________________
ઉત્ત-(ારા અનેarળfહવા વાળુપુવી ઉરવિ પsળar) સંગ્રહાયસંમત અનોપનિધિકી ક્ષેત્ર નુપૂર્વા પંચ પ્રકારની કહી છે. (તબા) તે પ્રકારો નીચે પ્રમાણે છે-(જાપચાવળા) (૧) અર્થ પદપ્રરૂપણુતા, (
માણસાચા) (૨) ભંગસમુત્કીર્તનતા, (મોવલંકળા) (8) ભગો+દર્શનતા, (મોરારે) () સમાવતાર અને (ગg) (૫) અનુગમ.
પ્રશ્ન-(સંહણ બચાવાયા ?) સંગ્રહનયમાન્ય અર્થપ૪પ્રરૂપણુતાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(વંnણ અત્યાચપલળયા) સંગ્રહનયમાન્ય અર્થપદપ્રરૂપતા આ પ્રકારની છે-(સિવાસો બાજુપુત્રી) ત્રણ પ્રદેશોમાં અવગાઢ (રહેલું) ત્રણ અણુવાળું દ્રવ્ય આનુપૂવ રૂપ છે, (વરઘોmતે આજુપુળી) ચાર પ્રદેશોમાં અવગાઢ ચાર અણુવાળું દ્રવ્ય પણુ આપવી , (જ્ઞાા નો આgપુવી) દશ પર્યન્તના પ્રદેશમાં અવગાઢ દ્રવ્ય આનુપૂર્વી છે, (સંન્નિષygવો બાપુપુ) સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ દ્રવ્ય આનુપૂર્વી છે, (અન્નવિજાપvણો જાણુપુથ્વી) અને અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ દ્રષ્ય પણ
આનપર્વ છે. (grFuોriટે બનrgyટા) એક પ્રદેશમાં અવગાઢ દ્રવ્ય અનાનવ રૂ૫ છે, (૯guોનાકે બાયg) બે પ્રદેશોમાં અવગાઢ દ્રવ્ય અવતત્યક છે. ( તં સારણ અસ્થાયgયા ) સંગ્રહનયમાન્ય અર્થપદપ્રરૂપશુતાનું આ પ્રકારનું સ્વરૂપ છે.
પ્રશ્ન-(gશાળ સંઘના અથવા નવા વો!) આ સંગ્રહનયમાન્ય અર્થપદપ્રરૂપણુતા વડે કયા પ્રજનની સિદ્ધિ થાય છે?
ઉત્તર-(સંકુલ શરથજથયાચાઉ પંહ્ય મારમુનિના કw) આ સંગ્રહનયસંમત અર્થપપ્રરૂપતા દ્વારા સંગ્રહનયમાન્ય ભંગસમન્કીત્તનતા કરવામાં આવે છે. એટલું જ તેનું પ્રયોજન છે.
પ્રશ્ન-( % સં સંnew માળિયા !) કે બા.૧૬ ! સંગ્રહનયમત તે ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(સંકરણ મંગુણિત્તાવા ાિ બાજીપુણી, અસ્થિ બાપુપુરી લિ અરદિયT) સંગ્રહનયસંમત ભંગસમુત્કીર્તનતા આ પ્રકારની છે-આનપૂર્યાં છે, અનાવી છે અને અવક્તવ્યકતવ્ય છે. (ા ગરિક બાપુપુત્રી, अणोणुपुन्वी य, एवं जहा दवाणुपुवीए संगहस्स तहा भाणियव्वं जाव से સં સંngણ મંnggક્રિરાયા) અથવા “આનુપૂર્વી છે, અનાનુપૂવી છે” ઈત્યાદિ જે પ્રકારનું કથન દ્રવ્યાનુપૂવના પ્રકરણમાં સંગ્રહનયસંમત ભંગસમહીનતા વિષયમાં કરવામાં આવ્યું છે એજ પ્રકારનું કથન આ ક્ષેત્રાનુપવમાં પણ સંગ્રહનયમાન્ય ભંગસમુત્કીર્તનતાના વિષયમાં પણ સમજવું જોઈએ આ કથન “રે સં સંngણ મં ત્તિના” આ સૂત્રપાઠ પર્યક્ત કરવું જોઈએ.
પ્રશ્ન-(gશાળ સંઘ મંnકુશિતળાવ દિં વચનં?) આ સંગ્રહનધમાન્ય ભંગસમુત્કીર્તનતાનું પ્રયોજન શું છે?
ઉત્તર-(ઉચાઇ સંઘ મંnણમુનિનાવ સંદર મંવયંસળયા ન) આ સંગ્રહનયમાન્ય ભંગસમુત્કીર્તનતા વડે સંગ્રહનયમાન્ય અંગેપનતા કરવામાં આવે છે.
પ્રશ્ન- ૪ તે હંફા મોવાળવા ?) હે ભગવન્ ! સંગ્રહનયસંમત
તે ભાગેપદર્શનતાનું સ્વરૂપ કેવું છે? અનુયોગ દ્વાર સુત્રમ
૧૭૫