SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ કારણદર્શકપુર્વક સ્વરીકા નિરુપણ આ પ્રમાણે સ્વરાનું નામની અપેક્ષાએ કથન કરીને હવે સૂત્રકાર તેજ સ્વરાનું કારણની અપેક્ષાએ કથન કરે છે– “ ત્તિ નં પત્તછ્યું ” ઇત્યાદિ— શબ્દા –(fä ન) આ (સત્તત્તરાળ) સાત સ્વરાના (uત્ત) સાત (ઘરટ્વાળા) સ્વરસ્થાના (વળત્તા) કહેવામાં આવ્યાં છે. (સંજ્ઞદ્દા) તે આ પ્રમાણે છે (સગ્ગ ૧ અનીદા) જીભના અગ્રભાગથી ષડ્ જ સ્વરનું ઉચ્ચારણ કરવું જોઈએ (રેન સિરૂં સ) વક્ષસ્થળથી ઋષભ સ્વરનું ઉચ્ચારણુ કરવુ જોઇએ. (કુળ નધાર) કઠના અગ્રભાગથી ગાંધાર સ્વરનું ઉચ્ચારણ કરવુ જોઇએ (માઝીફાર્માિમ) જીભના મધ્યભાગથી મધ્યમ સ્વરનું ઉચ્ચારણ કરવું જોઈએ. (નાકાવ્ પંચમ) નાકથી પંચમસ્વરનું ઉચ્ચારણ કરવુ' જોઇએ. (સંતોઢેળ ચ ધેવચં) ઇન્તેથી ધૈવત સ્વરનુ' ઉચ્ચારણ કરવું જોઇએ (મુદ્દાને ૫ ખેલાય જૂથા) અને મૂર્ષાથી નિષાદ સ્વરનુ' ઉચ્ચારણ કરવું જોઈએ. (સટ્ટાબા વિયાદ્યિા) આ પ્રમાણે સાત સ્વર સ્થાને નું કથન કરવામાં આવ્યું છે. (વત્તસરાની-નિનિચા પત્તા) સાત સ્વરા જીવનિશ્રિત કહેવામાં આવ્યા છે (તંજ્ઞા) તે આ પ્રમાણે છે-(લગ્ન વરૂ મો) ષડૂ જ સ્વર મયૂર-મેર-માલે છે. (કુડ્ડો રિષĒ ઘર) કૂકડા ઋષભ સ્વર બાલે છે. (મશ્ચિમં ચ વેજા) ગવેલક-મેષ-મધ્યમ સ્વર બેલે છે (અજ્ તુમસંમયે જાજે જોા પંચમ થી પુષ્પાત્પત્તિ કાલમાં-કોયલ ચમસ્વર બેલે છે. (ઇંચ પારણા ચોંવા) છઠો દૈવત સ્વર સારસ અને–ૌચપક્ષી વિશેષ આલે છે. (વત્તમં નેવાયું થયા) સાતમે નિષાદ સ્વર હાથી ખેલે છે (વ્રુત્તમરા ગનીવનિÇિા વળત્તા) સાત સ્વરા અજીવ નિશ્રિત કહેવામાં આવ્યા છે (સંજ્ઞા) તે આ પ્રમાણે છેપત્ત્ત રવદ્ મુëળો) ષડ્ જ સ્વર મૃદંગમાંથી નીકળે છે. (નોમુદ્દી વિરૂં ઘર) મેં સુખી-વાદ્ય વિશેષમાંથી ઋષભ સ્વર નીકળે છે. (સંઘો ધાર્ં વ) શ”ખમાંથી ગાંધાર સ્વર નીકળે છે. (ક્ષનરી માિમ) ઝાલરમાંથી મધ્યમ · સ્વર નીકળે છે. (પરચળવÇાળા નોાિ) ચારે પગ જેના જમીન પર મૂકવામાં આવે છે. એની ગાધિકા-વાદ્ય વિશેષમાંથી (પંચમં સરું) ૫'ચમ સ્વર નીકળે છે (બ્રાડંવરો ઘેä) આડંબરમાંથી ધેવત સ્વર નીકળે છે. (મામેરીય સત્તમં) અને મહાલેરીમાંથી સાતમા જે નિષાદ નામે સ્વર છે કે નીકળે છે. ભાવાર્થ-આ સૂત્ર વડે સૂત્રકારે સાત સ્વરીના સ્થાનેાનું કથન કર્યુ છે. ષડૂજ વગેરે સાત સ્વર જે જે સ્થાન વિશેષથી ઉત્પન્ન થાય છે. તે જિહ્વાગ્ર ભાગ વગેરે સાત સ્વરૃપાદક સ્થાના છે નાભિસ્થાનથી ઉત્થિત થયેલ વિ કારી સ્વર ભાગ (જાણુ) થી કે અનાભાગ (અજાણુ)થી જિન્હા વગેરે સ્થાન સુધી પહાંચીને પેતાની જાતમાં એક વિશેષતા મેળવી લે છે. એટલા માટે જિહ્વા વિગેરે સ્થાન તે સ્વર માટે ઉપકારક હેાય છે. એથી તે તે રવરનું સ્થાન કહેવાય છે. સૂત્રક.રે એજ સાત સ્વર સ્થાનાનું અહી સ્પષ્ટીકરણ કર્યું' છે ષડૂ જ સ્વર જિહ્વાગ્ર ભાગથી ઉચ્ચરિત કરવામાં આવે છેતેથી તેનું નામ જિહ્નાગ્ર ભાગ છે. અનુયોગ દ્વાર સુત્રમ ૨૭૦
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy