SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગમાં હોય છે ? ( સંવિનેણુ માનેલુ હોના) કે સંખ્યાત ભાગોમાં હોય છે? (માનેહોન્ના) કે અસખ્યાત ભાગમાં હોય છે ? ઉત્તર-(7ો સંક્ષિકન માને રોકના, કાલે માને હોરા) સંખ્યાતમાં ભાગમાં નથી, પણ અંસખ્યાતમાં ભાગમાં છે, (નો લવેનેજુ માગુ હોના, નો શimg માળહોના) સંખ્યાત ભાગોમાં પણ નથી અને અસખ્યાત ભાગોમાં પણ નથી. ( પર્વ અવરદવનવાન વિ માળિયબા') અવક્તવ્યક દ્રવ્યના વિષયમાં પણ અનાનુપૂર્વી દ્રવ્યોના જેવું જ કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. ભાવાર્થ-ત્રણથી લઈને અનંત પરમાણુવાળા જેટલા કધો છે, તેમને આનુપૂર્વી દ્રવ્ય કહે છે જે અનંત એક એક સ્વતંત્ર પરમાણુ છે તેમને અનાનવી દ્રવ્ય કહે છે. બે પરમાણુવાળા જે અનંત કંધે છે તેમને અનાનુપૂવી અને અવક્તવ્યક દ્રવ્ય કહે છે આ સૂત્રમાં પ્રશ્નકર્તા એ પ્રશ્ન પૂછે છે કે આનુપૂર્વી દ્રવ્ય, અનાનુપૂર્વી દ્રવ્ય અને અવક્ત યક દ્રવ્ય કરતાં અધિક પ્રમાણમાં છે કે અહ૫પ્રમાણમાં છે? ત્યારે તેના ઉત્તર રૂપે સિદ્ધાંતકારોએ કહ્યું છે કે આનુવ દ્રવ્ય, અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્ય કરતાં અધિક પ્રમાણુમાં છે. વળી પ્રશ્નકર્તા એવો પ્રશ્ન કરે છે કે જો તે આનુપૂર્વી દ્રવ્ય બાકીના દ્રવ્ય કરતાં અધિક છે, તો કેટલામાં ભાગ જેટલું અધિક છે? શું સંખ્યાતમાં ભાગ જેટલું અધિક છે ? કે સંખ્યાત ભાગ જેટલું અધિક છે? અસંખ્યાત ભાગો જેટલું અધિક છે? ત્યારે સૂત્રકારે તેને એ ઉત્તર આપે છે કે આનુ દ્રવ્ય બાકીના દ્રવ્યના અસખ્યાત ભાગો પ્રમાણુ જ અધિક છે, સંખ્યાતમાં ભાગ પ્રમાણુ અધિક નથી, કારણ કે તે આનુપૂર્વી દ્રવ્યો, અનાનુપૂવી દ્રવ્ય અને અવMવ્યક દ્રવ્ય કરતાં ન્યૂન પ્રમાણમાં હતાં નથી–પણ અધિક પ્રમાણમાં જ હોય છે તે આનુપૂર્વી દ્રવ્યમાં આ અધિકતા બાકીના કોના સંપાતમાં લાગપ્રમાણ પણ કહી નથી, અખાતમાં ભાગ પ્રમાણ પણ કહી નથી, સંખ્યાત ભાગે પ્રમાણુ પણ કહી નથી, પરંતુ અસંખ્યાત ભાગો પ્રમાણ જ કહી છે એટલે કે સમસ્ત આનુપૂર દ્રવ્ય અને અનકત ક ક કરતાં અસંખ્યાત ગણું વધારે છે. ધારો કે આ ત્રણે બે મળીને ૧૦૦નું પ્રમાણુ થાય છે, તેમાંથી ૮૦ ભાગ પ્રમાણુ આનુપૂર્વી દ્રવ્યો હોય અને ૧૦-૧૦ ભાગ પ્રમાણ અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્ય હોય તે બાકીના દ્રવ્યો ૨૦ ભાગપ્રમાણુ હોવાથી તેમના કરતાં અનુપૂર્વી કબ ચાર ગણું હેવાથી તેમાં અસંખ્યાતગણ અધિકતા ગણી શકાય નહીં પરંતુ સૂત્રકારે તેમાં અ ભ્રખ્યાતગણી અધિકતા કહી છે તેથી આ પ્રકારનું કથન કરવામાં અસંખ્યાત ગણી અધિકતા નહીં આવી શકવાને કારણે હીનતા આવી જાય છે. કારણ કે આનુપૂર્વા દ્રવ્યોને બાકીના બે કરતાં સંખ્યામાં ભાગપ્રમાણ પણ કહ્યા નથી, અસંખ્યાતમાં ભાગપ્રમાણ પણ કહ્યા નથી, સંખ્યાત ભાગો પ્રમાણુ (સંખ્યાત ગણ) પણ કહ્યાં નથી, પણ અસંખ્યાત ભાગો પ્રમાણ (અસંખ્યાત ગણાં જ) કહ્યાં છે. શંકા-જે બાકીનાં દ્રવ્યો કરતાં સમસ્ત આનુવ દ્રવ્યને અલ્પ માનવામાં આવે તે તેમાં શી હરકત છે? અનુયોગ દ્વાર સુત્રમ ૧૩૦
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy