________________
દુકાન પર ગયા વિના એને ચાલે એમ જ નથી તે એ શી રીતે જાય?
– હસતે હસતે ન જાય તે રીતે જાય... કારણ પોતે જાનના જોખમે પાપના રાફડામાં હાથ નાંખવા જઈ રહ્યો છે.
– ત્યાં ગયા પછી પણ ચેરી જૂઠ-અન્યાય. અનીતિના પાપિ પિતાને ડંખી ન જાય એ માટે સતત સાવધ હોય.
– નોકરી કરવા જનાર શ્રાવક નોકરીમાં પણ એટલું જ સાવધ હોય, ઓછું કામ કરી વધારે પગાર લેવાની એની વૃત્તિ ન હોય.
– પેઢી પર બેસેલે શ્રાવક આંખ સામે પૈસાને નહિ પણ ધર્મને જ રાખે. પૈસા કમાય પણ ધર્મમાં વિરોધ ન આવે એ રીતે જ કમાય, ન્યાય અને નીતિને કયારે પણ નેવે ન મૂકે.
– બજારમાં શ્રાવક માટે એવી છાપ હોય કે “એ કદિ' અનીતિ કરે જ નહિ? “બ્લેક એન્ડ વ્હાઈટ” બે ચોપડા એના હેય નહિ. ધૂળે દાડે ગમે તે પૂછે તે “ચોપડા ખુલ્લા મૂકી દઈ બતાવવાની એની તૈયારી હોય.ઈન્કમટેક્ષ સેલટેક્ષ કે કઈ ટેક્ષમાં એ ચોરી કરે નહિ. ચોરી કરાવે નહિ. ચેરી કરનારને સારો માને નહિ. કદાચ ચેરી થઈ જાય તે એને આત્મામાં સતત એનું દુઃખ હાય.
– વેપારમાં શ્રાવક વ્યવહાર શુદ્ધિને કયારે પણ ન ચૂકે. દ્રવ્યથી વ્યવહારશુદિઃ જીવોની હિંસાનો સંભવવાળે
12