SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ અનીપનિધિની દિવ્યાનપુર્વી કા નિરુપણ હવે સૂત્રકાર નિગમ અને વ્યવહારનય સંમત અનપનિધિ કી દ્રવ્યાનુમૂવીનું સ્વરૂપ પ્રકટ કરે છે-“હે જિં તું ” ઈત્યાદિ– | શબ્દાર્થ-( $ 7 નામવવામાળ મળોત્રાફિ વાળુપુત્રી !) શિષ્ય ગુરુને એવો પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન્ ! નિગમ અને વહાર, આ બે નયને સંમત જે અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી છે તેનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(ામવદારા મનોવળિયા વાળુપુથી વંતિ જળા) નગમ અને વ્યવહારનય સંમત અનૌપનિધિ કી દ્રવ્યાનુપૂર્વે પાંચ પ્રકારની કહી છે. (તંગ) તે પ્રકારે નીચે પ્રમાણે છે-(pravહવાચા, મંn - રળયા, મોવાળયા, મોરે જુનમે) (૧) અર્થપદ પ્રરૂપણ, (૨) ભંગસમુત્કીર્તનતા, (૩) ભંગદર્શનતા, (૪) સમાવતાર અને (૫) અનુગમ અર્થપપ્રરૂપણતા-૧ણુક (ત્રણ પરમાણુવાળે) અધ આદિ રૂપ અર્થથી યુક્ત અથવા વ્યાયુકચ્છધ આદિરૂપ અર્થને વિષય કરવાવાળું જે પદ છે તેનું નામ અર્થપદ્ધ છે. આ અકંપની પ્રરૂપણા કરવી તેનું નામ જ “અર્થપદ પ્રરૂપ થતા” છે. આનુપવી આદિ આ સંજ્ઞા (નામ) છે. આ નામને જે ત્રિઅથક આદિ વાયા છે સંજ્ઞી છે. સંજ્ઞા સંજ્ઞીના સંબંધનું કથન જ સૌથી પહેલાં કરવું એજ અર્થપદપ્રરૂપણુતા છે. ભંગસમુત્કીર્તનતા–જે ભેદ રૂપ હોય તેનું નામ ભંગ છે. સમુદિત એજ આનુપૂર્વી આદિ પદેના સંભવિત ભેદનું (વિકપનું) સારી રીતે ઉચ્ચારણ કરવું એટલે કે આનુપૂવ આદિના પદે વડે નિષ્પન્ન (ઉત્પન્ન) થયેલા પ્રત્યેક અંગોનું અને સંગજનિત છે આદિ અંગેનું કથ કરવું તેનું નામ જ ભંગસૂમુલ્કીતનતા છે. ભોપદર્શનતા-સૂત્રમાત્ર હેવાને કારણે અનન્તરરૂપે ઉચ્ચરિત થયેલા એજ ભગામાંથી પ્રત્યેક ભંગનું પોતાના અભિધેય રૂ૫ ત્રિઅશક આદિ અર્થની સાથ જે ઉપદર્શન (ઉચ્ચારણ) કરવું તેનું નામ જ ભંગાપનતા કે શંકા- ભંગ સમુત્કીર્તન અને ભોપદર્શન વચ્ચે શો ભેદ છે? ઉત્તર-ભંગ સમુકીર્તનમાં ભંગવિષયક સૂત્રનું જ કેવળ ઉચ્ચારણ કરવાનું હોય છે. પરંતુ અંગે પદર્શનમાં એ જ સૂત્ર પિતાના વિષયભૂત અર્થની સાથે ઉચ્ચારિત થાય છે. સમવતાર-એજ આનુપૂર્વી આદિ દ્રવ્યનો સ્વસ્થાન અને પરસ્થાનમાં અન્તર્ભાવ થવાના વિચારોને જે પ્રકાર છે તેનું નામ “સમવતાર ” છે. અનુગમ-એજ આનુપૂર્વ આદિ દ્રા જેને સત્પદની પ્રરૂપણા આદિ. વાળા અનુગ દ્વારથી વિચાર કરાય છે તેનું નામ અનુગમ છે. આ પાંચ પ્રકારે નૈગમ અને વ્યવહાર નયના મતસંમત અનોપનિષિદી વ્યાનુપૂવીનું સ્વરૂપ નિરૂપિત થાય છે, સૂ૦૭૪ અનુયોગ દ્વાર સુત્રમ ૧૦૬
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy