Book Title: Shravake Shu Karvu Joie
Author(s): Muktiprabhvijay
Publisher: Jayantilal Atmaram Shah

View full book text
Previous | Next

Page 212
________________ આપણને દુઃખ જોઈતું નથી. સુખ જોઈએ છે. તેમ ખીજાને દુ:ખ જોઇતું નથી સુખ જોઈએ છે. તે આપણે તેમને સુખ આપવું જોઈએ. સુખ આપવાથી સુખ મળે છે. દુઃખ આપવાથી દુ:ખ મળે છે. માટે દુ:ખી જન ઉપર યા કરવી. પશુ-પક્ષી-ગાય-ભેંસ-કીડી-મકાડા આદિ જીવ માત્ર પ્રત્યે કરૂણા રાખવી તે માનવતા છે. મેઘકુમારે અઢી દીવસ સુધી સસલાને બચાવવા પગ ભાંય પર મૂકયા નહાતા તા માણસ જેવા માણસ ખીજા જીવા પ્રત્યે નિર્દય શી રીતે બની શકે? 32. શાંત સ્વભાવવાળા અનવું : શાંત અને સુ ંદર સ્વભાવવાળા સદા આનંદિત રહે છે, પ્રસન્ન રહે છે. બધાને વિશ્વાસ ઉપજાવી શકે છે. કેાઈના હાથે નુકશાન થાય ત્યારે ક્રોધી અને, ગાળા દે, કજીયેા કરે તેા નુકશાન થયેલું પાછું આવતુ નથી. માટે શાંત-સ્વભાવવાળે કહે : ‘ ભાઈ હરકત નહિં, થયુ તે થયુ. હવે ધ્યાન રાખજો.' પાતે ક્રેધી મને નહિ ખીજાને કડવા વચન સભળાવે નહિ. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ક્રોધને વશ ન થતાં શાન્ત, પ્રશાંત તેમજ ઉપશાંત રહેવુ જોઇએ. 33. પરોપકારમાં તત્પર રહેવું : સ્ત્રી – માતા – પિતા – પુત્ર – ભાઇ – ભત્રીજા એન વગેરે કુટુબીની સાર-સંભાળ કરાય તે ઉપકાર નથી. માત્ર ફરજ છે. પરંતુ ખીજા જીવાની દયા લાવી, નિસ્વાર્થ પણે મનથી – વચનથી – કાયાથી અને ધનથી – ઉપકાર કરવા તે ઉપકાર છે. શરીરના રક્ષણુ કે પાષણ સબંધી જે જે મઢ આપવામાં આવે તે દ્રવ્ય ઉપકાર છે. અને આત્માનુ ભાન 175

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246