SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ (ખભાઓને) કૃદ્ધિયુકત કરે છે, તે પરીકર્મને આશ્રિત કરીને જે ઉપક્રમ છે તેનું નામ સચિત્તદ્રવ્યાપક્રમ છે. કહ્યું પણ છે કે ક્રિયાની અપેક્ષાએ વસ્તુઓનું જે ગુણવિશેષ રૂપ પરિણામ છે તેનું નામ પરિક છે. વરતુના વિનાશને વિષય કરનારે દ્રષક્રમ ત્યારે જ થાય છે કે જ્યારે ઉપાયવિશેષ દ્વારા વસ્તુના વિનાશનો જ ઉપમ થાય છે. ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા સચિત્ત દ્રપક્રયાના ત્રણ ભેદ બતાવ્યા છે. (૧) દ્વિપદ, (૨) ચતુષ્પદ) અને (૩) અપદદ્વિપદ એટલે બે પગવાળા જીવે, ચતુષ્પદ એટલે ચાર પગવાળા જાનવરો અને અપદ એટલે જેને પગ નથી એવા એકેન્દ્રિય વૃક્ષાદિને ગ્રહણ કરવા જોઈએ. આ બધામાં જીવ હોવાથી તેઓ સચિત્ત છે. આ ત્રણ પ્રકારના સચિત્તોના વિષયમાં પરિકર્મ અને વિનાશની અપેક્ષાએ દ્વિપદાદિ પ્રત્યેક દ્રપક્રમના બબ્બે પ્રકાર પડે છે. ઘી આદિ શક્તિવર્ધક પદાર્થોના સેવનથી જે આ દ્વિપદ આદિ સચિત્ત છે પિતાના બળ આદિની વૃદ્ધિ કરે છે, તે પરિકમ વિષયવાળ દ્રવ્યપક્રમ છે, અને ઉપાય વિશે દ્વારા વરતુને વિનાશ કરનારે જે ઉપક્રમ કરવામાં આવે છે તે વિનાશ વિષયવાળો ઠપક્રમ છે. આ કથનને ભાવાર્થ એ છે કે દ્વિપદો, ચતુષ્પદ અને અપના પરકિર્મ અને વિનાશની અપેક્ષાએ જે ધી આદિ દ્રવ્યને ઉપક્રમ (આજન-વન) કરવામાં આવે છે, તે પરિ કર્મ અને વિનાશરૂપ વિષયવાળો સચિત્ત દ્વિપદાદિ દ્રપક્રમ છે. સૂ૦ ૬૨ છે આ દ્વિપદ સંબંધી દ્રવ્યપક્રમના વિષયમાં સૂત્રકાર વિશે સ્પષ્ટીકરણ કરે છે“જે જિ સંકુવા ૩ ' ઈત્યાદિ– શબ્દાર્થ-( f ing લવાશે?) શિષ્ય ગુરુને એવો પ્રશ્ન પૂછે છે કે તે ભગવન ! દ્વિપદ સંબંધી દ્રપક્રમનું સ્વરૂપ કેવું છે ? દીપદ સંબંધી દવ્યપક્રમકા નિરુપણ उत्त२-(दुपए उवक्कमे नडाणं नच्चगाणं जल्लाणं मल्लागं, मुट्टियाणं बेलबगाणं कहगाणं पवगाणं लासगाणं आइवरखगाणं, लखाणं मखाणं, तूणइल्लाणं तुक्वीणिવર્ષ વહિવામાં માહા) નાટકો કરનાર નટને નુત્ય કરનારા નર્તકેને, વસ્ત્રને પકડીને કીડા કરનારા જલેનો અથવા બિરુદાવલી બેલનારાઓનો પહેલવાનાને, મુષ્ટિકને (મુઠ્ઠીઓ વડે લડનારા મલ્લવિશેષોને), અનેક વે ધારણ કરનાર વિદષકેને, કથાકારોને, ગત્ત આદિને પાર કરવાની અથવા નદીને પાર કરાવવાની ક્રિયામાં અભ્યસ્ત રહેતા એવા લવકેને, રાસલીલા કરનારાને અથવા જય શબ્દનું હાર કરનારા ભાંડોને, શુભ અને અશુભને કહેનારા અખાયને, ઘણા મોટા વાંસ પર આરોહણ કરનારા લખાને (બજાણીયાઓને). ચિત્રપટ આદિને હાથમાં લઈને તેની મદદથી ભીખ માગતા બંનેને, તંતુવાદ્યોને બજાવનારા તણિકને, અનુયોગ દ્વાર સુત્રમ
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy