SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ્યશરીર દવ્યાવશ્યક નિરૂપણમ દ્રભાવશ્યકે” આ પદેના અર્થની અપેક્ષાએ તે નિર્જીવ શખ્યાદિગત સાધુનું શરીર નો આગમ જ્ઞાયક શરીર દ્રવ્યાવશ્ય ક” છે. અનેક પ્રકારની તપસ્યાઓ વડે જેનું શરીર પરિમિત થઈ રહ્યું છે. એવાં સાધુઓ માં જાતે જ જઈને આહાર પાણીના પ્રત્યાખ્યાનરૂપ અનશન ધારણ કરે છે. ધારણ કરતા હતા અને ધારણ કરશે. તે સ્થાનનું નામ “સિદ્ધશિલાતલ છે. અથવા જે સ્થાને કોઈ મહર્ષિ થઈ ગયા હોય તે સ્થાનને સિદ્ધશિલાનલ કહે છે. સુ ૧૭ હવે સૂત્રકાર ભવ્ય શરીર દ્રાવશ્યક નામનો ન આગમદ્રવ્યાવશ્ય ને જે બીજે ભેદ છે તેની પ્રરૂપણા કરે છે–“i f* મથાવસવં ઇત્યાદિ– શબ્દાર્થ—(અ) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે (ત વિયરી - દવાવસયં?િ) હે ભગવન્! પૂર્વોકત ભવ્ય દ્રવ્યાવશ્યકનું કેવું સ્વરૂપ છે? ઉત્તર– વે નાળિગમાનિતે મેળ વેવ સારા સમુi जिणोवदिट्ठणं भावेणं आवस्सए त्ति पयं सेयकाले सिविखम्सइ न तावसिक्खाइ મરિયમરાવ્યાવસf) જે જીવ ઉત્પત્તિસ્થાનરૂપ નિમથી પિતાને સમયપૂરે કરીને જ બહાર નીકળે છે સમય પૂરો થયા પહેલા બહાર નીકળ્યાનથી એટલે કે ગર્ભમાંથી સે. સમય વ્યતીત થયા પહેલાં પતિત થયા નથી, એ તે જીવ તે પ્રાપ્ત શરીર વડે જ જિનપદિ ભાવ અનુસાર આવશ્યક શાત્રને ભવિષ્યમાં શિખશે- વર્તમાન કાળમાં તે તેને શીખી રહ્યો નથી, એવાં તે ભવ્ય જીવનું શરીર ‘ભચશરીર દ્રવ્યા. વશ્યક કહેવાય છે. આ ભ૦થશરીરકવ્યાવશ્યકમાં પણ આગમના અભાવને લીધે આગમતા (આવશ્યકશાસ્ત્રના જ્ઞાનને સર્વથા અભાવ) જાણવી, કારણ કે તે સમયે તે શરીરમાં આગમને સર્વથા અભાવ જ દ ય અ “” પદ તે સમયે શરીરમાં સર્વથા નિષેધ સૂચિત કરે છે. શંકા–આવશ્યકર્યાનું જે કારણ હોય છે, તેને વ્યાક કહેવામાં આવે છે. અત્યારે તે તેના શરીરમાં આગમના સર્વથા ૨ ભાવ જ છે. આ રીતે શરીરમાં દ્રવ્યાવશ્યકના કારણને જ સદભાવ ન હ વા છતાં પણ તેમાં વ્યાવશ્યકતા કેવી રીતે સંભવી શકે છે ? ઉત્તર-આ સમયે તે તમાં વ્યાવશ્યકતાને દુપચાર કરવામાં આવે છે એટલે કે આ કથનને અપચારિક ટન જ સમજવું જોઈએ કારણ કે આ શરીર ચા. ળ જતાં આ મનુ ય પર્યાયમાં જ આવ શારદને રાતા નવા ૫ - ૬ ' પાળે તે તે તેને જ્ઞાતા નથી. તેથી આ શાકના ભવિ ક , સ બંદી ચ સુરત જ્ઞાતૃ-વને તેમાં ઉપચાર કરીને તેનો સર્વથા નિયંધ કર. માં આ ચે છે. આ વિષયને દષ્ટાનથી સમજ છે માટે શિષ્ય મુને આ પ્રમાણે કહે - (રહ્યા છે તો, દે ભદન્ત ! આ વિષયનું પ્રતિપાદન કરતુ કેઈ છાત કહેવાની કૃપા કરે. ગુરૂ મહારાજ આ વિષયનું પ્રતિપાદન કરવા - મિત્ત નીનુ દાન: આ છે. અનુયોગ દ્વાર સુત્રમ ૪૫
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy