________________
ગ૬ વાણિ ” ઈત્યાદિ– શબ્દાર્થ–પ્રશ્ન-(૧૬ કરિયલ્સ અનુગોનો) જે ઉકાલિકશ્રતને અનુગ થાય છે, તો (fÉ બાવલા ગુણોનો) શું આવશ્યક અનુગ થાય છે કે (કાવાસા સાવરિત્તાસ ગળુ ?) આવશ્યકથી ભિન્ન હોય એવાં શ્રતને અનુગ થાય છે.
ઉત્તર–શા સાત વ ગુગોળો) આવાયકનો પણ અનુગ થાય છે, અને (કagવરિષ્ણ વિગgોળો) જે આવશ્યકથી ભિન્ન છે તેમને પણ અનુયોગ થાય છે. ( પુખ પદૃવ વહુ આવાસણ જુઓ) આ શાસ્ત્રમાં આ મારંભની અપેક્ષાએ આવશ્યક અનુગ કહ્યો છે.
ભાવાર્થ_શિષ્ય અહીં એ પ્રશ્ન પૂછે છે કે “હે ભગવન! જે ઉત્કાલિક શ્રતને અનુગ થાય છે, તે કયા ઉત્કાલિક શ્રતને અનુયોગ થાય છે શું આવશ્યક અનુયોગ થાય છે કે આવશ્યક સિવાયના જે ઉત્કાલિક કુત છે તેમને અગ થાય છે
આ પ્રશ્નનો ઉત્તર આપતાં આચાર્ય કહે છે કે “આ બન્નેને અનુગ છે ?”
અહીં ઉદેશ, સમદ શ અને અજ્ઞાનું કથન કરીને સૂત્રકારે આવશ્યકમાં કેવળ અનુગનું જ જે કથન કર્યું છે તે અનુગના પ્રાપ્ત અવસરની અપેક્ષાએ કર્યું છે. આ આવશ્યક સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ પ્રાતઃ અને સાયંકાળ, એ બને સમયે કરવા યોગ્ય કહેલ છે. સામાયિક આદિના ભેદથી આ આવશ્યક પ્રકારને કહ્યો છે. આ વિષયને અનુલક્ષીને છ અધ્યયનવાળું એક સ્વતંત્ર સૂત્ર રચવામાં આવ્યું છે. તે સૂત્રનું નામ “આવશ્યક સૂત્ર” છે. તે સકલ સામાચારીનું મૂળ કારણ છે. અનુગના વિષયમાં આ પ્રમાણે વકતવ્યતા છે,
નિવણેટ્ટ” ઈત્યાદિ-નામ, સ્થાપના આદિરૂપે અનુગનું કથન થવું તેનું નામ અનુગને નિક્ષેપ છે. અનુગના પર્યાયવાચી શબ્દનું કથન કરવું-જેમ કે
અનુગ, નિયોગ, ભાષા, વિભાષા વાતિક, આ બધા પદ અનુગના પર્યાયવાચક શબ્દો છે. નિરૂકિતપૂર્વક અનુયોગનો અર્થ કહે તેનું નામ “અનુગ નિરુકિત ધર્વક અનુયોગને અર્થ કહે તેનું નામ “અનુયેગની નિરૂકિત” છે. તેમાં તીર્થંકર દ્વારા પ્રરૂપિત અર્થને ગણધરેત શબ્દસમૂહરૂપ સૂત્રની સાથે અનુકૂળ અથવા નિયત સંબંધ પ્રકટ કરવાનો હોય છે. ૨ ત્રાર્થ કહેવાની પદ્ધતિનું નામ વિધિ છે. તેમાં ગુરૂએ સૌથી પહેલાં તે શિષ્યને સૂત્રનો અર્થ શિખવા જોઈએ, એવું વિધાન છે. ત્યારબાદ શિખવવામાં આવેલા તે અર્થને નિયુકિતથી મિશ્રિત કરીને શિષ્યને શિખવો જોઈએ. એટલે કે નિશ્ચયયુકત પદાર્થોના જ વીતરાગ દ્વારા પ્રરૂપિત જે પદા
ના પદોના અર્થોના ગુરુની મદદથી શિવે નિશ્ચય કરી લીધું હોય એવાં જ પદાર્થોને) યુકિત પ્રદાનપૂર્વક જે કંઈ બીજો અર્થ થતો હોય તે પણ શિષ્યને કહે જોઈએ, ત્યારબાદ પ્રસંગ અને અનુપ્રસંગને અનુલક્ષીને તેના બીજા જે જે અર્થ થતાં હોય તે સઘળાં અર્થ પણ પ્રકટ કરવા જોઇએ. આ બધી બાબતેને અનુગમાં
અનુયોગ દ્વાર સુત્રમ
૧૪