SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ (યુઝાવા) દૂઘાત (દિશાઓમાં ધૂળ ઉડવી તે) (રોવરાજ) ચન્દ્રો પરાગ (ચન્દ્રગ્રહણ), (ફૂડોવા) સૂર્યગ્રહણ, (રંવારિવેan, સૂવિવેકા) ચન્દ્રપરિવેષ (ચન્દ્રને ફરતું ગોળાકારમાં પરિણત થયેલા પુલપરમાણુઓનું ગોળાકારનું મંડળ), સુર્યપરિવેષ (સૂર્યની આસપાસ ચારે દિશામાં ગોળ ચૂડલીના આકારે પરિણત થયેલાં પુલ પરમાણુઓનું ગેળાકારનું મંડળ (વહિવંટ) પ્રતિચન્દ્ર (ઉત્પાત, સૂચક બીજા ચન્દ્રનું દેખાવુ), (સૂ) પ્રતિસૂર્ય (ઉત્પાત સૂચક બીજા સૂર્યનું દેખાવું), (હૃદયપૂ) મેઘધનુષ (અકાશમાં ચેમાસામાં જે સપ્તરંગી કામઠી દેખાય છે તે, (કામ) ઉદક મત્સ્ય (મેઘધનુષ્યના ખંડ), (વરિયા) કપિઠસિત (આકાશમાંથી કયારેક સંભળાતા અતિઉગ્ર કડાકા), (મો) અમોઘ (સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે સૂર્યના કિરણ દ્વારા ઉત્પન્ન થતી રેખાવિશેષ), (તારા) ભરત આદિ ક્ષેત્ર. (વારકા) હિમાવાન આદિ પર્વત, (નાના, ના, ઘા, વવવા વાયારા) ગ્રામ, નગર, ઘર, પર્વત, પાતાળકલશ, () ભવન, (નિયા) નરક, (રવાપમા) રત્નપ્રભા, (રાજમા) શર્કરામભા, (વાસુથvમr) વાલુકાપ્રભા, (iq) પંકપ્રભા, (ધૂમપ) ધૂમપ્રભા, (તમ૧) તમ પ્રભા, (તમામ) તમસ્તમઃપ્રભા, (રોમે ) સૌધમંથી લઈને અમ્યુત પતના કપ, (વેને અનુત્તર) રૈવેયક, અનુત્તર વિમાને, (વિમારા) ઈષ~ામ્ભારા, (૧૪માણુ વારે) પરમાણુ યુદ્ગલ (ડુપfપ જાવ તyufag) દ્વિદેશિકથી લઈને અનંતપ્રદેશિક પર્વનના કંધે, (હૈ તું ના પરિણામિણ) આ બધાંને સાદિપારિણુભિક ભાવ રૂપ સમજવા. શંકા-વર્ષધર આદિ પર્વતે તે શાશ્વત છે, કારણ કે તેઓ કદી પણ પિતાપિતાના અસ્તિત્વને પરિત્યાગ કરતા નથી છતાં સૂત્રકારે તેમને સાદિ પરિણામિક શા કારણે કહ્યા છે? ઉત્તર-વર્ષધર આદિકમાં જે શાશ્વતતા પ્રકટ કરવામાં આવી છે તેનું કારણ એ છે કે તેઓ તેમના આકાર માત્રની અપેક્ષાએ જ સદા અવસ્થિત રહે છે. તેને અર્થ એ થતું નથી કે તેમનામાં પરિણમન જ થતું નથી તેમનામાં પરિણમન તે જરૂર થતું જ રહે છે વર્ષધરાદિક પૌલિક છે પુદ્ગલે તે અસંખ્યાત કાળ બાદ પરિણમન કરે જ છે. હાલના વર્ષધર આદિકમાં જે પદ્રલે હાલમાં છે. તેઓ ત્યાં વધારેમાં વષારે અસંખ્યાત કાળ સુધી છે. ત્યાર બાદ તેઓ ત્યાંથી ચવીને જશે આગળ ૮૫માં સૂત્રમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે તે સૂત્રમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે નૈગમવ્યવહાર નયસંમત આનુપૂવી દ્રવ્ય કાળની અપેક્ષાએ એક દ્રવ્યની એ વિચાર કરવામાં આવે તે ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી આનુવ દ્રવ્ય રૂપે રહે છે.” ચવેલા થયેલા તે પુદ્રને સ્થાને અન્ય પુલે સંગત થઈને તે રૂપે પરિણમી જશે તેથી પતની આ પરિવૃત્તિ (પરિણમન)ને કારણે વર્ષધરાદિકેમાં પણ સાદિ પરિણામિકતાનું કથન વિરૂદ્ધ પડતું નથી. અનુયોગ દ્વાર સુત્રમ ૨૫૩
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy