SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્ર, વસ્ત્રદ્વીપ, વસ્ત્રસમુદ્ર, આદિ શુભનામવાળા અસંખ્યાત દ્વીપો અને સમુદ્રો આવે છે છેવટે લવણદ્વીપ અને લવણસમુદ્ર આવે છે. પ્રશ્ન-મૂળમાં અસંખ્યાત સમુદ્રોને પાર કરિને આગળ વધતાં છેવટે વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર આવે છે, એવું કહેવામાં આવ્યું છે તેમાંથી કેટલાક દ્વીપ અને સમુદ્રોનાં નામ આપે આ સૂત્રમાં પ્રગટ કર્યા છે. પરતું ત્યાર પછીના સ્વયંભૂરમણદ્વીપ પયંતમાં જે દ્વીપસમુદ્રો છે તેમનાં નામો આપે અહીં પ્રગટ કર્યા નથી તેમના નામે જણાવવા કૃપા કરશે ? ઉત્તર-લેકમાં પાર્થોનાં શંખ, વજ, કલશ, સ્વસ્તિક, શ્રીવત્સ આદિ જેટલાં શમ નામ છે, એ સઘળાં નામોથી ઉપલક્ષિત (ઓળખાતાં) તે અન્તરોલમાં રહેલા દ્વીપ અને સમુદ્રો છે. કહ્યું પણ છેકે-“વણકુટાળે” ઇત્યાદિ આ સૂત્રપાઠ દ્વારા એ વાત પ્રગટ કરવામાં આવી છે કે લોકમાં જેટલા શુભ નામ છે, જેટલાં શુભ રૂપ છે, જેટલા શુભ ગધે છે, જેટલાં શુભ પર્શ છે, તેમનાં વડે આ દ્વીપસમુદ્રો ઉપલક્ષિત છે. તેઓ અસંખ્યાત હોવાને કારણે. પ્રત્યેકનાં નામ અહીં આપી શકાય એમ નથી દીપસમો કેટલાં છે ? આ પ્રશ્નનો ઉત્તર નીચેની ગાથા દ્વારા આપવામાં આવ્યો છે૮દ્ધાર કાળ” ઈત્યાદિ- આ ગાથાને ભાવાર્થ એ છે કે “ અઢી ઉદ્ધાર સાગરાના જેટલા સમય થાય છે એટલા એક બીજથી બમણાં બમણાં વિસ્તારવાળા દ્વીપ અને સમુદ્રો છે.” આ પ્રકારે જંબુદ્વીપથી શરૂ કરીને સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર પર્વતના દ્વીપ અને સમુદ્રોને ઉપન્યાસ કરવો તેનું નામ તિર્થક સંબંધી પૂર્વાનુમૂવી છે. ઉપર્યુક્ત દ્વીપસમુદ્રોને ઊલટા કમમાં એટલે કે સ્વયંભૂરમણ સમુદ્રથી લઈને જબૂદ્વીપ પર્યન્તના પદેને ઉપન્યાસ કરવો તેનું નામ પશ્ચાનુપૂવી છે. અને એજ અસંખ્યાત પદેનું સ્થાપન કરીને તેમને પરસ્પરની સાથે ગુણાકાર કરો અને એ રીતે જે ગુણનરાશિ (ગુણાકાર) પ્રાપ્ત થાય તેમાંથી આદિ અને અન્તના બે ભેગેને કાઢી નાખવા આ પ્રમાણે કરવાથી જે શિખ્યાત ભાગે થાય છે તેમને અનાવી રૂપ સમજવા. સૂ૫૨૨ા. ઉર્ધ્વલોક ક્ષેત્રાનુપુર્વીકા નિરુપણ હવે સૂત્રકાર ઉદ્ઘલેક ક્ષેત્રાનુપૂર્વીનું નિરૂપણ કરે છે– “ર્ફોયરાજુપુત્રી” ઈત્યાદિ– શબ્દાર્થ-(3ãરોવત્તાલુપુરથી તિથિ વાળા) ઉલેક ક્ષેત્રાનુપૂર્વ ત્રણ પ્રકારની કહી છે. (તંજ્ઞા) તે ત્રણ પ્રકારો નીચે પ્રમાણે છે- aggશી, ઉછાળુપુરથી, જળાજુપુત્રી) (૧) પૂર્વાપવી (૨) પશ્ચાનુપૂવી અને (૩) અનાનુપવી. પ્રશ્ન-( ૬ i gવાળુપુથી?) હે ભગવન્! પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું હોય છે? ઉત્તર-ઉdલે ક સંબંધી પૂર્વાનનું સ્વરૂપ આ પ્રકારનું છે ( મે), (૧) સૌધર્મ ળેિ, બંકુના મજે, વંકો૫, , , તારાઓ, અનુયોગ દ્વાર સુત્રમ ૧૮૧
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy