________________
ખદા પોતાના ધેને મારા શરીરની સાથે ઘસે છતાં હું મારા ધ્યાનથી ચલિત ન થાઉં.
અને
વનમાં પદ્માસને ખેડેલા તેમજ ખેાળામાં ભૃગન! ચા રહ્યા હોય એવા મને કયારે મૃગ સમૃત્યુના મૃ યુથપતિએ મારા મોઢાં ઉપર સુધશે ? અર્થાત્ હું કયારે એવી અવસ્થા પામીશ કે જ્યારે હું વનમાં પદ્માસને સ્થિર થઈ ને એડ હાઈ, મૃગનાં બચ્ચાં મારા ખાળામાં ખેડા ય અને વૃદ્ધ મૃગ ચુથપતિએ માર! માંદાને સુધતા હોય, છતાં પણ હું મારા ધ્યાનથી લેશ પણ ચિલત ન થાઈ ! મારા ધ્યાનને જરા પણ
આ ન થાય?
તેમજ
શત્રુ ઉપર અને મિત્ર ઉપર, તૃણુ-ધાસ ઉપર અને સ્ત્રી ઉપર, સા. ઉપર અને પત્થર ઉપર તેમના મણિ ઉપર અને માટી ઉપર તથા ભાક્ષ ઉપર અને સંસાર ઉપર કયારે હું રાધ રહિત દિવાળે! ઘા !
આ પ્રમાણે
રુતિરૂપ મહાલયની નીસરણી સમાન ગુણ ગિને ચડવાને માટે શ્રાધક પ્રેમ આનંદ રૂપ લેવાનો કંદ સમાન આવા મને થા કરે.
ઉપસંહાર આ ધુ વિચારતાં. જૈન ફળેમાં વા રિવાળે હાવા બેઈએ. જૈન કુમાં કેવા આચારો અને વિચારી હોવા જો એ તેને સ્પષ્ટ રીતિએ સુંદર ખ્યાલ આવી શકે તેમ છે. જે ઉત્તમ કુમાં આવા ઉત્તમ આચાર અને વિચાર પ્રચલિત હોય તે ફળે અંતર દુનિયાને આદર્શપ લાગ્યા વિના રહે નાંદુ. આજે જૈન સંધની વાસ્તવિક ઉન્નતિ સાધવી હોય તે પહેલામાં પહેલી તકે વધુમાં વધુ પ્રયત્ન આવા આચાર અને વિચાર પ્રસરાવવાને માટે કરવા તેઈએ.
જ્યાં સુધી બાર – વિરમાયેલા ડ્રાય ત્યાં સુધી શુભ
21