુળો માળ” ઈત્યાદિ ગાથા દ્વારા “નામ” શબ્દની ઉપર પ્રમાણેની વ્યુત્પત્તિ જ પ્રકટ કરવામાં આવી છે. (સંજ્ઞા) નામના દસ પ્રકારો નીચે પ્રમાણે છે-(વળગામે, કુળ, તિગામે, ૨૩ળા, પંચનામે, ઇજા, પત્તળાકે, અનામે, નવગામે, તળા) (૧) એક નામ, (૨) બે નામ, (૩) ત્રણ નામ, (૪) ચાર નામ, (૫) પાંચ નામ, (૬) છ નામ, (૭) સાત નામ, (૮) આઠ નામ, (૯) નવ નામ અને (૧૦) દસ નામ. જે એક નામથી સમસ્ત પદાર્થોનું કથન થઈ જાય છે, તેને “એકનામ” કહે છે. જેમ કે “વત્ ” “સત્ ” આ નામથી સમસ્ત પદાર્થોનું એક સાથે કથન થઈ જાય છે, કારણ કે એ કઈ પણ પદાર્થ નથી કે જે આ સત અનુયોગ દ્વાર સુત્રમ ૨૧૫
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy