SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ અન્તરદવારકા નિરુપણ હવે સૂત્રકાર અન્તરદ્વારની પ્રરૂપણા કરે છે— “ મેળમયનફારાળ ’’ઈત્યાદિ— શબ્દાથ (મેળમવવાવાળું) નૈગમવ્યવહાર નયસ'મત (આળુપુત્રી આાળ) સમસ્ત આનુપૂર્વી દ્રવ્યેાનું (અંતર) અતર (વિરહૅકાળ) (દારો) કાળની અપેક્ષાએ (જિયદિ) કેટલા સમયનું હોય છે? ઉત્તર-(′′ યુવ્યં વડુ૪૪) એક દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તેા (ફોળ) આનુપૂર્વી કન્યાનુ જધન્ય અંતર-જધન્ય વિરહુકાળ−(i સમર્ચ) એક સમયનુ' અને (કોલેન) વધારેમાં વધારે અંતર (ટો ભ્રમચા) એ સમયનુ હેાય છે. (નાનાવાડું ૧:૪૨) અનેક દ્રવ્યેાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે (નસ્થિ અંતર) અંતર (વિરહુકાળ) નથી આ કથનનું તાત્પર્ય એ છે કે ત્રણુ આદિ સમયની સ્થિતિવાળુ દ્રશ્ય પોતાના અનુપૂર્વી રૂપ પિરણામને છેડીને કાઇ અન્ય પરિણામ રૂપે એક સમય સુધી પરિશુ મિત રહીને ફરી ત્રણ આદિ સમયની સ્થિતિવાળા આનુપૂર્વી દ્રવ્ય રૂપે પરિમિત થઈ જતુ હાય, તે એવી પરિસ્થિતિમાં ત્યાં જધન્ય અન્તર્ (વિરહકાળ) એક સમયનેા ગણાય છે. પણ ત્રણુ આફ્રિ સમયની સ્થિતિવાળું કાઈ માનુપૂર્વી દ્રશ્ય પાતાના આનુપૂર્વી રૂપ પિરણામને છેડીને કાઇ અન્ય પરિણામ રૂપે એ સમય સુધી પરિમિત રહીને ફરી ત્રણ આદિ સમયની સ્થિતિવાળા આનુપૂર્વી દ્રવ્ય રૂપે પશ્ચિમિત થઈ જતું હાય, તે એવી પરિસ્થિતિમ ત્યાં ઉત્કૃષ્ટ અન્તર બે સમયનું ગણાય છે. જો અન્ય પરિણામ રૂપે પરિમિત થયેલું તે અનુપૂર્વી દ્રશ્ય ક્ષેત્રાદ્રિ સંબધના ભેઇથી એ સમય કરતાં અધિક સમય સુધી પશુ રહે તે તે પરિસ્થિતિમાં પણ ત્યારે તે આનુ પૂર્વીશ્વને અનુભવ કરે છે, અને આ સ્થિતિમાં ત્યાં અંતર જ સાઁભવી શકતુ નથી વિવિધ દ્રવ્યેની અપેક્ષાએ અતર (વિરહકાળ)ના અભાવ જ કહેવાનું કારણ એ છે કે ત્રણ સમયની સ્થિતિવાળાં કાઈ ને કંઈ દ્રવ્ય લેકમાં સવા માદ જ રહે છે. પ્રશ્ન-(બેગમવવારાનું અનાજુપુથ્વી આાળ અંતર જાજો જેોિ?) નગમવ્યવહાર નયસ'મત અનાનુપૂર્વી દ્રવ્યેનું અંતર કાળની અપેક્ષાએ કેટલા સમયનું હાય છે ? ઉત્તર-(ń યુઝ્યું વડુ7) એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે (જ્ઞજ્ઞેળ યો સમય) જધન્ય અન્તર (ઓછામાં ઓછા વિરહકાળ) એ સમયનું (ઊત્તેન અસંવેગ ારું) ઉત્કૃષ્ટ અંતર (વધારેમાં વધારે વિરહકાળ) અસંખ્યાત કાળનું હોય છે. (નાળામાથું વડુ′ ગણિ બત) અનેક કૂબ્યાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તેા અતર (વિરહકાળ) હાતુ નથી આ કથનને ભાષાથ' નીચે પ્રમાણે છે—એક સમયની સ્થિતિ અનુયોગ દ્વાર સુત્રમ ૧૯૮
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy