SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વી દ્રવ્ય લોકના સંખ્યામાં ભાગને સપર્શ કરે છે, કોઈ એક અનુપૂર્વી દ્રવ્ય લેકના અસંખ્યાતમાં ભાગને સ્પર્શ કરે છે, કોઈ એક આનુપૂર્વી દ્રવ્ય લેકના સંખ્યાત ભાગોને, કેઈ એક આનુપ દ્રવ્ય લેકના અમ્રખ્યાત ભાગોને અને કોઈ એક આનુપૂર્વી દ્રવ્ય સમસ્ત લેકને સ્પર્શ કરે છે. (નાળા ધ્યારું પર્વ નિવમા સવોનું કુતિ) તથા વિવિધ આનુપૂર્વ દ્રવ્ય-અનંત આનુપૂલ પરિણામયુકત દ્રવ્ય નિયમથી સર્વલેટની પના કરે છે. (णेगमववहाराण' आणाणुपुञ्ची दवाई लोगस्म कि संखेन्जइभाग Tણંતિ, જ્ઞાત્ર સવોનું ?) નગમ અને વ્યવહાર નયમંમત સમરત અનાનુપૂર્વી દ્રવ્યોમાંનું કે ઈ એક અનાનુપૂર્વી દ્રવ્ય શું લેકના સંખ્યામાં ભાગની કે અસંખ્યાતમાં ભાગની, કે સાત ભાગની, કે અસંખ્યાત ભાગની કે સમસ્ત લેકની સ્પર્શના કરે છે ? ઉત્તર-(વન ટૂ વદુર નો સંક્ષિામાનં , વસંતિમ भाग फुसह, नो संखिज्जे भागे फुसइ, नो असंखिज्जे भागे फुसइ, नो सम्ब હો TH૨ ) એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે આ પ્રમાણે કથન સમજવું-એક અનાનુપવી દ્રવ્ય લેકના સંખ્યાતમાં પગની પશના કરતું નથી, સંખ્યાત ભાગોની સ્પર્શના પણ કરત નથી, અસંખ્યાત ભાગેની સ્પર્શન પણ કરતું નથી, અને સમસ્ત લેકની પs પર્શના કરતું નથી, પણ અસાતમા ભાગની જ સ્પના કરે છે. ( તળાવદરા વસુર નિયEા હોય વંતિ) વિવિધ દ્રવ્યેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે તે અનાનુપૂર દ્રવ્ય નિયમથી જ સમસ્ત લેકની સ્પર્શના કરે છે. (gષ અવ તન્નદયારું માળિયાત્રા) એજ પ્રમાણે અવ કતવ્યક દ્રવ્યની રચના વિષે પણ સમજવું. ભાવાર્થ-ક્ષેત્રદ્વારના જેવા જ અહી ૫ણું પ્રોત્તરના પ્રાર સમજવા ક્ષેત્ર અને સ્પર્શનમાં એ ભેટ છે કે પરમાણુદ્રવ્યની અવગાહના જે એક આકાશપ્રદેશમાં થાય છે તે ક્ષેત્રરૂપ છે, તથા પરમાણુ વડે તેના નિવાસસ્થાન ૩૫ આકાશના ચારે તરફના પ્રદેશોનો જે સ્પર્શ થાય છે તેનું નામ સ્પર્શના છે. પરમાણુને તે ઉત્કૃષ્ટ પશે આકાશના સાત પ્રદેશમાં થાય છે. તે સાત પ્રદેશ નીચે પ્રમાણે છે–ચારે દિશાઓના ચાર પ્રદેશ, ઉપરને એક પ્રદેશ, અને નીચેનો એક પ્રદેશ અને ત્યાં તેની પિત ની અવગાહના છે તે એક પ્રણઆ રીતે તે વધારેમાં વધારે સાત આકાશપ્રદેશને સ્પર્શ કરે છે. આ સ્પર્શના વિષયમાં બૌદુની એવી જે માન્યતા છે કે પરમાણુ દ્રવ્ય તે આદિ, મધ્ય અને અન્ન આદિના વિભાગથી રહિત નિરંશ (અંશ રહિ )-એકરૂપ જ છે તે પછી એ સ્વીકાર કેવી રીતે કરી શકાય કે તે છ દિશાઓનો પશું કરે છે? જો એ સિદ્ધાંત સ્વીકા૨વામાં આવે છે તેમાં એકત્વને સિદ્ધાંત ઘટિત થઈ શકતો નથી, કારણ કે સ્વરૂપે પરમાણુ પૂર્વાદિ કોઈ એક દિશામાં સંબદ્ધ છે, એવાં જ સ્વરૂપે જે તે અન્ય દિશાઓ સાથે પણ સંબંધ હોય, તે આ માન્યતામાં એ વિભાગ સંભવી શકતા નથી કે પરમાણુને આ પ્રદેશ પૂર્વદિભાગ સાથે સંબદ્ધ છે અને આ પ્રદેશ પશ્ચિમ દિગ્માગ સાથે સંબદ્ધ છે, કારણ કે તેને તે નિરંશ રૂપે (એક રૂપે) સ્વીકારવામાં આવ્યું છે. તેથી એવું માનવું જોઈએ કે પરમાણુ સાત પ્રદેશને પર્શ કરતું હોવાથી તેમાં વિવિધ રૂપતા હેવાથી તે એકરૂપ હોઈ શકતું અનુયોગ દ્વારા સુત્રમ ૧૨૩
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy