Book Title: Shravake Shu Karvu Joie
Author(s): Muktiprabhvijay
Publisher: Jayantilal Atmaram Shah

View full book text
Previous | Next

Page 215
________________ આહાર વિચાર - આહાર શુદ્ધિથી વિચાર શુદ્ધિ અને વિચાર શુદ્ધિથી વર્તન શુદ્ધિ આવે છે. રાજસીને તામસી આહારથી મનમાં કલુષિત વિચારે જન્મે છે. અનેક રોગની ઉત્પત્તિ, અનેક જીવોની હિંસા અને અનાચારોની પ્રવૃત્તિ થાય છે, એ પ્રવૃત્તિ જીવનને અધોગતિમાં લઈ જાય છે. 0 રાજસી અને તામસી આહાર ત્યાગ કરવા લાયક છે. અને તે માટે બાવીશ અભો શાસ્ત્રકારોએ બતાવ્યા છે. અભક્ષ્ય એટલે ન ખાવા લાયક પદાર્થો. તે પદાર્થો ખાતા ન હોઈએ છતાં પચ્ચખાણ નહિ લેવાના કારણે તેના પાપ લાગે છે. માટે નિયમ લઈ અવશ્ય ત્યાગ કરવો. જેથી અનેક પાપથી બચી જવાય. બાવીશ અભણ્યો 1. મધ 9. બેળ અથાણું | 17 વડના ટેટા 2. માખણ 10 રાત્રિ ભજન | 18 ઉંબરના ટેટા . માંસ 11 દ્વિદળ 19 કાળા ઉંબરાછે. મદિરા (દારૂ) 12 ચલિતરસ ના ટેટા 5. બરફ 18 બહું બીજ 20 પારસ પીંપ6. કરા 14 વેંગણ નાના ટેટા 7. ઝેર 15 તુચ્છ ફળ 21 પ્લેક્ષની ટેટી 16 અજાણ્યા ફળ 22 અનંતકાય. ૦ મીઠાઈ, ખાખરા, લોટ વગેરેને કાળ નીચે 8. માટી 178

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246