SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ કે આ સૂત્રમાં પણ સૌથી પહેલાં પાંચ જ્ઞાનાનુ` જ કથન કરવામાં આવ્યું છે. આ દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે મગળભૂત નન્દિસૂત્રનું જ પ્રથમ જ્યા ધ્યાન કરવુ જોઇએ, એવી વાત પ્રતિપાદિત થતી નથી, કારણ કે આ પ્રકારના કથન થી કાઈ ખાસ પ્રયોજનને પુષ્ટિ મળતી નથી. તથા એવી જ દલીલ કરવામાં આવી છે કે “મેં વળ” ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા પણ આ અનુયાગ દ્વારમાં અન ગપ્રવિષ્ટતા પ્રતિપાદિત થાય છે, તેથી અગત્વ વિષયક પ્રશ્ના અનુચિત જ છે, તો એ દલીલ પણ ખરાખર નથી, કારણ કે જે શિષ્ય વિસ્મરણુરશીલ અને અલ્પબુદ્ધિવાળા હાય તેમના ઉપર અનુગ્રહ કરવાને માટે જ આ બે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. તે કારણે અંગત્વ વિષયક જે પ્રશ્ન પૂછ વામાં આવેલ છે, તે બધા નિર્દોષ પ્રશ્ન જ સમજવા જોઈએ. ॥ સુ. ૬ ॥ માસ્ક બળુકો' આ સૂત્રપાઠ દ્વારા તેનું નામ આવશ્યકત્ર છે, તે નિીત થઇ જાય છે, અને ત્યાર પછીના દસ પ્રશ્ના દ્વારા એ નિણી`ત થઈ જાય છે કે આ સૂત્ર શ્રુતરૂપ છે, સ્કન્ધરૂપ છે અને છ ‘મં પુળ વટવાં પદ્ધ આવશ્યક કે અનુયોગસ્વરુપકા નિરુપણ અધ્યયનવાળું છે. હવે આ સત્રમાં કયા કયા વિષયના સમાવેશ થાય છે, તે પ્રકટ કરવા નિમિત્તે ત્રકાર કહે છે કે—તTMા બાવમય' ઇત્યાદિ— શબ્દા અહીં આવશ્યક સૂત્રના અનુયોગ પ્રસ્તુત છે, અને તે આવશ્યક શ્રુતરૂપ, સ્કંધરૂપ અને અધ્યયનરૂપ છે. તન્હા તેથી (બાવમયં નિવિનિમામિ) આવશ્યક હું નિશ્ચેષ કરીશ, (મુખ્ય વિવિÆામિ) શ્રતનેા નિક્ષેપ કરીશ, (માથળાર નિવિધિ સામિ) અને અધ્યયનાને હું નિક્ષેપ કરીશ, આ કમનના ભાવા નીચે પ્રમાણે છે-જયારે આ શાસ્ત્ર આવશ્યક આદિરૂપે નિણી ત થઈ ગયું છે, ત્યારે આ આવશ્યક આદિ શબ્દોના અર્થ ખુલાસા સદ્ભુિત સ્પષ્ટ કરવાનુ` જરૂરી ખની જાય છે. તેના અર્થનું સ્પષ્ટરૂપે વિવેચન કરવાનું કાય ત્યારે જ સરળ બની શકે કે જયારે પદોના નિક્ષેપ કરવામાં આવે. નિક્ષેપ કર્યા વિના અતુ વિંવેચન સ્પષ્ટતાપૂર્વક થઇ શકતું નથી. તેથી આ આવશ્યક આદિ પદાને હવે નિક્ષેપ કરવામાં આવે છે. નિક્ષેપને અ આવશ્યક શબ્દોના યથા સભવ નામાદિ ભેદેાનું નિરૂપણ કરવું તેનુ નામ જ નિક્ષેપ છે. ા સુ॰ ૭ ॥ ઉત્કૃષ્ટરૂપે અને જઘન્યરૂપે કેટલા નિક્ષેપ કન્ય (યરવા ચેગ્ય) હાય છે, તે પ્રકટ કરવાને માટે ત્રકાર કહે છે કે— “નત્ય ય ન નાખન્ના' ઇત્યાદિ— શબ્દાર્થ.(ન થ થ નું નાળન્ના) જીવાદિરૂપ વસ્તુમાં નિશ્ચેષ્ઠા નિક્ષેપ (ન્યાસ)ને જાણુતા હાય તેા (નિવર્સલ નિયઙેવું નિવિને) તે જીવાદરૂપ વસ્તુમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવાદિરૂપ નિક્ષેપના સમસ્ત ભેદનુ નિરૂપણ કરવુ' જોઇએ. (નત્ય વિ ય ન નાખ્ખા તથ પડમાં નિવિવે) તથા જે વસ્તુમાં –જીવાદિર્ પ પદાર્થાંમાં–સમરત નિશ્ચિાને (નક્ષમા નિક્ષેપ કરનાર ગુરુ) અનુયોગ દ્વાર સુત્રમ ૨૦
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy