SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ જેમકે કાઠ કર્મ આદિમાં આવશ્યકશાસ્ત્રની તદાકારરૂપ અથવા અતદાકારરૂપ કરેલી સ્થાપના યાવસ્કથિત હોય છે–રવાશ્રયભૂત દ્રવ્યનું જ્યાં સુધી અસ્તિત્વ રહે ત્યાં સુધી જ તે સ્થાપનાનું અસ્તિત્વ રહે છે, તથા અક્ષ (પાશા) આદિમાં કરેલી અતદાકાર સ્થાપના બહુ જ ઓછા કાળ સુધી રહે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે—કેઈ સ્થાપનના સ્વાશ્રયભૂત દ્રવ્યનું અસ્તિત્વ રહેવા છતાં પણ વચ્ચેથી જ ગમે ત્યારે સમાપ્ત થઈ જતી હોય છે, ત્યારે કોઈ સ્થાપના એવી હોય છે કે જે પિતાના આયભૂત દ્રવ્યનું અસ્તિત્વ જ્યાં સુધી રહે ત્યાં મોજૂદ રહે છે. આ પ્રમાણે નામ અને સ્થાપના નિક્ષેપમાં ભાવશૂન્યતાની અપેક્ષાએ આધારની સમાનતા હોવા છતાં પણ પિતાપિતાના અવરથાનકાળની અપેક્ષાએ જ ભેદ રહેશે છે, એવું ભગવાને કહ્યું છે. જે કે ગોવાળપુત્ર આદિનું અસ્તિત્વ રહેવા છતાં પણ કોઈ કોઈ વાર તેમના નામાં પરિવર્તન થયા કરતું હોય છે, એવું પણ જોવામાં આવે છે ખરૂં. આ દષ્ટિએ વિચારવામાં આવે તે એવી પરિસ્થિતિમાં તે નામમાં યાવસ્કથિકતા રહેતી નથી, પરંતુ આવું ભાગ્યે જ બને છે. અનેક વસ્તુઓ અથવા પદાર્થોમાં તે નામની યાવકથિકતા જ જોવા મળે છે-ઇત્વરિકતા (અલ્પ સ્થાયિત્વ) દેખાતી નથી. નામની અપેક્ષાએ ઈવરિકતા તે કેવળ વિરલતા રૂપે જ કેઈ કઈ વસ્તુમાં લેવામાં આવે છે. આ રીતે નામની ઈવરિકતા અલ્પ સ્થલ૦થાપી હોવાથી ભગવાને અહીં તેની વિવક્ષા કરી નથી. જે નામમાં અ૫કાલિકતા રૂપ આ ઈત્વરિતાને સ્વીકારવામાં આવે તો ઉસૂત્રપ્રેરૂ ણને દેષ લાગે છે એટલે કે એ પ્રકારની પ્રરૂપણ કરવી એ સુત્ર વિરૂદ્ધની સિદ્ધાતેથી વિરુદ્ધની પ્રરૂપણ કરી ગણાય, એમ સમજવું. અહીં કે એવી દલીલ કરે કે આ પ્રક ના કાળભેદની અપેક્ષાએ નામનિશ્ચય અને સ્થાપનાનક્ષેપ વચ્ચે જે ભેદ પ્રકટ કરવામાં આવ્યું છે, તે તે ઉપલક્ષણ માત્ર જ છે. કારણ કે આ સિવાય બીજી અનેક રીતે પણ તે બન્ને વચ્ચે ભેદ સંભવી શકે છે. તે આ પ્રકારનું તેનું જે ધન છે તેને ઉત્સુત્ર પ્રરૂવણ રૂપ જ ગણી શકાય, કારણ કે તે પ્રકારની માન્યતા આગાની વિરૂદ્ધ જાય છે. જેમ નામનિક્ષેપમાં કઈ કઈ પ્રસંગે રિકતા (૨.૯૫કાલિનત)ને સંભવ હોવા છતાં પણ ભગવાને ઉત્સુત્ર પ્રરૂપણાના ભયથી તેને ઉલ્લેખ કર્યો નથી-વાં ને માત્ર યાવથિકના જ પ્રદર્શિત કરવામાં આવી છે અને એ જ કા હો ઇત્વ કલાનો ઉપલકણરૂપે સ્વીકાર કરવામાં આવ્યો નથી, એજ પ્રમાણે સ્થપનામાં પણ કાળ સિવાયની કેઈ પણ બાબતને ભેદ કારણરૂપે સ્વીકારવામાં આવે તે બે પ્રકારની પ્રરૂપણમાં પણ ઉત્સવપ્રપણાને જ પ્રસંગ પ્રાપ્ત થશે, કારણ કે સ્થાપના નિક્ષેપમાં કાળકૃત ભેદ સિવાયન કેઈ પણ ભેદ ભગવાને કહ્યો નથી. અનુયોગ દ્વાર સુત્રમ ૨૮
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy