SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ રાખવું અથવા સ્થાપન કરવું તેનું નામ નિ ૫ છે. એટલે કે નામ, સ્થાપના આદિના ભેદે રા શાસ્ત્ર ન્યાસ (વ્યવસ્થાપન) કરે તેનું નામ નિ ૫ છે. જેના દ્વારા અથવા જેમાં અથવા જેના વડે વસ્તુ નિ ૫ કરાય છે-વસ્તુનું પ્રતિપાદન કરાય છે- વસ્તુનું રવરૂપ સમજાવવામાં આવે છે તેનું નામ છે. ગુરુવાગ. આદિ અર્થ પણ અહીં પહેલાંના જેવાંજ કરણ આદિ સાધ દ્વારા કરવામાં આવ્યા છે, એમ સમજવું. સૂત્રને અનુકૂળ એ અર્થ કહે તેરે નામ" અનુગમ છે. જેના દ્વારા ત્રનું વ્યાખ્યાન કરવામાં આવે, અથવા જેમાં ત્રનું વ્યાખ્યાન કર વામાં આવે, અથવા જે વડે સત્રનું વ્યાખ્યાન કરવામાં આવે તેનું નામ અનુગમ છે. અહીં પણ કરણ આ સાધને દ્વારા વાચ્ય અર્થના વવક્ષા પહેલાની જેમ જ સમજવી. જેના દ્વારા અથવા જેનાથી વસ્તુનું સ્વરૂપ જાણવામાં આવે છે. તેનું નામ નય છે. તેનું તા.૫ર્થ નીચે પ્રમાણે છે--વસ્તુમાં અસંત ધર્મ છે. તેમાંથી કોઈ એક અંશનો ગ્રહણ કરનારે જે બંધ હોય છે તેનું નામ નય છે.. નયને આ અર્થ જ ભાવસાધન ાં અને કરણ આદિ સાધનામાં પણ સમજવો જોઈએ. અહીં આ પ્રમાણે સમજવું જોઈએ. ઉપક્રાન્ત જ-નિક્ષેપની યોગ્યતામાં આવેલી વસ્તુ જ નિક્ષિપ્ત થાય છે, તેથી સૂત્રકારે સૌથી પહેલાં ઉપક્રમનું કથન કરીને ત્યારબાદ નિક્ષેપનું કથન કર્યું છે. નામ આદિ બે થી જેને નિક્ષેપ કરવામાં આવ્યો હોય એવી વસ્તુ જ અનુગમ કરવાને ગ્ય બને છે. તેથી નિક્ષેપનું કથન કર્યા બાદ સૂત્રકારે અનુગામનું કથન કર્યું છે. અgગમથી યુકત એવી વસ્તુ જ નયા દ્વારા વિચારણીય બને છે, તેથી અનુગામના સ્વરૂપનું કથન કર્યાબાદ સુત્રકારે નયના સ્વરૂપનું કથ ! કર્યું છે. પાસ. ૬ના લૌકીક ઉપક્રમકા નિરૂપણ ઉપક્રમના શાસ્ત્રીય ઉપક્રમ અને લૌકિક ઉપક્રમ નામના બે ભેદ કહ્યા છે. તેમાંથી લૌકિકઉપક્રમનું સત્રકાર હવે નિરૂપણ કરે છે– “જે દિ તે હવને” ઈત્યાદિ શબ્દાર્થ—(સે લિં ઉ મે ) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ગુરુમહારાજ ! ઉપક્રમનું સ્વરૂપ કેવું છે? 1 ઉત્તર– (ઉત્તર કિરદે પp) ઉપક્રમ ૬ પ્રકારને કહ્યું છે-(તંત્રી) તે પ્રકારે નીચે પ્રમાણે છે. (णामोवक्कमे, ठवणोवक्कमे, दव्वोवक्कमे, खेत्तोवका मे, कालोवक्कमे, भावोवक्रमे) (૧) નામ ઉપક્રમ, સ્થાપના ઉપક્રમ, (૩) દ્રવ્યઉપક્રમ, (૪) ક્ષેત્રઉપક્રમ (૫) કાળઉપક્રમ અને (૬) ભાવઉપક્રમ. (નામ વાળો કાન) નામઉપક્રમ અને સ્થાપના ઉપક્રમનું સ્વરૂપ નામ આવશ્યક અને સ્થાપના આવશ્યક જેવું સમજવું. (R fજં તું ઉન્નોવેશને ) પ્રશ્ન–હે ગુરુમહારાજ ! દ્રોપક્રમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વ વિë પur) દ્રપક્રમ બે પ્રકારને કહ્યો છે. ના) જેન કે....(ાનો , રોગામી રાવ નાળચરીરમવાસીરવરિશી અનુયોગ દ્વાર સુત્રમ ૮૮
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy