SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ (વાં માએ મવિરુ, શાં ઘણું મસિદ) કેઈ એક કુંભારે મધ ભરવાને માટે તથા ઘી ભરવાને માટે બે ઘડા બનાવ્યા. તે બન્ને ઘડાને જોઈને કેઈએ તેને એ પ્રશ્ન પૂછો કે “આ બે ઘડી તમે શા માટે બનાવ્યા છે ?” ત્યારે કુંભારે એક ઘડો બતાવીને કહ્યું કે “આ મધુકુંભ છે” અને “જે ઘડે બતાવીને કહ્યું કે “આ વૃતકુંભ છે જે પ્રકારે ભવિયકાલિન વૃતાધાર વરૂપ પર્યાય - અને મધુ આધારસ્વરૂપ પર્યાયને તે બને ઘડામાં આશ્રય લઈને અત્યારે પણ તેમને ઘનકુંભ અને મધુકુંભ રૂપે ઓળખવામાં આવે છે-જે કે વર્તમાનકાળે તો તેમાં ઘત પણ નથી અને મધ પણ નથી) એજ પ્રમાણે આ સમયના શરીરમાં પણ ભવિષ્યકાલિન આવશ્યકરૂપ પર્યાયના કાણુને સદૂભાવ હોવાને કારણે તેને દ્રવ્યાવશ્યક રૂપે માની લેવામાં આવે છે. આ દ્રવ્યાવશ્યકરૂપ ભવ્યશરીરમાં વર્તમાન કાળે તે આવશ્યકના અર્થજ્ઞાનને સર્વથા અભાવ જ છે. તે કારણે તેમાં “ આગમતા” સમજવી. પૂર્વ પ્રક્રાન્ત (પૂર્વપ્રસ્તુત) ભવ્ય શરીરદ્રવ્યાવશ્યકનું આ પ્રકારનું સ્વરૂપ છે. ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્રદ્વારા ભ૦થશરીર દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ પ્રકટ';.કયુ છે. જે મનુષ્ય પ્રાપ્ત શરીર દ્વારા જ ભવિષ્યમાં આવશ્યક સૂત્રને અતૃપયુકત જ્ઞાતા જ્ઞાચક શરીર ભવ્ય શરીર વ્યતિરક્ત બનવાનો છે, તેના તે શીદને દ્રવ્યાકરૂપ અહીં પ્રકટ કરવામાં આવ્યું છે. વર્તમાનકાળે તે એવું નથી, તેથી તેને તેમાં ઉપચાર કરી લેવામાં આવે છે. આ અપેક્ષાએ તેન દ્રવ્યાવશ્યક બનાવી લેવામાં આવે છે. આ દ્રવ્યાવશ્યક આવશ્યકનું અર્થજ્ઞાન બિલકુલ નથી, તેથી આગમની અપેક્ષાએ તેને ભવ્ય શરીર દ્રવ્યાવશ્યક કહેવામાં આવ્યું છે. સૂ૦ ૧૮ હવે સૂત્રકાર ઉપયુંકત બજેથી ભિન્ન એવા ને આગમવ્યાધ્યક”ના ત્રીજા ભેદનું સ્વરૂપ સમજાવે છે-“જે f i ગાળવમવિયમાં વારિત” ઈત્યાદિ – શબ્દાર્થ-શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે સે નં ગાળથમ મવિસરી - વારિતં સુત્રાવ ) હે ભગવન ! પૂર્વ પ્રરતુત રાયકશરીર ભવ્યશરીર વ્યતિરિકત દ્રવ્યાવયકનું સ્વરૂપ કેવું છે? એટલે કે જ્ઞાકશરીર અને ભવ્ય શરીરથી ભિન્ન એવા દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર—(નાથામવયસાત્તિ વરા વિવિÉ ) સાયકશરીર ભવ્ય શરીર તરિકત દ્રવ્યાવશ્યકના ત્રણ પ્રકાર કહ્યા છે. (તંગદા) તે પ્રકાર નીચે પ્રમાણે છે-(ાફ કુષાવળિ ઢોકરિd) (૧) લાકિક, (૨). કુખાવચનિક અને (૩) લકત્તરિક સ. ૧૯ હવે સૂત્રકાર તદ્વયતિરિકત લૌકિક દ્રવ્યાવશ્યકરૂપ પહેલા ભેદનું સ્વરૂપ સમજાવે છે. “તે જૈ તું તેનું વાવસ” ઈત્યાદિશબ્દાર્થો--(૨) શિષ્ય ગુરૂને એ પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્ ! (તોરાં અનુયોગ દ્વાર સુત્રમ ૪૬
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy