SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વવામાં આવે છે તેને કિસિસૂત્ર” કહે છે. અથવા ઓરણુંક આદિ સૂત્રોને જ્યારે પટ, ત્રિપદું, ચોપર, આદિ રૂપે વર્ણને તેમાંથી જે સૂત્ર બનાવવામાં આવે તેને જિંદસ કહે છે. અથવા ઉપયુંકત ઘેટાં, ઊંટ આદિ છવો સિવાયના અશ્વાદિ છના વાળમાંથી બનાવેલ સૂત્રને કિટ્રિસસૂત્ર કહે છે. (વાર્થ સળ) )૫) શશુ આદિની છાલમાંથી જે સુત્ર બને છે તેને વકજ સત્ર કહે છે. શંકા-અહીં શ્રીને અધિકાર ચાલી રહ્યો છે. છતાં અહીં સૂત્રકાર સૂત્રની પ્રરૂપણા શા માટે કરી છે? ઉત્તર–“ga” આ પ્રાકૃત પદને અર્થ શું થાય છે, અને “કુ' ની સંસ્કૃત છાયા ‘સુત્ર થાય છે આ વાત તે આગળ પ્રકટ થઈ ચુકી છે. આ રીતે સુ” પદ શ્રત અને સૂત્ર, આ બન્નેના અર્થનું બેધક છે, કારણ કે “સુ” શ આ બન્ને અર્થોનું પ્રતિપાદન કરે છે. તેથી તે બન્નેમાં સમાન શબ્દ દ્વારા પ્રતિપાવવરૂપ સમાનતા હોવાને કારણે સૂત્રકારે અહીં સૂત્રની પણ પ્રરૂપણ કરી જ તે કારણે આ પ્રકારની પ્રરૂપણ નિર્દોષ સમજવી જોઇએ. અથવા પ્રસંગ પ્રાપ્ત આ સત્ર પદની પ્રરૂપણ કરવા પાછળ સૂત્રકારને આ પ્રકારને હેતુ પણ સંભવી ઠે છે-“સુય” પદની સંસ્કૃત છાયા “સૂત્ર” થાય છે. આ સંબંધને અનુલક્ષીને શિષ્યબુદ્ધિની વિશદતાને નિમિત્તે પણ સૂત્રકારે અહીં સૂત્રના સ્વરૂપની પ્રરૂપણ કરી છે. વળી અહીં એવી શંકા પણ અસ્થાને છે કે “અહીં તે દ્રવ્ય“તની પ્રરૂપણા થાલી રહી છે, છતાં આ પ્રકરણ નામત આદિની પ્રરૂપણું શા માટે કરવામાં આવી છે? આ શંકા ઉચિત ન ગણી શકાય, કારણ કે આ વર્ણન પણ શિષજનેની બુદ્ધિની વિશદતાને નિમિત્તે જ કરવામાં આવ્યું છે અને તે પ્રકારની વિશહતા કરવા રૂપ ફલથી સંપન્ન છે. વળી નામથત, સ્થાપનાશત આદિની પ્રરૂપણ કર્યા વિના દ્રવ્યકૃતનું વિશિષ્ટજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. તે કારણે આ નામથતા આદિની પ્રરૂપણ અહીં કરવામાં આવી છે, એમ સમજવું જોઈએ હવે સૂત્રકાર આ વિષયને ઉપસંહાર કરતાં કહે છે કે ( 7 વાયરામવિયનીવરિર્સ ) જ્ઞાયક શરીર અને ભવ્યશરીરથી ભિન્ન એવા દ્રવ્યશ્રુતનું આ પ્રકારનું સ્વરૂપ છે. ( તં નોગાળાની (૪)આ રીતે આગમ દ્રવ્યકૃતના ત્રણે ભેદનું નિરૂપણ અહીં સમાપ્ત થાય છે. ( તં દ્રાણશં) અને દ્રશ્નનના બધાં ભેદનું નિરૂપણ પણે અહીં પૂરું થાય છે. સ ૩૮ - “ તિં માવઠુ” ઈત્યાદિ– શબ્દાર્થ—(કિં કagi?) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્! પર્વ પ્રસ્તુત ભાવકૃતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર-(માકુ વિદં પપ્પાd) ભાવકૃત બે પ્રકારનું કહ્યું છે. મૃતરૂપ પદાજેના અનુwવધી યુક્ત જે સાધુ આદિ જેવો હોય છે તેઓ ભાવ શબ્દના વાચાર્ય રૂપ છે ભાવ અને શ્રત આ બન્નેમાં અભેદના ઉપચારની અપેક્ષાએ સાધુ આદિને ભાવકૃત કહેવામાં આવેલ છે. આ રીતે જે ભાવ છે એજ શ્રત બની જાય છે. અનુયોગ દ્વાર સુત્રમ
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy