Book Title: Shravake Shu Karvu Joie
Author(s): Muktiprabhvijay
Publisher: Jayantilal Atmaram Shah

View full book text
Previous | Next

Page 216
________________ જણાવ્યું છે. તે સમય થઈ ગયા બાદ અભક્ષ્ય છે. તે સમય પહેલાં પણ સ્વાદ બદલાઈ જાય તે અભક્ષ્ય જાણ ત્યાગ કરે. 1. અષાઢ સુદ-૧૫ થી કારતક સુદ ૧૫ સુધી પંદર દિવસ પછી અભક્ષ્ય. 2. કારતક સુદ-૧૫ થી ફાગણ સુદ ૧૫ સુધી ત્રીસ દિવસ પછી અભક્ષ્ય. 8. ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૫ સુધી વીસ દિવસ પછી અભક્ષ્ય. 0 કેરી અને રાયણ, આદ્રા નક્ષત્ર પછી અભક્ષ્ય છે. ખજુર, ખારેક, સુકે મે, અને સર્વ ભાજી, તાંદળજો, મેથી, કેથમીર, પતરવેલીયાના પાન વગેરે ફાગણ સુદ ૧૪ થી કારતક સુદ ૧૫ સુધી ૮ મહિના અભક્ષ્ય છે. ખાસ જરૂરી? આપણે કુળાચારથી – દેશાચારથી કેવ્યવહારથી ઘણી વસ્તુઓ વાપરતાં નથી. છતાં તેના પચ્ચકખાણ નહિ લેવાથી તેને દેષ લાગે છે. માટે નિયમ અવશ્ય લે જોઈએ. જેમ ઉપવાસ કર્યો હોય પણ પચ્ચખાણ ન લઈએ તે ઉપવાસનો લાભ મળતો નથી એમ કેઈપણ વસ્તુને નિયમ ન લઈએ તો પાપથી બચી શકાતું નથી. બાવીસ અભ ચાર મહા વિગઈએ : ૧. મધ, ૨. મદિરા, ૩. માંસ, ૪. માખણ, 0 મધ, મદિરા, માંસ, માખણ આ ચાર મહા વિગઈઓ 179

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246