SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષાયિક ભાવની સાથે અનુક્રમે ક્ષાપશમિક અને પરિણામિક ભાવને સોગ કરવાથી આઠમાં અને નવમાં સાન્નિપાતિક ભાવ રૂપ બે ભંગ બને છે. ક્ષયિક ક્ષાપશમિક” નામના આઠમાં સાનિ પાતિક ભંગનું દષ્ટાન્તસાયિક સમ્યગ્દષ્ટિ થતજ્ઞાની અને “ક્ષીણકષાયી ભવ્ય' ક્ષયિક પરિણામિક નામના નવમાં સાન્નિપાતિક ભંગના દષ્ટાન્ત રૂપ છે. ક્ષાપશમિક ભાવ અને પરિણામિકભાવના સંયોગથી ૧૦ મા સાન્નિપાતિક ભંગ બને છે. “અવધિજ્ઞાની છવ,” આ ભંગના દષ્ટાન્ત રૂપ છે, આ પ્રકારે બે ભાવના સાગથી કુલ ૧૦ ભંગ બને છે. તેમાં જે નવમ ભંગ (ક્ષાયિક પરિણામિક નામને ભંગ) છે, તે સિદ્ધ છેને લાગૂ પડે છે. આ ભંગ જ ખરી રીતે સંભવી શકે છે તેથી આ ભંગ જ શુદ્ધ નિર્દોષ ભંગ રૂપ છે. બાકીના જે નવ મંગે છે તેમનું તે અહીં વિવક્ષા માત્ર રૂપે જ (પ્રરૂપણ કરવા માટે જ) કથન કરવામાં આવ્યું છે, કારણ કે તે ભાવમાં અન્ય ભાને સંબંધ પણ શક્ય હોય છે જેમ કે “આ મનુષ્ય પશાન્ત કોલી છે. અહી મનુષ્યમાં મનગતિ નામકમ'નો ઉદય છે, તેથી દથિક ભાવને સદ્ભાવ છે, અને ક્રોધને ઉપશમ હવાથી પશમિક ભાવને પણ સદૂભાવ છે. પરંતુ સાથે સાથે તે મનુષ્યમાં બીજાં ભાવ પણ મજુદ હોય છે, કારણ કે સમસ્ત સંસારી છામાં ઓછામાં ઓછા ત્રણ ભાવેને તે અવશ્ય સદૂભાવ હોય છે. સૂ૦૧૫૮ દિવકઆદી બ્રિકસંયોગજ સાંનિપાતિકમાવકા નિરુપણ ત્રણ ભાવોના સંયોગથી જે સાન્નિપાતિક ભાવે બને છે તેમનું સૂત્રકાર હવે નિરૂપણ કરે છે–“તરથ જો તેઈત્યાદિ – શબ્દાર્થ (તાજો કે તે તિજનો તેળે છે.....) ત્રણ ત્રણ ભાવના સાગથી જે દસ સાન્નિપાતિક ભાવે બને છે તે નીચે પ્રમાણે છે-(રાળાને વઢવમા-ઉનિકળે?) (૧) ઔદયિક, ઔપથમિક અને સાયિક, આ ત્રણે ભાવોના સંગથી બનતે “દયિૌપશમિક ક્ષાયિક સાન્નિપાતિક ભાવ.” (ગથિ ગામે યaણમિયર લોયણમિનિ) (૨) અનુયોગ દ્વાર સુત્રમ ૨૫૭
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy