________________
જ્ઞાયક શરી૨ દવ્યાચશ્યક કા નિરુપણ
શરીર દ્રવ્યાવશ્યકરૂપ માનવામાં આવે છે. તથા આ બન્ને કરતાં ભિન્ન અવાજ દ્રવ્યાવશ્યક છે તેને તયર્યાકિત (દભયથી ભિન) વ્યાવશ્યક કહે છે. સ્ ૧૬૫ “આગમ દ્રવ્યાવશ્યક” ના, નાયઃશરીદ્ર-યાવશ્યક નામના જે પહેલા ભેદ છે તેનું સત્રકાર હવે વિશેષ સ્પષ્ટીકરણ કરે છે— હૈં નાયસીદ્ધાવણ્ય' ઇત્યાદિ –
‘મેં
શબ્દાર્થ”—પ્રશ્ન-(સે fĚ તો ગાળવાવમથું) હે ભગવન ! સાયક શરીર દ્રવ્યાવસ્યકન્તુ કેવુ' સ્વરૂપ કહ્યું છે ?
ઉત્તર—(ત્રિતત્તવ્ય દિશામાં નાળય" નું સહી) આવશ્યક પદ્મવાચ્ય આગમના અર્થરૂપ અધિકારના જ્ઞાતાનું એટલે કે આવશ્યકસૂત્રના અને જાણુનારા સાધુ આદિનું એવું શરીર કે જે વવાયત્તુથવાવિયા)ન્યપગતચૈતન્ય પર્યાયથી રહિત છે, ચ્યુત દસ પ્રકારના પ્રાણાથી પરિવર્જિત (રહિત) છે, ત્યતદેહ આહારપરિણતિ જનિત વૃદ્ધિ જેમાંથી સપૂર્ણ નીકળી ચુકી છે, (નાળય સÎયં) એવા શરીરને “જ્ઞાયક શરીર દ્રશ્યાવશ્યક” કહે છે, આ અના વધુ સ્પષ્ટ ખ્યાલ આપવાના હેતુથી સત્રકાર અન્ય શબ્દો દ્વારા તેનું વર્ણન કરે દ્યે(17વિળગઢ સિન્માનયં વા, સંચય વા, નિ↑ હેાળયં શ્રા, fngવિજાતયંગ પાલિત્તાન જો મળેગ્ગા) આ પ્રકારના પ્ર.ણુરહિત શરીરને શય્યા પર દેખીને, સસ્તારગત દેખીને, સ્વાધ્યાયભૂમિ અથવા રમશાનભૂમિગત દેખીને અથવા સિદ્ધશિલાગત દેખીને તેઓ કહે છે કે—(બો) અા ! (મેળ સરીસજીસÜ) આ શરીર રૂપ પુદ્ગલ સંધાતે (નિ@િળ માથે”) તીર્થંકર ભગવાના દ્વારા માન્ય યેલા કનિજ રણના અભિપ્રાયથી અથવા તદાન ણુના ક્ષય, ક્ષયાપમ ‘રૂપ’ ભાવથી એટલે કે જ્ઞાનાવરણીય કમ ના ક્ષય ક્ષયાપમ અનુસાર .(બાવસાÄ) આવશ્યક સૂત્રનું વિશેષરૂપે (વિન્દ્ર) ગુરુ ાસ અધ્યયન કર્યું હતું –જ્ઞાન પ્રાપ્ત કર્યું" હતું. (' t= i) સામાન્યરૂપે તણું શિા તે સાવ્યુ હતુ, (૪૨Ë) સત્રાના કથનપૂર્વક તેણે ફરીથી શિ'યજનાને નું અધ્યયન કરાવ્યુ હતુ.(સિયં) પ્રતિલેખનાદિ ક્રિયારૂપે તેમણે પાત પેતાના આત્મામાં ઉતાર્યું હતું, અને ત્યાર ખાદ એજ રૂપે શિષ્યને ખાળ્યુ હતું, એટલે કે પ્રતિલેખના આદિ ક્રિયાના પ્રદનથી એ પ્રકટ કર્યું હતુ કે બન્ને રામય રત્ન પાત્ર વજ્રાદિ ઉપકરણાની પ્રતિલેખના કરવી આવશ્યક છે. શ્વન એક ઈચ જેટલું ભાગ પણ પ્રતિલેખના વિનાના રહેવા જોઇએ નહીં. (નિટનિયં) આવક શાસ્ત્રને ગ્રહણ કરવાને જે શિષ્યે અક્ષમ હતા, તેમના પ્રત્યે કરુણાભાવ રાખીને તેણે તેમને વારવાર આવશ્યક સૂત્ર ગ્રહણુ કરાવવાના પ્રયત્ન કર્યા હતા. યિ બધાં નય અને યુતિ તેણે શિષ્યજનોના હૃદયસ્થાનમાં સ્થિરૂપે તેને ધારણ કરાવ્યું હતું તેથી તેનું આ શરીર જ્ઞાયક શરીર દ્રવ્યાવશ્યક છે.
દ્વારા
અનુયોગ દ્વાર સુત્રમ
૪૨