SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર-(નો સંકામા હોગા, નો ગૉલેજમા ફ્રોઝા, તો संखेज्जेसु भागेसु होज्जा, नो असंखेज्जेसु भागेसु होज्जा, नियमा तिभागे होज्जा) સંગ્રહનયમાન્ય સમસ્ત આનુપૂવી દ્રામાંથી પ્રત્યેક આનુપૂર્વી દ્રવ્ય-ત્રિપ્રદેશિક ચતુષ્પદેશિક પંચપદેશક આદિ અનંત પ્રદેશિક પર્યન્તના પ્રત્યેક આનપૂવી દ્રવ્ય-નિયમથી જ બાકીન દ્રવ્યોના ત્રીજા ભાગ પ્રમાણ જ હોય છે. એટલે કે અનાનુપૂવી દ્રવ્ય અને અવક્તવ્યક દ્રવ્યને એકત્ર કરવાથી જે રાશિ બને છે તે રાશિના જે ત્રણ ભાગ કરવામાં આવે છે તે પ્રત્યેક ભાગપ્રમાણુ (તે બાકીના દ્રવ્યની રાશિના રાશિના ત્રીજા ભાગપ્રમાણુ ) આનુપૂર્વી દ્રવ્યમાંના પ્રત્યેક આનુપૂવી દ્રવ્ય હોય છે. (Qાં રોનિન વિ) ગેજ પ્રમાણે અનાનપૂર્વ અને અવક્તવ્યક દ્રવ્યના વિષયમાં પણ સમજવું. પ્રશ્ન-( સંng ggeળી વા યfમ મારે દૃષિના 8) સંગ્રહાયમાન્ય આનુપૂર્વી દ્રવ્યે કયા ભાવથી યુકત હોય છે ? ઉત્તર- નિયમ સારૂirળામિણ મારે દોડઝા) સંગ્રહ સંમત આનુપૂર્વી દ્રવ્ય નિયમથી જ સ દિપારિણામિક ભાવવાળાં હોય છે. (ga ટોનિ જિ) એજ પ્રમાણે સંગ્રહ સંમત અનાનુપૂર્વ દ્રવ્ય અને અવતક દ્રવ્ય પણ નિયમથી જ સાદિપરિણામિક ભાવવાળાં હોય છે (કણા ૧૬ વર્જિ) શશિગત દ્રવ્યમાં અ૫બહુ માનવામાં આવ્યું નથી, કારણ કે આ સંગહનયમાં રાશિગત દ્રવ્યોનું અસ્તિત્વ વ્યવહાર નયરૂપ કલ્પના માત્રથી જ માન્ય થયું છે. આ કથનનું તાત્પર્ય એ છે કે સંગ્રહનયની દષ્ટિએ આનુપૂર્વી દ્રવ્યોમાં અનેકત્વ કાલ્પનિક છે, કારણ કે વ્યવહાર નય એ વાતનો સ્વીકાર કરે છે, કે પ્રત્યેક આનુપૂર્વી દ્રવ્ય અનેક છે. અને તે અનેકત્વ સામાન્ય રૂપ આનુપૂવીત્વની દષ્ટિમાં વિલીન થઈ જવાને કારણે છે જ નહીં. શંકા-જે એવી હકીકત હોય તે સૂત્રકારે આ સંગ્રહનયમાન્ય અનુગ. મના પ્રકરણમાં “અંદર આનુપૂવ થાઉન િસંચાનિઈત્યાદિ બહવયનાન્ત પદમાં આનુપૂવ દ્રવ્યને કેમ મૂકયું છે? ““સાનુપૂર્વ સુન્ન" આ એક વચનાઃ પદને પ્રવેગ કેમ કર્યો નથી ? સંગ્રહનય મુખ્યત્વે સામાન્યતત્વને જ માને છે તેથી અહીં એકવચનના પદને પ્રગ હવે જોઈતું હતું. ઉત્તર-શંકાકર્તાની શંકા વ્યાજબી છે. પરંતુ સૂવકારે જે બહુવચનાન્ત પઠને પ્રયોગ કર્યો છે-આનુપૂર્વી દ્ર ’ એ પ્રયોગ કર્યો છે તેનું કારણ એ છે કે તેઓ એ વાત પ્રકટ કરવા માગે છે કે વ્યવહાર નયની અપેક્ષાએ પ્રત્યાહુત પણ છે. એજ વાતને અનુલક્ષીને સૂત્રકારે અહીં આનુપૂર્વી પદમાં બહુવચનને નિર્દેશ કર્યો છે. શંકા-નગમવ્યવહાર ન સંમત અનુગમના પ્રકરણમાં જ સૂત્રકારે ખવહારનયની અપેક્ષા એ દ્રવ્ય મહત્વ પ્રકટ કર્યું છે. છતાં અહં ફરીથી તેને એકવના પ્રકરણમાં પ્રદર્શિત કરવાની શી આવશ્યકતા હતી? ઉત્તર-વિમરણશીલ શિષને આ વિષયનું ફરી સ્મરણ કરાવવા માટે સૂત્રકારે અહીં તેને ફરી ઉલ્લેખ કર્યો છે તેથી આ પ્રમાણે કરવામાં પુનશક્તિ દેષની સંભાવના રહેતી નથી શિવે જે પ્રકારે વસ્તુના સ્વરૂપને સમજી શકે એ પ્રકારે તેમને સમજાવવાનું તે ગુરુનું કર્તવ્ય થઈ પડે છે. અનુયોગ દ્વાર સુત્રમ ૧૪૪
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy