________________
અનીપનિધિ કીકાલાનુપુર્વીકા નિરુપણ છે.” આ કથન પર્યન્તનું ક્ષેત્રાનુપૂવના પ્રકરણમાંનું સમરત કથન અહી ગ્રહણ કરવું જોઈએ તેની સમાપ્તિ થતાં જ નિગમવ્યવહાર નયસંમત અનૌપનિધિકી કાલાનુપૂવીનું આ પ્રકરણ સમાપ્ત થઈ રહ્યું છે, એ વાતને સૂચિત કરવાને માટે સૂત્રકાર આ પ્રમાણે કહે છે- લે તે જોમવાદળ જળોવનિ દિયા જાજીવુળી) “ને.વ્યવહાર નથસંમત અને નિષિકી કલાનુપૂવીનું ઉપર બતાવ્યા પ્રમાણેનું સ્વરૂપ છે.” સૂ૦૧૩૪
હવે સૂત્રકાર સંગ્રહનયના મંતવ્ય અનુસાર અને પનિષિકી કાલાન: વિનું કથન કરે છે-“રે ઇં સંગર” ઇત્યાદિ
શબ્દાર્થ-( f૬ anણ મનોળિહવા જાયાળુપુરી ) હે ભગવન! અંગ્રહનયમાન્ય અનપેનિધિક કાલાનુ વીંનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(વંધાણ જળોતિયા નાજુકવી ) સંગ્રહાયસંમત અનૌપનિધિકી કાલાનુપૂર્વે પાંચ પ્રકારની કહી છે. “ના” તે પાંચ પ્રકારો નીચે પ્રમાણે છે-(ભદ્રવથvહવળવા મંજસમુદિત્તળયા, મંગોવાળયા, મોરારે, બgn) (૧) અર્થેપદ પ્રરૂપણુતા, (૨) મંગસમુત્કીર્તનતા, (૩) ભંગા૫દર્શનતા, (૪) સમાવતાર અને (૫) અનુગમ આ સૂત્રની વ્યાખ્યા પહેલાં કહ્યા પ્રમાણે સમજવી સૂ૦૧૩૫
“જિં સં સંgs” ઈત્યાદિ
શબ્દાર્થ (શે તે સંપાદર ગટ્ટાવાયા ?) હે ભગવન્! સંગ્રનયસંમત અર્થપદ પ્રરૂપણુતાનું સ્વરૂપ કેવું છે?
उत्तर-(एयाइं पंच वि दाराइं जहा खेत्ताणुपुवीए संगहस्त तहा कालाणुपु. મીણ વિ માળિયદાન) સંગ્રહનયસંમત ક્ષેત્રાનુપૂર્વમાં આ પાંચે દ્વારે
અર્યપદરૂપણ આદિકા નિરુપણ જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન સંગ્રડનયસંમત આ કાલાનુપૂર્વીના પાચે દ્વારેના વિષયમાં પણ સમજી લેવું. (નવરં દિ અમિઢાવો ગાય તે અણુમે) પરંતુ ક્ષેત્રાનુપૂર્વના કથન કરતાં આ કથનમાં નીચે પ્રમાણે વિશિષ્ટતા રહેલી છે-ક્ષેત્રાનુપૂર્વના પ્રકરણમાં “ ત્રિપ્રદેશાવગાઢ આપવી, ચલપ્રદેશાવગાઢ આનુપૂર્વી, '( આ પ્રકારે ભગેનું કથન કરવામાં આવ્યું છે, ત્યારે સંગ્રહનયસંમત કાલાવમાં “મિટ્ટિા બાજુપુળી, જવાના કાલુપુત્રી, ” ઈત્યાદિ પ્રકારે અંગેનું કથન કરવું જોઈએ ક્ષેત્રાનુપૂર્વાના પ્રકરણગત પાઠનું કથન, “હે તં બgોને ” “ આ પ્રકારનું અનગમનું સ્વરૂપ છે. આ સૂત્રપાઠ પર્યન્ત કરવું જોઈએ. ( તં સંnહાણ બોખિરિયા ગજાપુપુરથી) આ પ્રકારનું સંગ્રહનયસંમત અનોપનિષિી કાલાનુકૂવીનું સ્વરૂપ છે.
અનુયોગ દ્વાર સુત્રમ
૨૦૧