SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ “ f% fમળવું” ઈત્યાદિ શબ્દાર્થ-( fઉં ળિaછે?) શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન ! કૃત્ન દ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે? ઉત્તર—(fસારવ સે વ દૃય અથવા જાવ સમવ) હયસ્કન્ધ, ગજસ્કન્ધ આદિ વૃષભરૂન્ય પર્યનના જે સચિત્ર ૪૮માં સૂત્રમાં પ્રકટ કરવામાં આવ્યા છે, એ સચિત ક જ કુસ્ન દ્રવ્યસ્ક રૂપ છે પરિપૂર્ણ સ્કનું નામ કૃત્ન સ્કન્ય છે. આ સ્કન્દમાં જીવની અપેક્ષાએ પ્રદેશની પરિપૂર્ણતા રહે છે. શંકા-સૂત્રકારે આ કૃત્રકલ્પમાં પણ અશ્વ વિગેરેના ઉદાહરણરૂપથી બતાવેલ છે, અને અચિત્ત દ્રવ્યમાં પણ તેમને જ ઉદાહરણરૂપે પ્રકટ કર્યો છે. તેમના આ કથનથી એજ વાત જાણવા મળે છે કે સચિત્ત દ્રવ્યસ્કન્ધને જ અહી નામાન્તર દ્વારા ( કનકધ રૂપ અન્ય નામ દ્વારા) પ્રકટ કરવામાં આવેલ છે. તે સચિત્ત દ્રવ્યસ્કન્ધનું અહીં ફરીથી કુસ્નદ્રવ્યસ્કન્ધને નામે વિવેચન કરવું તે યોગ્ય ગણાય નહીં. ઉત્તર– સચિત્ત દ્રવ્યસ્કધમાં અશ્વાદિ સંબંધી જીની જ તેમના શરીરથી તેમને પિતાની (સૂત્રકારની) બુદ્ધિ દ્વારા પૃથક (અલગ) કરી નાખીને વિવક્ષા થઈ છે-તેમનાં શરીરની વિવક્ષા થઈ નથી. પરંતુ આ કૃમ્નસ્કધમાં જીવ અને જીવાધિષ્ઠિત શરીરવયવ આ બને રૂપ જે સમુદાય છે. તેની વિવફા થઈ છે. આ રીતે અભિધેયના ભેદની અપેક્ષાએ સચિત્ત દ્રવ્યસ્કન્ધ અને અ: કૃરન દ્રવ્યકધમાં પર સ્પર ભેદ છે. શંકા–આ પ્રકારનો ભેદ ભલે હોય, છતાં પણ હયરકધમાં કૃનતા ઘટિત થતી થી, કારણ કે હયસ્ક ધ (અશ્વધ) કરતાં ગજસ્ક ઘણે મેટો હોય છે. ઉત્તર- એવું કથન એગ્ય નથી, કારણ કે હયાદિસ્કન્ધામાં અસંખ્યાત જીવ પ્રદેશે અને તે છવ વડે ધષ્ઠિત શરીરવય બને રૂપ સમુદાય વિવક્ષિત છે. એક જીવમાં અસંખ્યાત પ્રદેશ હોય છે. આ પ્રકારે અસંખ્યાત પ્રદેશીરૂપે જીવની સર્વત્ર તુલ્યતા (સમાનતા) છે. તેથી ગાદિ કમાં અશ્વાદિ કા કરતાં અધિકતા સિદ્ધ થતી નથી. તેણે તે શિસ્ત્ર છે) આ પ્રકારનું કન્વનું સ્વરૂપ છે. ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રદ્વારા તઢયતિકિત દ્રવ્યસ્કધના ભેદનું બીજી રીતે કથન કર્યું છે. તેમાંથી જે કૃનસ્કન્ધ છે તેમાં તે તે જીવ અને તે તે (હય, ગજાદિ) છવાધિષ્ઠિત શરીરવયવ રૂપ સમુદાય વિવક્ષિત થયે છે. આવી રીતે હયકન્ય અને ગજાદિ ધ પિતાપિતાને રૂપે પરિપૂર્ણ છે. તેથી તે સ્કન્ધને કૃત્નસક કહેવામાં આવેલ છે. આત્માને શાસ્ત્રકારોએ અસંખ્યાત પ્રદેશી કહ્યો છે. તે પ્રદેશ ભલે હયસ્કન્ધ હોય અથવા ભલે ગજક-ધ હેય બધામાં પૂર્ણ રહે છે એજ તેમની પિતાપિતાના સ્કર્ષમાં પૂર્ણતા છે. સચિત્તદ્રવ્યકધમાં તે તે (અશ્વ, ગજ આદિ પ્રત્યેક) જીવાધિષ્ઠિ શરીર વિવક્ષિત થયું નથી, ત્યાં તે કેવળ તે તે શરીરમાં રહેલા જીવની જ વિવિક્ષા થઈ છે. આ પ્રકારનું કૃત્નસ્કન્ધ અને સચિત્ત દ્રવ્યસ્ક ધ વચ્ચેનું અંતર (તકાવતો સમજવું કે સુ. પર છે અનુયોગ દ્વારા સુત્રમ ૮૦
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy