Book Title: Shravake Shu Karvu Joie
Author(s): Muktiprabhvijay
Publisher: Jayantilal Atmaram Shah

View full book text
Previous | Next

Page 208
________________ સ ંતસમાગમનું ફળ વિનય છે. વિનયનુ ફળ જ્ઞાન છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિનું ફળ કવિનાશ એટલે મેાક્ષ છે. 25. પેાષણ કરવા લાયકનું પેાષણ કરવું : સચ્ચારિત્ર્યમાં રહેલ જ્ઞાનવૃદ્ધ તેમજ માતા-પિતાની સેવા ભકિત કરવા સાથે પાષણ કરવા લાયક, પત્ની, પુત્ર, પુત્રી, વિધવા હેન, નાના ભાઈ આ, ભત્રીજા, નેાકર ચાકર, પશુપક્ષીઓ, વગેરે પણ આશ્રિત છે તેનું પાષણ કરવુ જોઇ એ. અનાજ, વસ્ત્ર, મકાન વગેરે સગવડ આપવી જોઈએ. આ આપણને સુખ ગમે છે દુ:ખ ગમતું નથી તેવી જ રીતે ખીજાને પણ સુખ ગમે છે. દુઃખ ગમતુ નથી. માટે પહેલાં આશ્રિતાનુ પેાષણ કરવું જોઈએ. તેના સુખે સુખી થવું જોઈ એ. માતાપિતા ઘરડા થયા હાય, ભાઈ-બહેને અપગ હાય, નિરાધાર, રખડતા મૂકવાથી કુળ-ધ-લજવાય છે. તેના નિસાસા લાગે છે. હૃયમાં નિર્દયતાની વૃદ્ધિ થાય છે. અવર્ણવાદ ખેલાય છે. આખરૂ ઓછી થાય છે. લાયકાત નાશ પામે છે. માટે માતાપિતાની સેવાભિકત અને આશ્રિતાનુ પાષણ કરવું એ ઉત્તમ પુરૂષાનુ લક્ષણ છે. 26 દીર્ઘ દ્રષ્ટા બનવુ : કોઈપણ કાર્યોની શરૂઆત કરતાં પહેલાં પિરણામ શુ આવશે ? તેના વિચાર કરી કાર્યના આરભ કરવા. ‘ આગ લાગે ને કુવા ખાદે’ તેવું ન થાય ‘પાણી આવે તે પહેલા પાળ માંધે તેને દીર્ઘ દ્રષ્ટા કહેવાય છે. 171

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246