________________
પહેલાં એક સખ્યા રાખવામાં આવે છે, ત્યારમાદ ઉત્તરાઉત્તર એક એકની વૃદ્ધિ થતી જાય છે. આ પ્રકારની વૃદ્ધિ અહી' ૧૫ સખ્યા સુધી કરાય છે. ત્યાર બાદ તેમાં પરસ્પરને ગુણાકાર આવે છે. જે ગુણુનફળ આવે તેમાંથી આદિને એક અને અન્તના એક એમ બે ભ ́ગ બાદ કરવામાં આવે છે. કેમકે-આદિના ભંગ આનુપૂર્વી માં આવી જાય છે, અને 'તનેા ભંગ પધ્ધાનુપૂર્વીમાં આવી જાય છે. તેથી અનાનુપૂર્વી માં ચ્યાદિ અને અતના એમ એ ભગા છોડવાનું કહ્યું છે. (સે જં જ્ઞળાજીપુથ્વી) આ પ્રકારે ઉર્ધ્વલેાક સ'ખ'ધી અનાનુપૂર્વી' ખની જાય છે. (વા) અથવા (બોળિદિયા. ક્ષેત્તાનુવુવી તિવિા વળજ્જા) ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વી' ત્રણ પ્રકારની કહી છે. (ઇંજ્ઞા) તે પ્રકારા નીચે પ્રમાણે છે–(પુજ્વાળુપુથ્વી, વાળુપુથ્વી, અનાજીપુશ્રી) (૧) પૂર્વાનુપૂર્વી, (૨) પદ્માનુપૂર્વી' અને (૩) અનાનુપૂર્વી,
પ્રશ્ન-(સે િ ત પુજ્વાળુપુથ્વી) હે ભગવન્ ! પૂર્વાનુપૂર્વી'નું સ્વરૂપ કેવુ` છે? ઉત્તર–(પુનાળુપુથ્વી) પૂર્વાનુપૂર્વી આ પ્રકારની છે. (વસોમાટે, કુવ્વ मोगाढे, दुपपचोगादे, संखिज्जए एयोगादे जाव असंखिज्जपपयोगाढे) પ્રદેશાવગાઢ, એ પ્રદેશાવગાઢ, દસ પર્યંતના પ્રદેશારગાઢ, સખ્યાત પ્રદેશાવાઢ અને અસખ્યાત પ્રદેશાવગાઢ (લે તં પુન્ત્રાળુપુથ્વી) આ ક્રમની જે ક્ષેત્રાનુપૂર્વી છે તેને પૂર્વાનુપૂર્વી કહે છે.
પ્રશ્ન-(સે િત વજ્જાનુવુવી?) હે ભગવન્! પશ્ચ નુપૂર્વી કેવી હોય છે. ઉત્તર-(પદ્ધાળુપુથ્વી) પશ્ચાનુપૂર્વી આ પ્રકારની હાય છે-(અસંવિXસોમાટે, સંવિજ્ઞÇોચાઢેલાવાસોશઢે) અસખ્યાત પ્રદેશાવગાઢ, સખ્યાત પ્રદેશાવગાઢ અને એજ પ્રકારના ઉલ્ટા ક્રમમાં એકપ્રદેશાવગાઢ ન્તતા પદોને ઉપન્યાસ કરવેા (લે તેં પચ્છાનુપુથ્વી) તેનુ'નામ પશ્ચાતુપૂવી' છે.
-
પ્રશ્ન-(લે િતં બળાળુપુથ્વી) અનાનુપૂર્વી' આ પ્રકારની હૈાય છે (વાર્ एगाइयाए एगुत्तरियाए असंखिज्जगच्छनयाए सेढीए अन्नमन्नन्भाखोदरूवूणो) આ પદ્માના અર્થ પહેલાં આપવામાં આવ્યા છે. એટલે કે અહીં જે શ્રેણી સ્થાપિત કરવામાં આવશે તે એકથી શરૂ કરીને એક એકની વૃદ્ધિ કરતાં કરતાં અસ્રખ્યાત પર્યંતની થઈ જશે ત્યાર બાદ તે સૌના પરસ્પરની સાથે ગુણાકાર કરવાથી જે અસખ્યાત ભંગરૂપ મહારાશિ ઉત્પન્ન થશ તેમાંથી આદિના એક ભંગ અને અન્તના એક ભગ એમ એ ભંગ કમી કરવામાં આવશે (સે િતં અનાજુપુત્રી) આ પ્રકારે ક્ષેત્રસંબધી અનાનુપૂર્વી બને છે. (સે તં ઓવનિફિયા હેત્તાનુપુત્રી) આ પ્રકાનું ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ છે. (સે તે લત્તાળુપુત્રી) ઔપનિધિડી ક્ષેત્રનુપૂર્વીÖનું કથન સમાપ્ત થવાથી ક્ષેત્રાનુપૂર્વીના સ્વરૂપનું નિરૂપણુ અહી' પૂરૂ' થાય છે. સૂ૦૧૨ા
હવે સૂત્રકાર પૂર્વાષ્ટિ ક્રમપ્રાપ્ત કાલાનુપૂર્વીનું કથન કરે છે— ‹ àર્જિત ' ઇત્યાદિ——
શબ્દાર્થ-આ સૂત્રની શ્રૃાખ્યા સ્પષ્ટ છે. પ્રસૂ૦૧૨૪ા
અનુયોગ દ્વાર સુત્રમ
૧૮૩