________________
ગૃહીત કરવામાં આવેલ છે. ભાવશૂન્યતાનુ નામ અનુપયોગ છે. દ્રશ્ય જ ઉપયાગથી રહિત હાય છે. તેથી તે આવશ્યક શસ્ત્રનેા જ્ઞાતા સાધુ તેમાં વાચના આદિરૂપે વર્તીમાન હાવા છતાં પણ ઉપયેગથી રહિત હાવાને કારણે દ્રવ્યાવશ્યક જકહેવાય છે. અનુપ્રેક્ષા તા ઉપયેગપૂર્ણાંક જ થાય છે. તેથી તેમાં (અનુપ્રેક્ષામાં) વર્તમાન સાધુ દ્રશ્યાવશ્યક નથી, પણ ભાવાવશ્યક છે.
શકા—જ્યારે આપ આગમને આશ્રિત કરીને દ્રવ્યાવશ્યકની પ્રરૂપણા કશ છે. ત્યારે એવું લાગે છે કે દ્રશ્યાવશ્યકને આગમરૂપ કહેવાયાં આવ્યુ છે, એવુ' આપ પ્રતિપાદન કરી રહ્યા છે. પરન્તુ એ વાત યુકત લાગતી નથી કારણ કે આગમ તે સનરૂપ હોય છે અને જ્ઞાન ભાવરૂપ હોય છે. તેથી આગમમાં દ્રવ્યતા કેવી રીતે ઘટાવાં શકાય ?
ઉત્તર——આગમના આ ત્રણ કારણે મનામાં આવ્યાં છે-(૧) આત્મા, (૨) આત્માધિષ્ઠિત દેહ અને (૩) ઉāન્ન રહત સુત્રના ઉચ્ચારણુરૂપ શબ્દ-સાક્ષાત આગમ નહીં. આગમના આ ત્રણ કારો! હું કી કારણમાં ગરૂપ કાના ઉપચાર કરવામાં આવ્યેા છે. તે કારણે તે આગમરૂપ કહેવામાં આવેલ છે. વિવ ક્ષિત ભાવનું જે કારણ હોય છે તે દ્રવ્ય એ ત્ય છે. તેથી આવશ્યકમાં ઉપયોગ રહિત આત્માને આગમની મેએ દ્રાફ વા એમાં કેઇ દેખ નથી, એ તે નિર્દે" કથન જ ગણી શકાય.
શંકા-~~આવશ્યકમાં ભુજંત આત્માને આપ કાળની અપેક્ષાએ .લે દ્રવ્યાવશ્યક કહે, એમાં અમને કંઈ વાંધે નથી; પરન્તુ સ્ત્રકારે જ શિક્ષિત આદિ શ્રુતગુણાનું વર્ણન કર્યું છે. તે વર્ણન કરવાની અહીં થી આવશ્યકતા હતી? તે શ્રુતગુણુકન તા બ્ય જ લાગે છે, કારણ કે આ શ્રતગુણ કધન વડે આમની અપેક્ષાએ દ્રવ્યાવશ્યકની સિદ્ધમાં કઇ સમિત દેખતી નથી.
ઉત્તર—આ પ્રકારના આક્ષેપ પણ સંગત લાગતો નથી, કાણ કે સ્ત્રકાર આ શ્રુતગુણુ વર્ણન વડે એ સૂચિત કરવા માગે છેકે આ પ્રકારે નિર્દેષરૂપે પણ શાસ્ત્રનું ઉચ્ચારણ કરનારા સાધુ કે જે તેમાં અનુયુક્ત જલે ઇં, તેનું તે દ્રવ્ય ત
દ્રવ્યાવશ્યક જ છે, તા સર્દોષ શાસ્ત્રનું ઉચ્ચારણ કરનારની તેા વાત જ શી કરવી! જે તે શાસ્ત્રમાં ઉપયાગયુકત છે એવા સાધુ પણ જો સ્ખલિત આદિ દ્વેષથી દૂષિત થયેલા શાસ્ત્રનું ઉચ્ચારણ કરે છે, તે તેનું તે દ્રવ્યશ્ચત ભાવદ્યુત જ છે. એજ પ્રમાણે અનુપયુકત સાધુરૂપ જીવની પ્રયુપ્રેક્ષણાદિ ક્રિયા નિર્દોષ હોય તે પણ્ તાવિધ (તે પ્રકારના) ફૂલની પ્રદાતા સંભવી શકતી નથી. પરન્તુ જે સાધુ તે પ્રત્યુપ્રેક્ષણાદિ ક્રિયાઆને તેમાં ઉપયુકત બનીને કરે છે, એવે સાધુ કદાચ મતિ વિકલતા આદિને કારણે સદાપ હાય તે પણ તેની તે કિયાએ કમળને દૂર કરવાને સમ જ હાય છે.
શંકા—અનુપયુકત સાધુને દ્રવ્યાવશ્યક માની લઇએ, પરન્તુ હીનાક્ષરરૂપે સૂત્રનું ઉચ્ચારણ કરવામાં એવા તા કયે દાપ છે કે જેથી “અઢીળસ્ત્ર " આ શ્રુતના કથિત ગુણુરૂપ વીશેષણને સળ માની શકાય ?
ઉત્તર—વૌકિક વિદ્યારૂપ મંત્રનું ઉચ્ચારણ કરવામાં પણ જો એકાદ અક્ષરને ઉડાડી દેવામાં આવે છે, તા તે મત્ર પણ વાસ્તવિક ફળ આપવાને અસમ
અનુયોગ દ્વાર સુત્રમ
૩૪