________________
તે છેવટે શેરીના નાકે નહિ તે ઘરના દરવાજે તે અવશ્ય થોડીવાર મુનિરાજની રાહ જુએ જ!
આમ છતાં મુનિરાજને રોગ પ્રાપ્ત ન જ થાય તે કેઈ સાધર્મિકને આમંત્રણ આપી સાથે બેસી જમે.
૦ જમવા બેસતા પિતાના કપાળ પર ત્રણ ટકેરા મારી મનમાં બોલે કે. “ખરેખર ! દુભાંગ્ય મારૂં કે આજે આ વિષભજનને મુનિરાજના પાત્રમાં વહેરાવી હું અમૃતભેજન ન બનાવી શકે.”
૦ ત્યાર બાદ કઈ પણ વસ્તુની પ્રશંસા કર્યા વિના શ્રાવક ભજન કરે.
૦ ભેજન સમયે શ્રાવકે મૌન રહેવું જોઈએ. બોલવું જોઈએ નહિ.
૦ ભેજન વખતે અગ્નિકેણ, નેત્રત્યકેણ અને દક્ષિણ દિશાને ત્યાગ કરવો જોઈએ, અર્થાત્ આ દિશા તરફ મુખ રાખીને ન બેસવું જોઈએ.
૦ સંધ્યાકાળ-રાત્રિકાળ, ગ્રહણકાળ અને સ્વજનનું મડદું પડ્યું હોય ત્યારે ભેજન ન કરવું જોઈએ.
૦ દીન અને યાચકની ભેજન સમયે ઉપેક્ષા ન કરવી જોઈએ. શ્રાવક અર્ધી રોટલી પણ ઓછી ખાઈને ભીખારીને આપે.
૦ જાતિભ્રષ્ટ કે નીચ માણસની સાથે ભોજન ન કરવું જોઈએ.
૦ ભોજન સમયે કે અન્ય સમયે પણ શ્રાવકના ઘરના