SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જ નથી, તો તેની અપેક્ષાએ જાયમાન તે અનેક આગ દ્રવ્યાવશ્યક સત્તાની એકતાને કારણે એક જ છે. તેથી સંગ્રહાયની માન્યતા અનુસાર તે એક જ વ્યાવશ્યક છે હવે સૂત્રકાર ત્રાજુસૂત્રનયની અપેક્ષાએ આગમદ્રવ્યાવશ્યકનો વિચાર કરે છેવર્તમાન ક્ષણથાયી પર્યાયમાત્રને જ જે મુખ્યત્વે વિચાર કરે છે, તે નયનું નામ અનુસૂત્રનય છે. નેગમ, સંગ્રહ અને વ્યવહાર, આ ત્રણ પ્રકારના નય, પદાર્થની વિવિધ અવરધાઓ તરફ ધ્યાન દેતાં નથી, તેથી તે નયને આધારે એવું કેવી રીતે જાણી શકાય કે વર્તમાનમાં પદાર્થનું કેવું રવરૂપ છે ? તે કારણે તે ત્રણ નયને દ્રયાર્થિક નય માનવામાં આવેલ છે. કારણ કે તેમાં દ્રવ્યને જ વિલાય કરવાનીદ્રવ્યને જ વિચાર કરવાની પ્રધાનતા હોય છે પરંતુ પર્યાની તરફ તેમનું લક્ષ્ય હોતું નથી, કારણ કે તે તે તેમની દષ્ટિએ અવિવક્ષિત અથવા ગૌણ છે. પણ વિ. ચારકનું ધ્યાન કેવળ દ્રવ્ય પર જ રહે અને પર્યાય પર ન જાય એવું તે સંભવી શકતું નથી. વિચારકના વિચારો જે પ્રમાણે વિવિધ પદાર્થોનું-તેમની વિવિધ અવસ્થાઓની વિવિક્ષા કર્યા વિના-ધ્યાનમાં લીધા વિના જેમ વર્ગીકરણ અને વિભાગીકરણ કરે છે, એજ પ્રમાણે તેઓ વિવિધ પદાર્થોની વિવિધ અવસ્થાઓને પણ લક્ષ્યમાં રાખે છે. પરંતુ વિવિધ અવસ્થાઓનું સંમેલન દ્રવ્યકેટિમાં આવે છેપર્યાયકેટમાં આવતું નથી. વારતવમાં તે એક પર્યાય જ પર્યાયકેટિમાં આવે છે, કારણ કે પર્યાય એક ક્ષણવતી દેય છે. તેમાં પણ વર્તમાનનું નામ જ પર્યાય છે. કારણ કે અતીત (ભૂતકાલિન) વિનષ્ટ હોય છે અને અનાગત (ભવિય કાલિન) અનુત્પન્ન હોય છે. તે કારણે તેમનામાં પર્યાયને વહેવાર થઈ શકતું નથી. તે કારણે ઋજુત્ર નયને વિષય વર્તમાન પર્યાય માત્ર જ કહ્યો છે. આ કથનને ભાવાર્થ એ છે કે આ નય વિદ્યમાન અવરથા રૂપે જ વરતુને રવીકાર કરે છે. દ્રવ્ય તેમાં સવથા અવિવાિત રહે છે. તેથી સ્થય સંબંધો જેટલાં વિચારો હોય છે, તે બધાં ત્રાજુસૂત્રનયની શ્રેણિમાં આવી જાય છે. જેમકે “સંકરિ સુવવિદોંડરિત” આ વાકયથી વર્તમાન ક્ષણવત સુખ નામની પર્યાય ૨ાત્ર જ બતાવવામાં આવી છે. અનુસૂત્રનયની માન્યતા અનુસાર એક અનુપયુકત દેવદત્તાદિ એક આગમદ્રવ્યાવશ્યક છે. એ વાત તે આગળ સ્પષ્ટ કરવામાં આવી ચૂકી છે કે આ નય વર્તમાન કાલિન પર્યાયવરતુને જ વિષય કરે છે-અતીત અનાગત પર્યાને વિય કરતો નથી કારણ કે અતીત (ભૂતકાલિન) પર્યાય વિનષ્ટ હોય છે અને અનાગત (ભવિષ્ય કાલિન) પર્યાયે અનુભવ ય . વન નાવિન પર્યાયમાં પણ જે પિતાની પર્યાય છે તેને જ તે બે - . કારણ એજ પડતા! ધ ની જેમ પોતાના કાર્યની સાધક હોય છે. કારણ કે એ જ પેન ! ધનની જેમ પોતાના કાર્યની સાધક હોય છે. પરકીય પયયને તે વિષય કરતો નથી. કારણ કે અન્યના ધનની જેમ તે પિોતાના કાર્યની સાધક હોતી નથી. આ •.ની દષ્ટિ એ જ કારણે પૃથકવવૈવિધ્ય નથી કારણ કે અતીત અનગરના લેથી એને પક્કીગ દિથી આ નય પર્યાયમાં ભિન્નતા માનતા નથી. પરંતુ વર્તમાનકાલિક સ્વગત પર્યાયને જ તે વાસ્તવિક માને અને એક જ છે એવું પ્રતિપાદન કરે છે. તેથી આ નયની માન્યતા અનુસાર આગમ વ્યાવશ્યક એક જ છે અને નથી. હવે સૂત્રકાર થય, સમભરૂઢ નય અને એરંતુ નયની દૃષ્ટિએ અગમ દ્રવ્યાવશ્યકને વિચાર કરે છે– શબ્દ પ્રધાન નનું નામ શુદય છે. અને એવાં આ ત્રણ નય છે. અર્થાવગ (અર્થના .ધ)નું ટાણુ હોવાથી શ૬1 જ પ્રધાનના અનુયોગ દ્વાર સુત્રમ ૩૯
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy