SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ નાવ નામકા નિરુપણ નામાષ્ટક સિવાય બીજું નામ નથી એટલા માટે આ નામાક્ટથી બધી વસ્તુઓને સંગ્રહ થઈ જાય છે. એથી આ અદનામ આમ કહેવામાં આવ્યું છે તે તે બળા) આમ આ આઠનામે છે. સૂ૦૧૬૮ હવે સૂત્રકાર નવ નામનું કથન કરે છે–: “તે લિં વં નવનામે ?” ઈત્યાદિ– શબ્દાર્થ-રે જિં નવનામે ?) હે ભદન્ત ! તે નવપ્રકારનું નામ શું છે? હનર-નાર) નવ નામ આ પ્રમાણે છે. (નવ દાણા guત્તા) કાવ્યના જે નવ રસ છે તેજ નવા નામથી પ્રાપ્ત થયેલ છે. (તંગ) તે નવા નામે આ પ્રમાણે છે. (વીરે , જમુનો રોરો ફોર રોળ્યો - નો વીમો દાણો કુળ જતો ય) વીરરસ, શૃંગારરસ, અદ્ભુતરસ, રૌદ્રરસ, વડનકાસ, બીભત્સરસ, હાસ્યરસ, કરુણરસ અને પ્રશાન્તરય. કવિકમ કાવ્ય કહેવાય છે. અન્તરાત્માથી જે અનુભવાય છે તે રસ કહેવાય છે એ રસો તરત્સહકારી કારની સમીપતાથી ચિત્તમાં જે ઉત્કર્ષ વિશેષ ઉત્પન્ન કરે છે તે અનુરૂપ હોય છે કહ્યું પણ છે કે-“વાણાર્થ શારિ” બાઘાર્થના અવલંબનથી જે માનસિક ઉલ્લાસ હોય છે તે “ભાવ” છે. તે ભાવને ઉદ્યમાં રસ છે કાવ્યમાં ઉપનિબદ્ધ થયેલ રસ કાવ્ય રસ શબ્દોને વાચાર્ય છે જે રસ માણસને વીરત્વપૂર્ણ કરે છે એટલે કે ત્યાગમાં, તપમાં અને કર્મ ૫ શત્રુઓના નિગ્રહ કાર્યમાં પ્રેરિત કરે છે તે વીર રસ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે રસનું જે વર વિશેષણ છે તે બીજા રસ કરતાં આમાં એજ વિશેષતા પ્રકટ કરે છે કે આ રસના સદૂભાવમાં, ત્યાગમાં, તપશ્ચરશુમાં અને કર્મરૂપ શત્રુનિગ્રહમાં વીરત્વપૂર્ણ આત્મપરિણામ હોય છે. અને તે પરિગુમ તે માણસને તે તરફ આગળ વધવામાં પ્રેરણા આપે છે આ જાતના પરિગામની ઉદ્દભૂતિમાં ઉત્તમ પ્રકૃતિ (સ્વભાવવાળા) સંતના ચરિત્ર શ્રવણ વગેરે જ કારણ છે. એટલા માટે આ રસ દાન વગેરેમાં ઉત્સાહના-2ષ માટે છે વીર, સુગાર વગેરે રસોની સાથે પણ રસ શબ્દને સંબંધ બાંધે લગાડવો જોઈએ. (જ-ગાથાળે ફર્યતિ જાતિ તિ શૃંગા-જે રસ પ્રધાનતયા વિષ તરફ વળે છે તે રસ શુંગાર છે. એથી જ “બંગાથા " વગેરે લેકમાં આ શૃંગાર રસનું સૌથી પહેલા ગ્રહણ કરવામાં આવ્યું છે. પણ અહીં સૂત્રમાં વીરરસને પાઠ પહેલાં રાખવામાં આવે છે. તેનું કારણ એ છે કે લોકોને તપ અને કર્મનિગ્રહ કરવામાં જે પ્રેરગુલાત્મક ગુજ હોય છે તે આ ફક્ત વીરરસમાં જ હોય છે. એટલા માટે આમાં બધાં રસોની અપેક્ષાએ પ્રાધાન્ય છે. કહ્યું પણ છે કે “યાન રારિ” ત્યાગથી અનુયોગ દ્વાર સુત્રમ ૨૮૦
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy