SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ એક વકતવ્યક. (૪) એક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી, અનેક અવ તન્યકા (૫) અનેક આનુપૂર્વી, એક અનનુપૂર્વી, ઝેક અવકતવ્યક (૬) અનેક આનુપૂર્વી એ, એક અનાનુપૂર્વી, અનેક વકતવ્યો. (૭) અનેક આનુપૂર્વી એ, અનેક અનાનુપૂર્વી એ, એક અવકતવ્યક. (૮) અનેક આનુપૂર્વી એ, અનેક મતાનુપૂર્વીઓ, અનેક અવકતવ્યકે આ રીતે ત્રિક સચેાગી આઠ ભંગ અને છે. આ રીતે સ્વતંત્ર રૂપે-વિના સાગવાળા ૬ ભાંગા એક વચન અને બહુવચનવાળાં પદેથી ખને છે. તથા તે છએના દ્વિકસ‘યેાગથી ૧૨ ભાંગા બને છે, અને ત્રણ ત્રસુના સહયોગથી ત્રિકસ‘ચાગી ૮ ભાંગા અને છે. આ રીતે કુલ ભાંગા ૬૪૧૨×૮=૨૬ થઈ જાય છે. પ્રશ્ન-ભંગાનું (ભાંગાએનું) સમુત્કીર્તન (ઉત્પત્તિ) શા માટે કરવામાં આવ્યું છે? ઉત્તર-અહીં જે એકવચનાત અને બહુવચનાન્ત જે આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્યક, આ ત્રણ ત્રણ પદે છે તેમના અસચેગ પક્ષે ૬, અને સાગપક્ષે (દ્વિકસયાગ અને ત્રિકસ યાગની અપેક્ષાએ) ૨૦ સાંગા ને છે. આ રીતે કુલ ૨૬ ભાંગા અને છે, આ સઘળા ભગાએમાંથી વકતા જે કાઈ ભાંગા (વિકલ્પ)ના અપેક્ષાએ દ્રવ્યની વિક્ષા (પ્રતિપાદન) કરવા માગતા હેય, ભાંગાની અપેક્ષાએ વિવક્ષિત દ્રવ્યનું પ્રતિપાદન કરે, તે હેતુને ધ્યાનમાં લઈને નૈગમ અને વ્યવહારનય સમત સમસ્ત ભાંગાએનું કથન કરવાને માટે સૂત્રકારે આ ભાંગાએનું સમુત્કીન (રચના) કર્યુ છે. ( સે સ. નેશનવાળ`. મંસમુદ્ધિત્તળયા) આ પ્રકારનું વૈગમ અને વ્યવહારનય સમત પૂર્વાકત ભંગ સમુત્કીનતાનું સ્વરૂપ છે. સૂ॰૭૭૫ હવે સૂત્રકાર નૈગમવ્યવહાર નસમત ભંગસમુત્કીત નતાનું શું પ્રયાજન તે પ્રકટ કરે છે-‘વાળ નેળમવવાળાં મતમમુમિત્તચાણ કિ યાચળ ' ઇત્યાદિશબ્દ-પ્રશ્ન-હે ભગવાન્ ! નૈગમવ્યવહારનયસ'મત આભ'ગસમુત્કીતનતાનું શુ' પ્રત્યેાજન છે ? ઉત્તર-( ચાળ' મેળવવહારળ મંજસમુત્તિળલ્મનો રળચા નીરફ) નૈગમન્ય હાર્ નયસ મને આ ભંગસમુત્કીનતા વડે ભાંગે (બાંગાએ ) ખતાવવામાં આવે છે-તેમની પ્રરૂપણા કરવામાં આવે છે તેથી ભાંગાને ખતાવવાનું જ ભગસમુત્કીનતાનું પ્રયેાજન છે આ કથનનું તાત્પ નીચે પ્રમાણે છેભંગાની સમુત્કીનતામાં ભ'ગાને કહેન;રા તેમની પ્રરૂપણા કરનારા-ભંગાન પ્રકટ કરનારાં સૂત્રે તું કથન કરવામાં આવ્યું છે, અને ભગેપદાનતામાં તેના જ વચ્ચે એવાં ત્ર્યશુક (ત્રિદેશી-ત્રણુ અણુવાળા) સ્કંધ આઢિ પ્રદર્શિત કરવામાં આવશે. જ્યાં સુધી ભગાને પ્રકટ કરનારૂ સૂત્ર કહેવામાં ન આવે, ત્યાં સુધી ત્રિઅણુક સ્મુધ અદિના પ્રદર્શન રૂપ થત થઇ શકતું નથી એજ પ્રદેશ ક સૂત્રનું સમુત્કીન થતાં જ તે કથન કરવુ' શક્ય બને છે, કારણ કે એવે નિયમ છે કે વાચક સૂત્રનું' કથન કર્યા વિના વાચ્યરૂપ અનુ` કથન કરવાનું કા સથા અસ'ત્રિત હોય છે. તેથી ભગાપદનતા (ભંગાને પ્રગટ કરવા તે) જ ભંગ સમુત્કીનતાના લસ્વરૂપ છે એમ સમજવુ જોઇએ. અનુયોગ દ્વાર સુત્રમ ૧૧૨
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy