SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસ્વરોને લક્ષણકા નિરુપણ હવે સૂત્રકાર એ સાત સ્વરોના લક્ષણે કરે છે– “ggfí સત્તજું” ઈત્યાદિ – શબ્દાર્થ-(goરિ નું સરખું સM) એ સાત સ્વરના (રસ્ટari) શ્વરલક્ષણ-તે તે ફળની પ્રાપ્તિની અપેક્ષાએ સ્વરતત્વ (7) સાત (7) કહે. વામાં આવ્યા છે (લંગા) તેઓ આ પ્રમાણે છે (ઝેન વિત્ત ૪) જ સ્વરથી માસ આજીવિકા પ્રાપ્ત કરે છે (ક્રર્વર ) તેમજ ષજ સ્વરવાળી વ્યક્તિ ઓના કૃતક નાશ પામતા નથી અર્થાત્ કાર્ય સિદ્ધ કરે છે. (જાનો પુત્તા પિત્તા નારી તો જો) આને ગાયે પુત્ર અને મિત્ર હોય છે. સ્ત્રીઓને એ બહુજ પ્રિય હોય છે (રિણા ૩ દિf) અષભ સ્વરથી માણસ ઐશ્વર્યા–ઈશન શક્તિ સંપન્ન-હોય છે. તળાવદં ધાનિ ચ) આ સ્વરના પ્રભાવથી સેનાપતિત્વને, ધનને, (ારથiધારું%E' ચિરો વાળા) વસ્ત્રો, ગધપદાર્થો, અલંકારે, સ્ત્રીઓ, તેમજ શયને મેળવે છે. (વારે નીચ કુત્તિoળા) ગાન્ધાર સ્વરથી ગાનારા માણસે (વજ્ઞાની છાણિયા) શ્રેષ્ઠ આજીવિકાવાળા હોય છે તેમજ કલાવિદેમાં શ્રેષ્ઠ ગણાય છે. (ફળોવઇના હરિ) કાવ્યકાર હોય છે અથવા ફળો-તિઃ ” આ છાયા પક્ષમાં કર્તવ્યશીલ હોય છે. પ્રાજ્ઞ-સદ્ધ સંપન્ન હોય છે. તેને ગળે કયારા) તેમજ પૂર્વોક્ત ગીત યુક્તિજ્ઞ વગેરેથી જે ભિન્ન હોય છે તેઓ સકલ શાસ્ત્રોમાં નિષ્ણાત છે. (ણિમહંના) જેઓ મધ્યમ સ્વર સંપન્ન હોય છે તેઓ (વિજો દરિ) સુખજીવિ હોય છે. (લાચરે વિથ રે, મછિન્નમમuિો ) સુખવી કેવી રીતે હોય છે? એજ વાતને સૂત્રકાર હવે સ્પષ્ટ કરે છે-કે તેઓ પોતાની ઈચ્છ મુજમ તૃપ્તિદાયક સુસ્વાદુ ભોજન મેળવે છે. દૂધ વગેરે પીવે છે. બીજાઓને પણ એવી રીતે ખવડાવતા પીવડાવતા રહે છે. (વંઘમસાણંના હરિ gઢવીય) જેઓ પંચમ સ્વર સંપન્ન હોય છે તેઓ પૃથ્વી પતિ હોય છે. (સૂતા સંwત્તા બળે જાય) શૂરવીર હોય છે, સંગ્રહ કરનાર હોય છે અને ઘણા ગણેના નેતા હોય છે (વરસારંવના) તેમજ જે પૈવત સ્વરવાળા હોય છે. (હવંતિ બિયા) તે કલહ પ્રિય હોય છે લડાઈ, કંકાસ, તકરાર તેમને બહુ ગમે છે. (વાળિયા વરિયા પોરિયા, મકવા ચ) શાકુ નિક-પક્ષીઓને શિકાર કરનાર હોય છે વાગુરિક-હરણેની હત્યા કરનારા હોય છે સૌકરિકસૂવરનો શિકાર કરે છે અને મત્સ્ય બંધ-માછલીઓને મારનાર હોય છે. (રાજા) તેમજ ચાંડાલ-રૌદ્રકર્મા–છે, (કુટ્રિયા) મુષ્ટિપ્રહાર કરનારા હોય છે. () અધમ જાતવાળા હોય છે તેને અને પાવળિો ) તેમજ એમનાથી ભિન્ન જે પાપકર્મોમાં રત રહે છે તથા જે (શારોr) ગોવધ કરનાર હોય છે તેને જો) જેઓ ચોરી કરનારા છે. (નિg ge ) તે નિષાદરવરનું ઉચ્ચારણ કરે છે સ્થાનાંગ પ્રમાણે જ આ પાઠ અહીં વ્યાખ્યાત કરવામાં આવે છે–અને ત્યાંથી જ લેવામાં આવે છે. સૂ૦૧૬૪ અનુયોગ દ્વાર સુત્રમ ૨૭૨
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy