SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આધીન નથી, તે કારણે તે ચારે જ્ઞાન દેશ આદિના વિષયભૂત નથી. તેથી તે ચારે જ્ઞાનને સ્થાપનીય-અવ્યાખ્યય કહેવામાં આવેલ છે. પરંતુ શ્રવજ્ઞાન તે અનેક અર્થવાળું ડાવાથી, અતિ ગંભીરતા યુકત હોવાથી, અને વિવિધ પ્રકારના મંત્રાદિકના અતિશયેથી સમન્વિત (યુકત) હેવ થી ગુરુજનોના ઉપદેશની અપેક્ષાવાળું છે. તે કારણે ગુરુજનેની સમીપે ઉદ્દેશ આદિરૂપ વિધિપૂર્વક પરમ કલ્યાણકારી શ્રુત જ ગ્રહણ કરવામાં આવે છે. બાકીના અભિનિબંધિક આદિ જે ચાર જ્ઞાને છે તે તે પિત પિતાના આવરણીય કર્મના ક્ષપશમ અને ક્ષયથી પિતાની જાતે જ અવિર્ભત (પ્રકટ) થઈ જાય છે. તે ચારે જ્ઞાનની ઉત્પત્તિમાં આ ઉદેશ સમુદંશ આદિરૂપ ક્રમની અપેક્ષા રહેતી નથી. તેથી આભિનિબેધિક જ્ઞાન અને અવધિજ્ઞાન આદિ જ્ઞાનેના ઉદ્દેશ કરવામાં આવતા નથી. પરંતુ જે (તુવરાળ રહેલ) શ્રુતજ્ઞાન છે. તેના જ ઉદ્દેશ, (મુ) સમુદૃશ, (અનુuT) અનુજ્ઞા (૨) અને અનુગ (વિરુ) હોય છે-અન્ય જ્ઞાનેના ઉદેશ, સમુદેશ આદિ દેતા નથી. આ અધ્યયન આદિને તમારે અભ્યાસ કરવો જોઈએ, આ પ્રકારના ગુરુના ઉપદેશરૂપ વચનને ઉદ્દેશ કહે છે. આ પઠિત સૂત્રાદિ ભૂલી ન જવાય તે માટે સ્થિર ચિત્તે તેમને પરિચય કરે. વારંવાર તેને પાઠ કરે, આ પ્રકા ! ગુરુના વચનને સમુદેશ કહે છે. હૃદયમાં આ સૂત્રને કદી પણ વિસ્મૃત ન થાય એવી રીતે ધારણ કરો અને અન્યને તેનું અધ્યયન કરાવે, આ પ્રકારના ગુરુના ઉપદેશરૂપ વચનને અનુજ્ઞા કહે છે. ભગવદુકતાનુરૂપતાને અનુગ કહે છે. ભાવાર્થ-શ્રુતજ્ઞાન સિવાયના જે ચાર જ્ઞાને છે તેમાં ઉદ્દે શ, સમુદ્ર, અનુજ્ઞા અને અનુગને-(આ ચાર વાતનો) સદૂભાવ હોતું નથી, કારણ કે તે જ્ઞાનની ઉત્પત્તિ ગુરુના ઉપદેશને લીધે સંભવી શકતી નથી. તે ચાર જ્ઞાનની ઉત્પત્તિ તે ત્યારે જ થાય છે કે જયારે તે પ્રત્યેક જ્ઞાનના આવારક કર્મોનો ક્ષયપશમ અથવા ક્ષય થઈ જાય છે. કેવળજ્ઞાનની ઊત્પત્તિ ત્યારે જ થાય છે કે જયારે જ્ઞાનવરણીય કર્મોને સંપૂર્ણતઃ પશમ થવાથી જ તે જ્ઞાન ઊત્પન્ન થાય છે. જો કે શ્રતજ્ઞાન પણ તેનું આવરણ કરનારા કર્મના ક્ષપશમથી જ ઉત્પન્ન થતું હોય છે. છતાં પણ તેમાં ગુરુના ઉપદેશની અપેક્ષાએ જન્યતા માનવામાં આવી છે. તેથી જ . શ્રુતજ્ઞાનમાં ઉદેશ સમુદેશ આદિને સદ્ભાવ રહે છે. કે સૂ. ૨ વફ સુથના ઇત્યાદિ શબ્દાર્થ (૧૩) જો (મુનાનસ) શ્રતજ્ઞાનમાં (૩) ઉદ્દેશ, (મુ) સમુદેશ, (મyouT) અનુજ્ઞા (1) અને (ઝgોળો વિતરું) અનુયેગની પ્રવૃત્તિ (સદુભાવ) થાય છે, તે (fૐ ગં વિર) શું જે અંગપ્રવિણ શ્રત છે તેમાં (૩નો, સમુહેતો, મgo પ્રબોળ પવત્ત૬) એ ઉદ્દેશ, સમુદ્રશ, અનુજ્ઞા અને અનુયાગની પ્રવૃત્તિ થાય છે? કે જે (ાદિસ) અંગબાહ્ય શ્રુતજ્ઞાન છે તેમાં (ભો, સમુનો અgT અનુગોને જ વત્તા) ઉદ્દેશ, સમુશ, અનુજ્ઞા અને અનુગની પ્રવૃતિ થાય છે ? ઉત્તર-(વિવિ ૩નો નાd pવત્ત) આચારાંગ આદિ જે અગ અનુયોગ દ્વાર સુત્રમ ૧૨
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy