SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર-(ચલાવોવસમિચર્િળામિનિì) ઔદયિક, સાયિક, ક્ષાયેાપશમિક અને પારિણામિક, આ ચાર ભાવેાના સચેાગથી બનતા સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ આ પ્રકારનુ છે, એટલે કે ચેાથેા ભગ આ પ્રકારના છે (૩૫ ત્તિ મળુણે, સરું સમરું, સોયરમિયાનું ત્યિા, જાળિમિત્ર દીને) આ ચેાથા પ્રકારના સાન્નિપાતિક ભાવમાં મનુષ્યગતિ ઔયિક ભાવ રૂપ છે, ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિક ભાવ રૂપ છે, ઇન્દ્રિયા ક્ષાયેાપશમિક ભાવરૂપ છે અને જીવત્વ પારિણામિક ભાવ રૂપ છે. (Fi સે નામે કાઢ્ય આયોવામિયાળિમિયનિì) આ પ્રકારનુ* ઔદયિક, ક્ષાયિક, ક્ષા પશુમિક અને પારિણામિક, આ ચાર ભાવેાના સચાગથી બનતા “ ઔદયિક ક્ષાચેાપશમિક પારિણામિક ” નામના ચાથા ભંગનું સ્વરૂપ છે. प्रश्न- ( कयरे से णा मे उवस मियखइयख ओत्रस्रमियपारिणामियनिष्फले १) હે ભગવન્ ! ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયે પશમિક અને પારિણામિક, આ ચાર ભાવાના સચાગથી બનતા પાંચમાં પ્રકારના સાન્નિપાતિક ભાવ કેવા છે ? ઉત્તર-( -લમિયાચલ ગોત્ર ત્રિચારિળામિયનિì) ઔપમિક, ક્ષાયિક, ક્ષાર્યપશમિક અને પારિણામિક, આ ચાર ભાવાના સ’ચેાગથી બનતા પાંચમા ભંગ આ પ્રકારના છે (વસંત જલાયા, ઘડ્યું ખાં, લગોવામિયા રિયા જાનિમિત્ નીને) આ સાન્નિપાતિક ભ.વમાં ઉપશાન્ત કષાયે ઔપશમિક ભાવ રૂપ છે, ક્ષાયિક સમ્યક્ત્વ ક્ષાયિક ભાવ રૂપ છે, ઇન્દ્રિયા ક્ષાયેાપશમિક ભાવ રૂપ છે અને જીવ પારિામિક ભાવ રૂપ છે. (વાળ છે नामे ઉન્નનિય પલકો દમિય, વાળિમિયમેળે) આ પ્રકારના ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયેાપશમિક અને પારણામિક, આ ચાર ભાવાના સયેાગથી બનતા “ ઔપશમિક ક્ષાયિક ક્ષાયેાપશમિક પરિણામિક ” નામને પાંચમે ભંગ સમજવે. ભાવાર્થ –ચાર ચાર ભાવાના સયેાગથી બનતા પાંચ ભંગાનું સૂત્રકારે આ સૂત્ર દ્વારા નિરૂપણ કર્યુ છે. પહેલા ભગ આ પ્રકારે બન્યા છે-પાંચ ભાવે,માંના છેલ્લા પરિગામિક ભાત્ર સિવાયના સવ્યાગથી પšàા ભંગ બન્યા છે. ખીજો ભંગ–ક્ષાયે પશમિક ભાવ નામના ચોથા ભાવને છોડીને બાકીના ચાર ભાવાના સયાગથી ખીો ભંગ બન્યા છે. ત્રીજો ભ'ગ–ક્ષાયિક ભાગ નામના ત્રીજા ભાવ સિવાયના ચારે ભાવેાના સચેાગથી ત્રીજો ભગ બન્યા છે. ચાયા ભ'ગ-ઔપમિક નામના ખીજા ભાવને છેડી દઈને માકીના ચાર ભાવાના સયોગથી ચાથેા ભંગ બન્યા છે. પાંચમા ભંગ-ઔદિયક નામના પહેલા ભાવને છોડી દઈને ખાકીના ચાર ભાવાના સયાગથી પાંચમા ભ*ગ બન્યા છે. ઔયિક, ઔપશમિક, ક્ષાયેાપશમિક અને પારિણામિક, આ ચાર ભાવાના સયેાગથી જે ત્રીજો ભંગ અને છે-જે ત્રીજા પ્રકારના સાન્નિપાતિક ભાવ નિષ્પન્ન થાય છે તેના નારક આદિ ચારે ગતિમાં સદ્ભાવ હોય છે ત્યાં નારક આદિ ગતિ ઔયિક ભાવરૂપ છે. આ ગતિએમાં પ્રથમ સમ્યક્ વના પ્રાપ્તિ કાળે જ ઉપશમ ભાવના સદ્ભાવ હાય છે, મનુષ્ય ગતિમાં તા ઉપશમ શ્રેણીમાં ઔપમિક સમ્યક્ત્વને સદ્ભાવ હાય છે ઇન્દ્રિયા ક્ષાચેપ અનુયોગ દ્વાર સુત્રમ ૨૬૫
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy