________________
ભંગીપદર્શનતાના નિરુપણ શકા- ભોપદર્શનતામાં વાય જે ત્રિઅણક આદિ કંધ છે તેમના કથનકાળે (તેમનું કથન કરની બખતે) ૨૫ નુ આદિ પ્રદશક સૂત્ર સૂત્રકાર ફરી કહેશે તે આ કથન કેવી રીતે સંગત ની શકશે કે પહેલાં ભંગસમુકીર્તન કરાય છે અને ત્યાર બ! 5 મંગો દર્શન કરાય છે ?
ઉત્તર “ સંgિar ર પત્ર ના ઘચા , ઘme | ૨:૪ના ૧ gazી ૫ ઝટિવ વિદ્રિ સરzગ ” આ સૂત્રમાં કહ્યા પ્રમાણે વ્યાખ્યાનો ક્રમ છે. જેમ સંહિતાના વ્યાખ્યાનકાળે સૂવ સમુરિત થયેલું હોવા છતાં પણ પદાર્થકથનને અવસરે અર્થનું પ્રતિપાદન કરવા નિમિત્તે ફરીથી પણ તેનું ઉચ્ચારણ કરવામાં આવે છે, એ જ પ્રમાણે અહીં પબુ ભેળસમુકીર્તનનાચી સિદ્ધ થયેલા સવનું જ અંગેપદનતામાં વાવાચક ભાવની મુખપૂર્વક પ્રતિપત્તિ (ગ્રહણ-બોધ) કરાવવાને માટે પ્રસંગવશ ફરીથી પણ સમુત્કીર્તન કરવામાં આવશે-મુખ્ય રૂપે નહીં તેથી તેમાં કઈ દેષની સંભાવના નથી.
ભાવાર્થભંગ સમુત્કીતનતાનું શું પ્રજન છે, એ વાતનું સૂત્રકાર આ સૂત્ર દ્વારા સ્પષ્ટીકરણ કર્યું છે–તેમણે એ વાત અહીં સમજાવી છે કે ભંગયમીતનતાનું કુલ ભોપદર્શનતા છે. ભંગસમન્કીતનતામાં અંગેનો વાગ્યાથ પ્રકટ કરવામાં આવે છે. આ પ્રકારે મંગસમન્કીતનત માં જે રે અંગે કહેવામાં આવ્યા હોય તે તે અંગેનો વાર્થ પ્રકટ કરવાનું કામ અંગે પાર્શનતામાં કરવામાં આવે છે તે કારણે મંગસમુત્કીર્તનતાનું ફક ગેપદાર્શનતા છે, એ વાત સિદ્ધ થઈ જાય છે. સૂ૭૮ હવે સૂત્રકાર જ બગદર્શનતાનું પ્રતિપાદન કરે છે
૬ 7 7:1મવવામાન” ઈત્યાદિશબ્દાર્થ-પ્રશ્ન-(કે કિં તં નમવવામાન મનોરંતળ ) ભગવન! નગમ અને વ્યવહાર નયસંમત તે અંગેપદશનતાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(રેઇનવાદાનું મનોવાળા) નિગમવ્યવહાર નયસંમત તે ભગોષદર્શનતાનું આ પ્રકારનું સ્વરૂપ છે-(તિદક્ષિણ બાજુપુત્રી છેપ્રભાgyanછે અનyપુથ્વી ૨, ટુofig વત્તવા ૧,) ત્રિપ્રદેશિક કપ રૂપ પદાર્થ આનુપૂવી શબ્દને વાચાર્યું છે. એટલે કે ત્રણ પ્રદેશવાળા રકંધ રૂપ પદાર્થને “આનુપૂર્વી' આ નામે ઓળખાય છે. તેથી ત્રિપ્રદેશિક સ્કંધ ૨૫ અર્થ (પદાર્થ) વડે ‘આનુપૂવી' આ પ્રથમ ભંગ બને છે. પરમાણુ પુલ
અનુયોગ દ્વારા સુત્રમ
૧૧૩