Book Title: Shravake Shu Karvu Joie
Author(s): Muktiprabhvijay
Publisher: Jayantilal Atmaram Shah

View full book text
Previous | Next

Page 199
________________ વગેરે કયાંથી આવીને કયાં નીકળી જાય તેની ખખર પડે નહિ. જેથી તેવા ઘરમાં રહેવું નહીં. ♦ ઘર બહુ જાહેરમાં નહીં, બહુ ગલીખૂંચીમાં પણુ નહીં, તેમ જ જ્યાં ન્યાતી, ધર્મી વગેરે સંબંધીએ તથા પાડોશીએ સારા હાય તેવા સજ્જન – કુટુ ખાના ઘરની પાસેના ઘરમાં રહેવું. જેથી ધકુળાચાર વગેરે સચવાય. 8. સદાચારી સાથે મિત્રતા રાખવી. શિષ્ટ લેાકેામાં ખરામ ખેલાય તેવું વન કરે નહિ. દીન દુઃખીના ઉદ્ઘાર માટે આદર રાખે. કરેલા ઉપકાર ભૂલે નહિ. પરોપકાર કરવાની વૃત્તિ વાલા હાય. અને દાક્ષિણ્યતા ગુણવાળા હાય તે સદાચારી કહેવાય છે. તેની સાથે મિત્રતા કરવી. ચાર, જુગારી, લંપટી, કપટી, દારૂડીયા, અસત્યવાદી વગેરે દુષ્ટ માણુસેની સાથે મિત્રતા રાખવાથી તેને ચેપ સારા માણસને પણ લાગે છે ને જીવન અધોગતિના માર્ગે જાય છે. ( નદીનું મીઠું પાણી સમુદ્રમાં ખારૂ થાય છે. દ્રાક્ષના વેલા સાથે કારેલાંના વેલા હાય તેા દ્રાક્ષ કડવી બને છે. આંખાની જોડે લીમડા હાય તે કેરીમાં કડવાસ આવે છે. તેમ દુર્જનની સેાખત સારા માણસને પણ ખરાબ કરે છે. માટે સદાચારી એવા સજ્જનની મિત્રતા કરવી. 9. માતા-પિતા વડીલની ભિત કરવી: ♦ માતા પિતાઢિ વડીલેાના ઉપકાર ઘણા છે. બાળવયમાં મળમૂત્ર ધોયાં. નાનાથી માટા કર્યાં, ભણાવ્યા ગણાવ્યા 162

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246