________________
दीपिका-नियुक्ति टीका अ६ सू.३ संपरायक्रियायाः आस्रवनिरूपणम् ... २३. ‘सर्वेषां समारिणां समानफलारम्भहेतुर्भवति ? उनाहो-अन्यस्या-ऽन्यादृशः अन्यस्या इन्यावा? इत्याकाङ्क्षायां कश्चिद्विशेष प्रतिपादयितुमाह-'सकसायरस जोगो संपरायकिरियाए-' इति । सकपायस्य-कपायैः क्रोधमान-माया-लोभैः सह वर्तते इति सकपायः, कपा-कर्म, तस्या-ऽऽयो लाभः प्राप्तिः-कायः क्रोधमान ।। माया लोभः कर्महेतुः भवहेतुर्वा भवति, तै कपाय:-क्रोधादिभिः सहितस्य सकपायस्या-ऽऽत्यनो मिथ्यादृष्टेः कायादियोगरूपः आस्वतः संपराय क्रयाया:संपरैति-आत्मा-ऽस्मिन् इति सम्परायः-निरय-देव-मनुष्य-निर्यगतिलक्षणवतु. गतिकः संसार स्तस्य-संपारपरिभ्रमणस्य हेतुभूता-कर्मरूपा क्रिया-संपरायक्रिया सस्य हेतुर्भवति । तथा च-त्रिविधोऽपि मनो वाक् काययोगा शुभाऽशुभभेदः सभी संसारी जीवों को समान फलदायक होता है अथवा उसके फल में विसदृशता होती हैं ? इस आशंका का निवारण करने के लिए विशेष प्रतिपादन करते हैं
जो क्रोध, मान, माया और लोभ से युक्त होता है, वह सकषाय कहलोता है । कष अर्थात् कर्म का आघ अर्थात् लाभ होना कषाय है ! क्रोध, मान, माया और लोभ कर्मके अथवा संसार के कारण हैं। क्रोध आदि कषायों से युक्त जीव को कायोग आदि साम्परायिक क्रिया के कारण होते हैं। नरकगति, देवाति, मनुष्यगति और तिर्य चगति रूप संसार सम्पराय कहलाता है, उस सम्पराय अर्थात् संसार में परिभ्रमण के कारण जो क्रिया है, वह साम्पराधिक क्रिया कहलाती है । तात्पर्य यह है कि मनोयोग वचनयोन और काययोग शुभ और अशुभ के भेद से दो-दो प्रकार का है । यह योग चाहे समस्त हो या व्यस्त, जय સંસારી જીવોને સરખાં ફળદાયક હોય છે ? અથવા તેના ફળમાં વિદેશતા डाय छ ? मा शना निवारए मथे विशेष प्रतिपान श, छोरी- .
જે ફોધ માન માયા અને લેભથી યુક્ત હોય છે, તે સકષાય કહેવાય છે. કષ અર્થાત કર્મનું આપવું અર્થાત્ લાભ થે કષાય છે કોધ, માન, માયા અને લોભ કર્મના અથવા સંસારના કારણે છે. કે ધ આદિ કષાયોથી યુકત જીવના કાયયોગ આદિ સામ્પાયિક કિયાના કારણ હોય છે. નરકગતિ. દેવગતિ, મનુષ્યગતિ અને તિર્યંચગતિ રૂપ સંસાર સમ્પરાય કહેવાય છે મેં સમ્પરાય અર્થાત સંસારમાં પરિભ્રમણના કારણ રૂપ જે ક્રિયા છે તે સામ્પરા યિક ક્રિયા કહેવાય છે. તાત્પર્ય એ છે કે મને યોગ, વચનયોગ, અને કાયયોગ શુભ અને અશુભના ભેદથી બે-બે પ્રકારના છે, આ યોગ ભલે સમસ્ત હોય