________________
જ્ઞાનાવરણુ કમ પાંચ પ્રકારનાં છે
(૧) મતિજ્ઞાનાવરણુ, (૨) શ્રુતજ્ઞાનાવરણુ (૩) અવધિજ્ઞાનાવરણુ, (૪) મન:પર્યવજ્ઞાનાવરણુ અને (૫) કેવળજ્ઞાનાવરણુ,
જીવ જ્યારે અહંત જિન કેવલી બને છે, ત્યારે તેના સમસ્ત જ્ઞાનાવરણુ કર્મોના નાશ થઇ જાય છે, તેથી તે (વીન આમિળિયોચિ નાળાયરને) ક્ષીણ આભિનિબેાધિક જ્ઞાનાવરણવાળે, (ઘોળ સુયળાળાવરને) ક્ષીણુ શ્રુતજ્ઞાનાવર કમ વાળા, (લીન શ્રોયિળ નાને) ક્ષીણ અત્રધિજ્ઞાનાવરણ ક`વાળા, (સ્ત્રીન માનવનાનાવરણે) ક્ષીણુ મનઃવજ્ઞાનાવરણુ કમવાળા અને (ચીન દેવજી. જળાવરને) ક્ષીણુ કેવલજ્ઞ નાવરણ કર્યાંવાળા થઈ જાય છે તે કારણે સમસ્ત જ્ઞાનાવરણીય કર્મોના ક્ષય થઈ જવાને કારણે તેના આ પાંચ નામેા નિષ્પન થાય છે. (૧) ક્ષીણાભિનિષેધિકજ્ઞાનાવરણ. (૨) ક્ષીણુશ્રુતજ્ઞાનાવરણુ, (૩) ીણાવધિજ્ઞાનાવરણુ, (૪) ક્ષીણુ મન પવજ્ઞાનાવરણુ અને (૫) ક્ષીજી કેવલજ્ઞા નાવરણ એજ પ્રમાણે (અળાવળે, નિાવળે, સ્ત્રીના રળ, નાનાયનિ SHવિમુ) જયારે સમસ્ત આવરણ કર્મીના નાશ થઇ જાય છે ત્યારે તે આત્મા નિમળ આકાશમાં રહેલા પૂર્ણચન્દ્રના સમાન વિમલ પ્રકાશવાળા બની જાય છે. આ રીતે અવિદ્યમાન આવરણવાળા હોવાને લીધે તેનું “ અનાવરણુ ” નામ નિષ્પન્ન થાય છે આ ‘ અનાવરણુ’ નામ રૂપ તેની અવસ્થા આવરણના ક્ષયથી ઉત્પન્ન થયેલી હાવાને કારણે ક્ષાયિક ભાવરૂપ ગણાય છે.
ભવિષ્યમાં કેઇ પણ પ્રકારનું આવરણુ કમ તે આત્માને લાગવાનુ નથી, તેથી તે આત્મા નિરાવણુ અવસ્થા સપન્ન બની જાય છે. તેથી તેનુ ‘ નિરાવરણુ’ નામ નિષ્પન્ન થઇ જાય છે એજ પ્રમાણે તે આત્મા નિઃસત્તાભૂત આવરણવાળા (આવરણના અસ્તિત્વ વિનાને) ખની જવાને કારણે ક્ષીણ મલાવરણવાળા ઉત્કૃષ્ટ મણિની જેમ “ શ્રીાવરણ ” આ નામવાળા બની જાય છે આ પ્રકારે વિવિધ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મોંમાંથી વિપ્રમુક્ત થયેલા તે માત્માને પૂર્વોક્ત સમસ્ત નામા જ્ઞાનાવરણીય ક્રમના ક્ષયની અપેક્ષાએ કહેવામાં આવ્યાં છે જો કે શબ્દનયની અપેક્ષાએ તે નામેા વચ્ચે કાઇ પણ ભેદ ન હાવાને કારણે આ શબ્દને પર્યાયવાચી શબ્દો જ ગણી શકાય છે, પરંન્તુ સમભિરૂદ્ધ નયની અપેક્ષાએ તેમના વાગ્યામાં ભિન્નતા હોવાના કારણે તેમની વચ્ચે ભેદ (અંતર-તફાવત) છે, એમ સમજવું જોઇએ,
હવે સૂત્રકાર દર્શનાવરણીય કમ'ના ક્ષયની અપેક્ષાએ જેનામા નિષ્પન્ન થાય છે તેમનું કથન કરે છે–(વહચી) આત્મા પરથી જ્યારે દનાવરણીય ક્રમાં સથા નિર્મૂળ થઈ જાય છે ત્યારે તે આત્મા, ક્ષીણાવરણવાળા દર્શન વધુ સામાન્ય રૂપે સમસ્ત જ્ઞેય પદાર્થાને દેખી શકે છે, તેથી તેને ‘ કૅવલદી', કહેવામાં આવે છે. (લબ્ધવંશી) ક્ષીણદશનાવરણવાળા થઇ જવાને કારણે તે આત્મા સમસ્ત પદાર્થોના દ્રષ્ટા ખની જાય છે, તેથી તેને “ સદશી' 7 કહે. વામાં આવે છે. (હ્રીળનિર્, સ્વીનિા નિષે, પીળચઢે, સ્વીળચટ્ટા યછે, પીળ
गिद्धी, खीण चक्खुदंसणावरणे, खीण अचक्खुदंसणावरणे, खीण ओहिदंसणावरणे, ટ્વીન વાળા ને, બાવળે નિાવરણે, સ્ત્રીળાવળે) તે આત્માના નિદ્રાવરણીય ક્રમના નાશ થઈ જવાને લીધે તે ‘ ક્ષીણનિદ્ર' કહેવાય છે, તેના નિદ્રાનિદ્રા દર્શનાવરણીય ક્રમ નિમૂળ થઈ જવાથી તે ‘ક્ષીણનિદ્રાનિદ્ર ’ કહેવાય છે. તેના પ્રચલા દશનાવરણીય કમ' નષ્ટ થઈ જવાથી તેને ‘ક્ષીણ
અનુયોગ દ્વાર સુત્રમ
૨૩૮