SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યવનામકા નિરુપણ હવે પર્યાવનામની પ્રરૂપણ કરવામાં આવે છે– “એ વિ ' કાવળા ઇત્યાદિ– શબ્દાર્થ-(સે જ તે વઝવણમે?) હે ભગવન્! પર્યાવનામનું સ્વરૂપ કેવું કહ્યું છે? ઉત્તર-(વળવળામે અને વિદે ) પર્યાવનામ અનેક પ્રકારના કહ્યાં છે. દ્રવ્યની જેમ જેનું અસ્તિત્વ સદા રહેતું નથી, પણ જે બદલાતી જ રહે છે તેનું નામ પર્યાય અથવા પર્યવ છે અથવા તે દ્વવ્યની ભિન્ન ભિન્ન અવસ્થાઓ રૂપ હોય છે. દ્રવ્યની એક ગણી, બે ગણી કાળાશ આદિ રૂપ આ પર્યાય હોય છે. “ઉજ્ઞાળા” આ પદની સંસ્કૃત છાયા “ પર્યાયનામ ' થાય છે. તે પર્યાયનામનો અર્થ પણ પજવનામ થાય છે. આ રીતે પર્યાય અને પજવ, આ બને સમાન અથી પદો છે. ( ૪) તે પર્યાવનામના અનેક પ્રકારે છે જેમ કે ( g wr૪૫, दुगुणकालए, तिगुणकालए, जाव दसगुणकालए, संखिज्जगुणकालए, असंखिwwwાઇફ, બળતyળાજા) એક ગુણ્યકાલક, દ્વિગુણકાલક, ત્રિગુણથી લઈને દસગુણ પર્યતનું કાલક, સંખ્યાત ગુણકાલક, અસંખ્યાત ગુણકાલક અને અનંતગુણકાલક અહીં “ગુણ' શબ્દ અંશને વાચા છે. જે પરમાણુ આ દ્રવ્યમાં કાળાશને એક અંશ હોય છે તે પરમાણુ આદિ દ્રવ્યને એકથા કાલક દ્રવ્ય કહે છે. એ જ પ્રમાણે જે પરમાણુ આદિ દ્રવ્યમાં કાળાશના બે અંશ હોય છે તે પરમાણુ અદિ દ્રવ્યને દ્વિગુણકાલક દ્રવ્ય કહે છે એ જ પ્રમાણે દસગુણકાલક પર્યન્તના દ્રવ્યને અર્થ પણ સમજ જે દ્રશ્યમાં કાળાશના સંખ્યાત અંશ હોય છે તે દ્રજને સંખ્યાત ગુણકાલ કહે છે જે દ્રવ્યમાં કાળાશના અસંખ્યાત અંશ હોય છે, તે દ્રવ્યને અસંખ્યાત ગુણ કાલક કહે છે અને જે દ્રવ્યમાં કાળાશના અનંત અંશ હોય છે તે દ્રવ્યને અનંતગુથ કાલક કહે છે. આ રીતે કાળાશના એક ગુણ અથવા અંશવાળું પરમાણુ આદિ દ્રવ્ય “ એકગણકાલક”નું સમાનાથી ૫દ છે. એ જ પ્રમાણે દ્વિગુણકાલક આદિના વિષયમાં પણ સમજવું આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છેત્રણે લેકમાં જેટલો કાલકણ (કળા) છે તેને ધારે કે અસ૮૬૫નાને આધારે એકત્ર કરવામાં આવે ત્યાર બાદ તેમાંથી તે કૃષ્ણ વર્ણને જધન્ય (સૌથી નાનો અંશ લઈ લે. આ જઘન્ય કૃષ્ણઅંશ પ્રમાણુ કાળા દ્રવ્યને એક ગુણ કાલક પરમાણુ આદિ દ્રવ્ય કહે છે. (૧) એજ પ્રમાણે (નીર, જોાિ, કિકુક્ષિણ વિ માળિયા) જે પરમાણુ આદિ દ્રવ્યમાં નીલ વર્ણને એક અંશ હોય છે તેને એક ગુણ નીલક પરમાણુ આદિ દ્રવ્ય કહે છે જેમાં નીલવર્ણના બે અંશ હોય છે તેને દ્વિગણનીલક દ્રવ્ય કહે છે એ જ પ્રમાણે ત્રણ, ચાર આદિ દસ પર્યન્તના નીલવર્ણના અંશ જેમાં હોય છે તે દ્રવ્યને ત્રણ ગુણ નીલક, ચારગુણનીલક, (યાવત) દસ ગુણનીકલ દ્રવ્ય કહે છે એજ પ્રમાણે સંખ્યાત, અસંખ્યાત અને અનંત અંશ નીલવર્ણ ધરાવતાં દ્રવ્યને અનુયોગ દ્વાર સુત્રમ ૨૨૨
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy