SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રિત કરીને વપરાયું છે. (સંવિqાર્જ) બાલક અથવા મૂંગા માણસના જેવું અસ્પષ્ટ ઉચ્ચારણ જે કરતો નથી–પરન્તુ બિલકુલ સ્પષ્ટ સ્વરથી જે તેનું ઉચાણ કરે છે, (ગુરુવાવાવાળં) ગુરૂની પાસે રહીને જેણે આ આવશ્યક શાસ્ત્રની વાચના કરી છે–એટલે કે ગુરૂની સમક્ષ જેણે સૂત્ર અને અર્થનું અધ્યયન કર્યું છે અને આ રીતે જેને આવશ્યક સૂત્રનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, આ રીતે પૂર્વાકન શ્રત ગુણ રૂપ વિશેષણેના અનુસાર જે સાધુએ આવશ્યશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. અને તેથી (૨) તે સાધુ (સત્ય) તે આવશ્યકશાસ્ત્રમાં (વાવ પુછI/ પરથrry ઇમરાઈ) શિષ્ય અધ્યયનરૂપ વાચન વડે પૂર્વાધીત (પહેલાં જેનું અધ્યયન કરવામાં આવ્યું છે તેને પૂર્વાધીત કહે છે) સૂત્રાદિમાં સંશય થાય ત્યારે ગુરૂને તે વિષે પ્રશ્ન કરવારૂપ પૃર છાવડે અથવા વિશે ધિત સૂત્રનું વિસ્મરણ ન થઈ જાય તે ખાલથી ગુરૂને પ્રશ્ન કરવારૂપ પૃચ્છના વડે અધીત સૂત્રને ફરી ફરીને પાઠ કરવારૂપ પરિવર્તન પડે અને દુર્ગતિમાં પડતાં તેને સુગતિમાં ધાર કરાવનાર ધર્મકથાવડે-એટલે કે અહિંસાદિ ધર્મની પ્રરૂપણાવ: વર્તમાન (વિદ્યમાન) છે. આ રીતે આગમની અપેક્ષાએ તે સામને દ્રવ્યાવશ્યક કહેવામાં આવે છે. * અહીં એવો શંકા ન કરવી જોઈએ કે વાચનદિ ક્રિયાઓ વડે તે આવશ્યક સત્રમાં વર્તમાન તે સાધુ આગમની અપેક્ષાએ દ્રવ્યાવશ્યક કેવી રીતે સંભવી શકે 'છે? સુઘકારે આ સત્રપાઠ દ્વારા તે શંકાનું સમાધાન કર્યું છે" (નો મજેહાણ) વાચતાદરૂપ કિયાએ વછે આવશ્યક શાસ્ત્રમાં વર્તમાન રહેલે એ મેં સાધુ શોના અર્થનું અનુચિન્તન કરવારૂપ અનુપ્રેક્ષાની અપેક્ષાએ તેમાં - ધનખાન હર્તા નથી તે કારણે તે આગમની અપેક્ષાએ વ્યાવશ્યક છે. (કાવ્યા અણુને મિસિ) કારણ કે શાસ્ત્રનું એવું વચન છે કે “અનુપ દૂ આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે... - - - - - - છવ જેના દ્વારા વસ્તુને પરિછેદ કરે છે (વરતુતું જ્ઞાન મેળવું છે) છે નામ “ઉપયોગ” છે. “પ ધાતુને ૩૬ ઉપસર્ગપૂર્વક કરણ અર્થે પગ પ્રત્યય લગાડવાથી ઉપયોગ શબ્દ બને છે. જીવના બોધરૂપ વ્યાપારનું નામ ઉપગ છે. તે ઉપગને જ્યાં સદૂભાવ નથી તેને અનુપયોગ કહે છે. તે અનુપયોગપૂર્વક તે આવશ્યકશાસ્ત્રમાં યુકત હોવાને કારણે તે આવશ્યકશાસ્ત્રના જ્ઞાતાને દ્રવ્યની અપેક્ષાએ આવશ્યક (દ્રવ્યાવશ્યક) માનવામાં આવે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જે સાધુએ આવશ્યક શાસ્ત્રને સારી રીતે જાણી લીધું છે-સારી રીતે તેનું અધ્યયન કરી લીધું છે. તેને પૂર્ણ રૂપે જાણકાર થઈ ગયેલ છે, એવા સાધુને તે અવશ્યકશાસ્ત્રમાં વાચના. પૃચ્છના, પરિવર્તન અને ધર્મકથા રૂપે વર્તમાન માની લેવામાં આવે છે, છતાં પણ આવશ્યકના ઉપયોગથી રહિત હોવાને કારણે તેને આગમની અપેક્ષાએ દ્રવ્યાવશ્યક કહેવામાં આવે છે. આ વાતને વધુ ખુલાસો આ પ્રમાણે સમજવોવાચના, પૃચ્છના, આદિ ઉપગપૂર્વક પણ થાય છે અને અનુયેગપૂર્વક પણ થાય છે પરંતુ અહીં દ્રવ્યાવશ્યકનું પ્રકરણ ચાલતું હોવાથી તેમને અનુપગપૂર્વક જ અનુયોગ દ્વાર સુત્રમ ૩૩
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy