Book Title: Shravake Shu Karvu Joie
Author(s): Muktiprabhvijay
Publisher: Jayantilal Atmaram Shah
Catalog link: https://jainqq.org/explore/023265/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ડાકરjઈએ? श्राप - પ્રકાશક: શાહ જયંતિલાલા. આરાધ્યમ ફનિશ્રી તાભવિજયજી Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકે શું કરવું જોઈએ? “મુનિશ્રી મુક્તિપ્રભવિજયજી પ્રકાશક : શાહ જ યંતિ લા લ આ મારા સ અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ નામ : શ્રાવકે શું કરવું જોઇએ ? © લેખક સપાદક : મુનિ શ્રી હેમસૃષવિજયજી મુનિ શ્રી દિવ્યભૂષણવિજયજી eee_p].kes pla કાર્મિક - >leP]] મુદ્રકઃ C/o ‘કલ્યાણ' સંજીવ માગ fle 23].t_l‰à l>< અમદાવાદ – 7. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ વતી, મનુભાઈ . નાયક ૮ પ્રતાપ ’ પ્રિ. પ્રેસ. પ્ર તા પ સ ઃ ન, નાણાવટ, સ ર ત. લેખક પરિચય સિદ્ધાન્ત મહાહધિ, સ્વર્ગીય આચાર્ય દેવ, શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના ૫૩ પ્ર ભા વ કૅ, વ્યાખ્યાનવાચસ્પતિ, પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસુરી શ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય મુક્તિચન્દ્રસુરીશ્વરજી મહારાજાના વિનેયરત્ન પૂજ્ય મુનિરાજશ્રી જયકુંજરવિજયજી મહારાજના વિનય– મુનિશ્રી મુક્તિપ્રભવિજયજી આવૃત્તિ – પ્રથમ નકલ – 3000 Page #4 -------------------------------------------------------------------------- ________________ લેખક તરફથી લખવા જેવું કશું છે નહિ છતાં પુસ્તકના બધા યશ કાઈ મારે માથે ન ઢાળી દે એ માટે જ મનની વાત બહાર ખૂલ્લી મૂકવા આ પાનું રોકવુ પડે છે. ' શ્રાવકવનને ઉદ્દેશીને લખાયેલા આ પુસ્તકનું નામ છે, શ્રાવકે શું કરવું જોઈએ ? પુસ્તકના પ્રકાશક છે ધર્મપ્રેમી સુશ્રાવક શાહ જયંતિલાલ આત્મારામ. પુસ્તકના સ ંપાદક છે. મુનિરાજશ્રી હેમભૂષણ વિજયજી મ. તથા મુનિરાજશ્રી દિવ્યભૂષણ વિજયજી મ., પુસ્તક અંગે તમામ માર્ગદર્શન આપનાર છે મારા વિલંબ પૂ. મુનિરાજશ્રી પૂર્ણ ચન્દ્રવિજયજી મહારાજ. આમ, આ આખા પુસ્તકના સર્જન પાછળ નજર નાખુ તે મને મારૂં કશું જ દેખાતું નથી. અનેક શાસ્ત્ર ગ્રંથાએ મને આધાર આપ્યા છે. પરમઉપકારી, ગચ્છાધિપતિ ગુરૂદેવે દૂર બેઠા બેઠા પણ આશીર્વાદનું બળ પુરૂ પાડયું છે. પૂજ્ય પાદ પ્રગુરૂદેવ આ. દેવ શ્રીમદ્ વિજયમુક્તિચન્દ્રસુરીશ્વરજી મ. તથા પૂ. પિતાગુરૂ મુનિરાજશ્રીજયકુંજરવિજયજી મ.ની એકધારી કૃપા મળતી રહી છે અને પરમકૃપાળુ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયમાયસૂરીશ્વરજી મહારાજાએ પ્રેરણાનું ભાથું કારે ય ખૂટવા દીધું નથી. હું તો આ પુસ્તકમાં નિમિત્તમાત્ર છું. છતાં પુસ્તક પર વંચાતુ મારૂ નામ,ઉપરોક્ત સહુની ઉદારદષ્ટિનું જ પરિણામ છે. સયમધર્મ સ્વીકારવાની અશક્તિથી જ શ્રાવકધર્મ સ્વીકારનાર શ્રાવક આ પુસ્તક દ્વારા પોતાના શ્રાવકપણાને ઉચ્ચતમ બનાવી, તક મળતાં સાધુપણું સ્વીકારી, સિદ્દિપની પગદડીએ ચઢવા જરૂર પ્રયત્નશીલ ખનશે એ જ શુભેચ્છા. — મુનિ મુક્તિપ્રભવિજય 3 Page #5 -------------------------------------------------------------------------- ________________ સંપાદક તરસ્થી મહત્વનું ને મનનીય માર્ગદર્શન આપીને શ્રાવક–જીવનને સથવારે બની જવાની યોગ્યતા ધરાવતા આ પુસ્તકના સંપાદક – સ્થાનેથી જણાવતા આનંદ થાય છે કે-જાણીના લેખક અને કવિ પૂ. મુનિરાજશ્રી મુકિતપ્રભવિજ્યજી મહારાજની કલમે આલેખાયેલા આ સાહિત્યને, પૂ. પરમકારૂણિક આચાર્યદેવ શ્રીમદ્વિજ્યરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની ગીતાર્થ દષ્ટિ – તળેથી પસાર થવાનું સૌભાગ્ય મળ્યું છે. તદુપરાંત પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજ્યકનચન્દ્ર સુરીશ્વરજી મ., પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજ્યમહોદય સુરીશ્વરજી મ. પૂ. મુનિરાજશ્રી કીર્તિયશવિજ્યજી મ. તથા મુનિરાજશ્રી શ્રેયાંસપ્રભાવિયજીમહારાજ આદિ અનેક મુનિવરેએ આ પુસ્તકને સંશાધી આપવાની કૃપા કરી છે. સુબ્રાવક જયંતિલાલ આત્મારામની ભાવનાને સાકાર કરવામાં નિમિત્તમાત્ર બનવાને અમને અવસર મળે, અને એના દ્વારા આ રીતના સ્વાધ્યાયમાં સહભાગી બનવાનું ભાગ્ય મળ્યું – એને આનંદ નાનેસને નથી. આ આનંદની અનુભૂતિને શબ્દદેહ આપતા અંતે એટલી આશા વ્યક્ત કરવાની કે – શ્રાવકે શું કરવું જોઈએ નું વાંચન – મનન શ્રાવકના દિલમાં સાચાં જૈનત્વનું જાગરણ કરી જાય એને એના અંતરમાં એક ભાવનાગીત સનત ચૂંટાતું રહે - સંયમ કબડી મિલે સસનેહી પ્યારા ! નગીનભાઈ પૌષધશાળા – મુનિ હેમભૂષણ વિજય પાટણ, આસો સુદ ૧૦ –મુનિ દિવ્યભૂષણ વિજય Page #6 -------------------------------------------------------------------------- ________________ શાસન દિવાકર જૈનાચાર્ય શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકનુ જીવન કમળનું જીવન ! કમળ કાદવમાં પેદા થાય, પાણીથી એ વધે, છતાં આ તેથી એ અલગ રહે! શ્રાવક કથી જન્મે, ભેાગથી વધે, છતાં આ બંનેથી અલિપ્ત રહે ! શ્રાવક એટલે કમળ ! -- શ્રીમવિજયરામચન્દ્રસૂરીશ્વરજીમહારાજા શ્રાવક એટલે કમળ ! કેટલી સચાટ, સુંદર અને સમજણુ-સાધ્ય આ વ્યાખ્યા છે! શ્રાવક જો જીવન જીવી જાણે, તે એ કમળની જેમ અનેકને આદર્શ પૂરા પાડવા સાથે, અનેકના આકર્યાંનુ કેન્દ્ર બનીને રહે ! કના યેાગે જેને જન્મવુ પડયું છે અને પુણ્યના ચાગે જેની સામે ભાગની ભાતીગળ દુનિયા ખડી કરી દીધી છે, એવા શ્રાવકને જળ-વમળ-મળભર્યા સરોવરમાં કમળની જેમ નિળ જીવન જીવવાની મહત્વની માહિતી પૂરા પાડતા એક સંગ્રહ – ગ્રંથની ખેાટ આ પ્રકાશન પૂરી પાડશે, એ નિઃશંક વાત છે. મેક્ષ મેળવવા જેવા લાગી જાય, સયમ લેવા જેવું જણાઈ જાય અને સસાર છેડવા જેવા જચી જાય ! આ પછી જ શ્રાવક – જીવનની સાધનાને સૂર્યોદય થઈ શકે. સંભવ છે કે – સંસાર છેડવા જેવા જાય, 5 Page #9 -------------------------------------------------------------------------- ________________ છતાં કર્મની પરવશતા એને સંસાર ન પણ છેડવા દે ! આવી અવસ્થામાં શ્રાવકે શું કરવું જોઈએ ? કેવું જીવન જીવવું જોઈએ ? કે જેથી સંયમ-જીવનને રોકતી કર્મ પરવશતાની પક્કડ ઢીલી પડતી જાય! એને વ્યવસ્થિત નકશો એટલે જ “શ્રાવકે શું કરવું જોઈએ.'નું યથાર્થ નામ ધરાવતું આ પ્રકાશન ! જ્યવંતુ જિનશાસન તે અનેકાનેક અડવિશેષતાઓના વૈભવનું પ્રતીક છે. ભગવાન-ભાખ્યું મુનિ જીવન જ અજોડ નથી ! ભગવાને જે શ્રાવક જીવન પ્રરૂપ્યું છે. એય અજોડ છે. શ્રાવક જીવન જીવનારે પણ ઘણો-ઘણો ત્યાગ–વિરાગ કેળવવાને છે. માટે જ તે પંડિત શ્રી વીરવિજયજી મહારાજે “શ્રાવક વ્રત સુરતરૂ ફળિયો !” એમ પૂજામાં ગાયું છે. શ્રાવક માટે એથી જ તે શા “નિયામાં માણિ હોઈ’ કહીને એની સદગતિ માટેની બાંહેધરી આપી છે. અને વંદિતા સૂત્રે એના માટે અસિ હાઈ બંધે "નું વિધાન કર્યું છે. શ્રદ્ધા, વિનયવિવેક અને ક્રિયાને જ્યાં સુમેળ છે, એવું આ શ્રાવક ઘરમાં-ઘરમાં અને ઘટઘરમાં પ્રતિષ્ઠિત થાય—એવી આશા રાખવા સાથે લઘુબંધુ મુનિશ્રી મુક્તિપ્રભાવિયજીને પુસ્તક લેખનને આ પ્રયાસ, સહુ શ્રાવકો માટે શું કરવું જોઈએ ? એને માર્ગ દર્શાવતો રહે એ જ એક અભિલાષા સેવું છું. શિતલવાડી જૈન ઉપાશ્રય –મુનિ પૂર્ણચન્દ્રવિજય આસો વદ ૮ સુરત. Page #10 -------------------------------------------------------------------------- ________________ આચારનો અરીસે વિશ્વના સર્વ જીવોનું આત્મકલ્યાણ થાય તે માટે મોક્ષમાર્ગના દાતાર શ્રી અરિહંત પરમાત્માએ જે માર્ગ દર્શાવ્યું તે જૈન ધર્મ. આવા શ્રી જિનેશ્વર ભગવાનના ધર્મને અનુયાયી તે જૈન. શ્રી વીતરાગ દેવની આજ્ઞાને ધારક અને પાલક તે જૈન. શ્રી વીતરાગદેવના શાસનને સાચે સેવક તે જૈન. દેવ-ગુરૂ અને ધર્મને સમર્પિત બુદ્ધિવાળે તે જૈન. રાગદ્વેષાદિ અંતરંગ શત્રુઓનો વિજય કરવાની ભાવનાવાળો તે જૈન. વિષય અને કપાયને સંપૂર્ણ જીતનાર તે જિન. તેવા જિનના વચન પ્રમાણુ કરનાર તે જૈન. પરમાત્માના વચનનું શ્રવણ, તેને વિવેક અને તે મુજબ યથાશક્તિ આચરણ કરવા કટિબદ્ધ રહેનાર તે જૈન. ન, જાતિથી નહિ પણ ગુણથી થવાય છે. તેથી જ જન સામાન્ય અને જૈન વચ્ચે મોટું આંતરૂં પડે છે. જન અને જૈન વચ્ચે આવે ફરક આ ગ્રન્થમાં પૂજ્ય મુનિભગવંતે સુંદર રીતે બતાવ્યો છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં અનાદિકાળથી જીવ સ્વભાવ છેડી પરભાવમાં રાચે છે. એમાંથી મુક્ત થઈ સાચી દિશામાં પ્રગતિ કરી શકે તે માટે શ્રી જૈનશાસનમાં ‘જ્ઞાનયિામ્યાં મોક્ષ' એ સૂત્ર બતાવ્યું છે. જ્ઞાન અને ક્રિયા ઉભયના યાગથી જ માલ મળે છે એમ કહેતુ જૈનદર્શન એ આત્મદર્શન છે. આત્મા સાથે પરમાત્મા, જીવ સાથે શિવ અને ખૂદ સાથે ખુદાનું મિલન કરી આપનાર આ દર્શન છે. σε વિભાવદશામાંથી સ્વભાવદશામાં આવવા માટે, વિરાધકભાવમાંથી આરાધક ભાવમાં આવવા માટે, અનંતકાળની અજ્ઞાનદશાને છેદ ઉડાડી, સહજાનંદી, સિદ્ધસ્વરૂપી એવું નિર્વાણપદ પ્રાપ્ત કરવા માટે શ્રી જિનેશ્વર ભગવતાએ જે આચારમાર્ગ બતાવ્યો. એ માર્ગને અનુસરનારે જીવ તે જૈન. શ્રી જિનેશ્વરદેવને નમનારા, પૂજનારો, તેમના જ ધ્યાનમાં રહેનારા, તેમના ઉપદેશને, આચારને, આચારના ફળસ્વરૂપ સિદ્ધ પદને અને સિદ્ધપદની પ્રાપ્તિમાં સહાયભૂત થનાર સાધુધર્મને આદર આપનારા, હૃદયના બહુમાનપૂર્વક મન – વચન – કાયાથી પ્રણામ કરનારા તે જૈન, આવા ઝૈનને – શ્રી જિનેશ્વરદેવના અનુયાયીને ‘ શ્રાવક ' નામથી પણ ઓળખવામાં આવે છે. શ્રી વીતરાગ વર્ભના ઉપાસક અને આરાધક શ્રાવકે શું કરવું જોઈ એ ? એની આ પુસ્તક ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડે છે. શ્રાવકની કરણી, એનાં રાજનાં, રાત અને દિવસનાં, પર્વતિથિનાં, ચાતુર્માસનાં, અને વર્ષ આદિનાં કર્તવ્યો અદા કરવાની વિવિધ કોનુ નિરૂપણ કરીને તે જૈન-શ્રાવક સામાન્ય જનથી કેવા વિશેષ રીતે 8 Page #12 -------------------------------------------------------------------------- ________________ અલગ તરી આવે છે. અને વિશુદ્ધ એવી આભદશાને પામવા રૂડું અને રૂપાળું, હિતકર અને પ્રીતકર એવું સંયમી જીવન બનાવી શકે છે તેને વિશદ વિચાર આમાં કરવામાં આવ્યો છે. શ્રાવક જીવનને સાર તે સ્વાધ્યાય અને સંયમરત એવું સાધુજીવન છે. સાધુજીવનને સાર આત્માની સિદ્ધઅવસ્થા-વીતરાગ અવસ્થા છે. એટલે શ્રાવકમાંથી સાધુતા અને સાધુતામાંથી વીતરાગતા એ એનું ફળ છે. - આ ફળને આત્મસાત કરવા માટે, હૃદયમાં રહેલી સાચી તાલાવેલીને જગાડવા માટે આ ગ્રન્થ ખૂબ જ સહાયક બને એમ છે. વિચારમાં હોય તે વર્તનમાં આવે તે જ દીપે. શ્રી જિને કહેલું તે જ સાચું અને શંકા વગરનું લાગે તે જ સમ્યજીવન જીવાય. હોઠ અને હૈયાની એક્તા જળવાય તો જ શ્રાવક જીવનની સાચી મીઠાશ મણાય. કર્મને નાશ અને એ દ્વારા ભવ – બ્રિમણનો વિનાશ કરવા માટે પ્રયત્નશીલ આત્મા, પરમાત્માની અનુપમ ભકિતને હૈયામાં વાસ અને તે દ્વારા આત્માને વિકાસ સાધવા ઇચ્છતો આમા મોક્ષના મુકામે પહોંચ્યા વિના રહે નહિ. સંસાર એ જીવ માટે રહેવા લાયક જગા નથી. રહેવા લાયક શાશ્વતું સ્થાન તો આનન્દધામ મોક્ષ જ છે. તેથી સંસારની પરંપરામાંથી શ્રવા માટે વ્યાકુળ અને પ્રભુના ચીધેલા સંયમમાર્ગે જવા આતુર જીવનાં હૈયામાં એ જ ભાવના રમ્યા કરે કે “જ્યારે હું અહીંથી છૂટું....?” શક્તિ હોય તે એ સાધુપણું જ અંગીકારકરે, અને ન હોય તે અનન્ત કરૂણના સાગર પરમાત્માને હૃદય સિંહાસન પર સ્થાપીને, પિતાના આત્માના ઉદ્ધાર અર્થે દેશવિરતિ ધર્મને આરાધક બને, ય ઉપાદેયને વિવેક કરે. અતિમર્યાદિત જરૂરિયાતવાળું સંતોષી જીવન જીવવા ઉદ્યમ શીલ બને. Page #13 -------------------------------------------------------------------------- ________________ પુગલ પદાર્થોની પારાવાર આસકિતમાં ફસાયેલા અને ત્યાગમાર્ગે સંયમશરા રહેવાની અશકિતને એકરાર કરતા આજના સત્વહીન મમતાભર્યા જીવોને સમતાભર્યા સંયમી જીવનને સ્વાદ લગાડે તેવી, ખુમારીભર્યું અને વીરતાભર્યું જીવન જીવવાની ઈચ્છા જગાડે તેવી, આત્માના અનંત સુખને અનુભવ કરાવવા, બહિરાત્મા મટી, અંતરાત્મા બની પરમાત્માની કક્ષાએ પહોંચવા સુધીની પ્રેરણા પૂરી પાડે તેવી, ધણી-ઘણી ઉપયોગી બોધપ્રદ બાબત આ ગ્રંથમાં આપોઆપ વણાઈ ગઈ છે. પ્રથમ છ કર્તવ્યમાં શ્રાવકે દિવસ, રાત્રિ, પર્વ, ચાતુર્માસિક, વાર્ષિક અને જીવનભરના કર્તવ્ય-કર્મોમાં શું કરવું જોઈએ ? તેને વિશદ વિચાર કરવામાં આવ્યો છે. ત્યાર બાદ સમ્યકૃત્વમૂલ બારવ્રત; પ્રત્યેક માનવના જીવનમાં જરૂરી પાયા સમાં પાંત્રીસ ગુણે, આહારશુદ્ધિ અંગે બાવીસ અભક્ષ્ય ત્યાગ આદિની સુક્ષ્મ સમજ પણ પ્રસ્તુક પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે. શમણ જીવનને આદર્શ પૂરો પાડનાર, સામાયિક જીવનનું દિવ્ય ઘડતર ઘડવામાં મદદ કરનાર, આત્મિક વિકાસમાં પ્રેરણાનું પીયૂષ પાનાર, આ પુસ્તકનું પૂજ્ય મુનિરાજશ્રી મુક્તિપ્રવિજયજી મહારાજે કરેલું આલેખન, શ્રાવક જીવનના એયને સધાવનારું, જીવનમાં માંગલ્યનું, પોત જગાવના અને આત્માની અનંત ઋદ્ધિને પ્રગટ કરવા માટે જોઈતી જરૂરી ભૂમિકા પૂરી પાડવાનું ગૌરવ ધરાવે તેવું છે. વિશે તો શું લખું ? પરમાત્માના શાસન પાસે હું તે એક સાવ પામર અને સાવ અજ્ઞાન બાળ છું. કુવાને દે સાગરની વિશાળતા કયાંથી માપી શકે ? 10 Page #14 -------------------------------------------------------------------------- ________________ જન્મથી અર્જન પણ જિનેશ્વરદેવ પ્રત્યેના હૈયામાં જામેલા હાડેહાડ વિશ્વાસથી જૈન બનેલે હું જિનેશ્વર દેવને અને એમના ચીંધ્યા માર્ગે ચાલનારા સુવિહિત ગુરૂભગવંતને માનું એટલે ઉપકાર છે છે. શ્રી તીર્થંકર પરમાત્માઓએ આવા અનુપમ ધર્મતીર્થની સ્થાપના ન કરી હોત ને આવા શુદ્ધ ધર્મની વિશ્વને અણમોલ ભેટ ન ધરી હતી તે અને શ્રી તીર્થકર ભગવતિએ સ્થાપેલા ધર્મને આપણા સુધી લાવવાનો મહાન ઉપકાર સુવિહિત ગુરૂદેવોએ ન કર્યો હોત તે આજ મારા જેવા પામર આત્માઓને હાથ કોણ ઝાલત એ પ્રશ્ન છે. જનમાંથી જૈન અને જૈનમાંથી જિનેશ્વરદેવના સાચા શ્રાવક બનવાના કેડ સેવતા મારા જેવા કૈક પામરોમાં પ્રાણ પૂરવાનું શ્રેય આ પુસ્તકને પ્રાપ્ત થાય એવી આશા અને અભિલાષા. Arts-Commerce College Jamdusar-Gujarat 8-10–79. પ્રો. કે. ડી. પરમાર Page #15 -------------------------------------------------------------------------- ________________ “શ્રાવકે શું કરવું જોઈએ?” પુસ્તક માટે ખાસ પરમારાથ્યપાદ પરમશાસનપ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા પ્રાપ્ત થયેલ મનનીય માર્ગદર્શન મહાશ્રાવકની દિનચર્યા આત્મમુક્તિને અનુપમ રાજમાર્ગ : સારાય વિશ્વના જીવને શ્રી જિનશાસનના રસીયા બનાવવાની ઉત્કૃષ્ટ ભાવનાના યોગે શ્રી તીર્થકર—નામ કર્મની ત્રીજા ભવે નકાચના કરી અન્તિમ ભવમાં ત્રણે જ્ઞાને સહિત જન્મ પામી, જ્ઞાન પ્રધાન જીવન જીવી, ચાર ઘાતી કર્મને લય કરીને અનંત જ્ઞાન પ્રાપ્ત કરી, ઉત્કૃષ્ટ સિદ્ધિઓના શિખરે પહોંચ્યા બાદ પણ વિશ્વના જીવો પર કલ્યાણ સાધી શકે એવું શાસન સ્થાપિત કરનાર અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્મા અને તે તારકની આજ્ઞાઓની જ અખંડ આરાધના કરવા દ્વારા સ્વપર શ્રેય સાધી ગયેલા પરમ ઉપકારી પરમર્ષિઓ ફરમાવે છે 12 Page #16 -------------------------------------------------------------------------- ________________ કે “આત્મનિસ્તારનું અમેઘ સાધન એક માત્ર સમ્યમ્ ચારિત્ર છે. સંસારનો ત્યાગ કરી, મહાવ્રતનું ધીરતાથી પાલન કરવું, ભિક્ષા માત્રથી જ જીવન નિર્વાહ કરો, સમભાવમાં રહેવું અને આથી આત્માઓને ધર્મને જ ઉપદેશ આપવો; એજ આત્મમુક્તિને અનુપમ રાજમાર્ગ છે.” દેશવિરતિઘર્મ કોને માટે ?... પરંતુ સઘળાય આત્માઓ, એ રીતિએ સંસારનો ત્યાગ કરી મહાવ્રતોનું ધીરતાથી પાલન કરી, ભિક્ષા માત્રથી જીવન નિર્વાહ કરી અને ધર્મને જ ઉપદેશ આપી જીવન વિતાવી શકતા નથી. શ્રી જિનેશ્વર દેવના શાસનને પામેલા દરેક આત્માને એવું સર્વવિરતિ જીવન પામવાની ઈચ્છા તે જરૂર હોય જ. સર્વવિરતિ પામવાની ઝંખના કાયમ હાયઃ પરતુ જે આત્માઓમાં એ જીવન જીવવાની શકિત નથી અથવા તે એ જીવનને પામવાની સામગ્રી જે આત્માઓને નથી મળી, તેઓ પણ થોડા ધર્મનું આરાધન કરી, ધીરે ધીરે શક્તિ કેળવી શકે અને સામગ્રી મેળવી શકે, એ માટે દેશવિરતિ ધર્મની આરાધના કરવા યોગ્ય છે. ધર્મનું પાલન મુકિતના હેતુથી કરવું જોઈએ. મુક્તિ મેળવવાનું અનુપમ સાધન સર્વવિરતિ છે. પણ જેઓ એ સર્વવિરતિધર્મ ન સ્વીકારી શકતા હોય, તેઓએ દેશવિરતિ ધર્મનું પાલન કરવું જોઈએ. અને “જ્યારે એવી શક્તિ તથા સામગ્રી પ્રાપ્ત થાય, જેથી હું સર્વવિરતિ ધર્મની આરાધના કરી શકું” એવી ભાવના રાખવી જોઈએ. દેશવિરતિમાં સર્વવિરતિની તાલીમ : દેશવિરતિ ધર્મ, એ સર્વવિરતિ ધર્મની તાલીમ આપનાર છે. પાંચ અણુવ્રત આદિ બાર વ્રતનું સ્વરૂપ અને શ્રાવકની દિનચર્યાને જે બરાબર ખ્યાલ હોય, તે જરૂર એમ સમજાયા વિના રહે નહી કે સર્વવિરતિ ધર્મ આરાધવાની અશક્તિ પૂરતો જ ક્ષવિરતિ ધર્મ છે અને એ દેશવિરતિ ધર્મ સર્વવિરતિ ધર્મની તાલીમ આપનાર છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ દેશવિરતિની સર્વવિરતિ ધર્મમાં અનુરક્તતા : કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતે રચેલા યોગશાસ્ત્ર “ નામના ગ્રંથરત્નમાં પહેલાં શ્રી સર્વવિરતિ ધર્મનું વર્ણન કર્યા બાદ ઉપસંહાર કરતાં ફરમાવ્યું છે કે : "सर्वात्मना यतीन्द्राणा- मेतच्चारित्रमीरितम् ।। ___ यतिधर्मानुरक्तानां, देशतः स्यादगारिणाम् " ॥२॥ ભાવાર્થ : પૂર્વે કહેવાયું તે ચારિત્ર સર્વ પ્રકારે યતીન્ટોએ પાળવાનું છે, અને યતિધર્મમાં અનુરક્ત એવા શ્રાવકોએ એનું દેશથી પાલન કરવાનું છે. અર્થાત્ સાધુ અને શ્રાવક બંનેના ધર્મ એક દિશા એક, ફેર એટલે કે એક એ ધર્મનું સર્વથા પાલન કરી શકે અને બીજો એ ધર્મનું દેશથી પાલન કરી શકે. ધર્મનું દેશથી પાલન પણ વાસ્તવિક રીતિએ તે જ કરી શકે જે સર્વ પ્રકારે પળાતા ધર્મમાં અનુરક્ત હોય ! સર્વવિરતિ ધર્મમાં અનુરક્તતા આવ્યા વિના, એ ધર્મ તરફ પૂરત આદરભાવ આવ્યા વિના, “રવાને ઉત્તમમાં ઉત્તમ માર્ગ એ જ છે” એમ હૃદયમાં જગ્યા વિના દેશવિરતિ ધર્મનું યથાયોગ્ય પાલન થઈ શકતું નથી. આથી સ્પષ્ટ છે કે દેશવિરતિ ધર્મ સર્વવિરતિ ધમની તાલીમ આપનાર છે. મહાશ્રાવક કોને કહેવાય? આ પછી સમ્યક્ત્વ, વ્યસન ત્યાગ અને દેશવિરતિ ધર્મમાં બાર વ્રતો અણુવો આદિનું વર્ણન કર્યા બાદ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા એ જ “યોગશાસ્ત્ર” નામના ગ્રંથરત્નમાં મહાશ્રાવક કોને કહેવાય ? ” એનું વર્ણન કરતાં કરમાવે છે કે - "एवं व्रतस्थितो भक्त्या, सप्तमेव्यां धनं वपन् । થી રાતિ વુિં, માત્રાવ ડગે” | ૨ | Page #18 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : આવી રીતિએ સમ્યકૂવ મૂલ બાર માં રહેલે જે આત્મા “શ્રી જિનમૂર્તિ – શ્રી જિન મંદિર અને શ્રી જિનાગમ તથા સાધુ – સાધ્વી – શ્રાવક – શ્રાવિકા” એ સાત ક્ષેત્રોમાં ભક્તિપૂર્વક અને અતિ દનમાં થાપૂર્વક દ્રવ્યને સદ્વ્યય કરે છે તે મહાશ્રાવક કહેવાય છે. અર્થ-મહાશ્રાવક જેમ દટતી બાર વ્રતનું પાલન કરે છે તેમ પિતાની પાસે જે દ્રવ્ય હોય તેને સાત ક્ષેત્રમાં ભકિતપૂર્વક અને અતિ દીનેમાં દયાપૂર્વક વ્યય કરે છે. ઉત્તમ ક્ષેત્રોમાં ધનવ્યય : આ પછીથી એ જ મહાપુરુષ એ જ ગ્રંથરત્નમાં એને જ અંગે ફરમાવે છે કે – “यः सबाह्यमनित्यं च, क्षेत्रेषु न धनं वपेत् । कथं वराकश्चारित्रं, दुश्वरं स समाचरेत्" ॥३॥ ભાવાર્થ : પિતાની પાસે વિધમાન, બાહ્ય અને અનિત્ય એવા ધનને જે ઉત્તમ ક્ષેત્રોમાં વાપરી શકતા નથી તે બિચારો દુ:ખે પાળી શકાય એવા ચારિત્રને કેવી રીતિએ આચરી શકશે? ' અર્થાત જેઓ પોતાની પાસે દ્રવ્ય વિધમાન છતાં અને તે બાહ્ય તેમ જ અનિત્ય છે એમ જાણવા છતાં પણ ઉત્તમ ક્ષેત્રોમાં ધનને સવ્યય નથી કરી શક્તા તેઓ સંસારને સર્વથા ત્યાગ કેમ કરી શકે ? આ રીતિએ દ્રવ્યની મૂછને ત્યાગ કરવો અને વિધમાન બાહ્ય અને અનિત્ય વસ્તુથી સ્વપર હિત સાધી લેવું એ મહાશાવકનું ભૂપણ છે. ધર્મને પામેલા આત્માઓ ઉત્તમ ક્ષેત્રોમાં ધનવ્યય કરવામાં કૃપણ હોતા નથી. જેઓ એ ધનને બાહ્ય માને, અનિત્ય માને, તજવા યોગ્ય માને તેઓ એને ઉત્તમ ક્ષેત્રોમાં ઉદારતાથી સદ્વ્યય કરવાનું કેમ જ ચૂકે ? તેઓને તે એવા ઉત્તમ ક્ષેત્રોમાં જેટલું ધન થોડું વપરાય તેનું દુઃખ થવું જોઈએ. ધર્મને દીપાવવો હોય, અનુમોદનીય બનાવવો હોય, Page #19 -------------------------------------------------------------------------- ________________ એનું વાસ્તવિક ફળ પામવું હોય તે ધનસંપન્ન ધર્મીએ ધર્મકાર્યમાં ઉદારતા કેળવવી જોઈએ. શ્રાવક ક્યારે, ક્યી રીતિએ ઉઠે? આ પછીથી એજ મહાપુરુષ મહાશાવકની દિનચર્યાનું ટુંકમાં વર્ણન કરતાં કરમાવે છે કે – "ब्राह्मे मुहुर्ते उत्तिष्ठेत् परमेष्ठिस्तुतिं पठन् । किं धर्मा ? किं कुलश्चास्मि, किं व्रतोस्मी च स्मरन् ॥४॥ ભવાર્થ :-મહાશાવકે બ્રહ્મમુર્તે ઉઠવું જોઈએ. કયી રીતિએ ઉઠવું જોઈએ? તે કે પંચ પરમેષ્ઠિની સ્તુતિ કરતા અર્થાત્ શ્રી નવકાર મંત્રને ભણતાં ઉઠવું જોઈએ. તેમજ મારો ધર્મ શો છે ? મારું કુળ કયું છે ? મારા તે ક્યાં છે? એનું સ્મરણ કરતાં ઉઠવું જોઈએ. પ્રાતઃકાળની જિન પુજા : આ રીતિએ ઉડી પ્રતિક્રમણ કર્યા બાદ પવિત્ર થઈને મહાથાવકે પિતાના ઘરમાં રહેલા ચૈત્યમાં શ્રી જિનેશ્વરદેવની પુષ્પ, નૈવેધ અને તેથી પૂજા કરવી જોઈએ. ત્યારબાદ ત્યાં જ યથાશક્તિ પચ્ચખાણ કરીને મે દેવાલયમાં જવું જોઈએ. મોટા જિન મંદિરોમાં વિધિપૂર્વક પ્રવેશ કરીને શ્રી જિનેશ્વરદેવને ફરતી ત્રણ પ્રદક્ષિણા કરીને ત્યાં પુષ્પાદિથી શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવી જોઈએ. અને તે પછીથી ચૈત્યવંદન આદિ દ્વારા ઉત્તમ સાધનથી શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ કરવી જોઈએ. ગુરૂ પાસે પચ્ચખાણું પ્રકાશન : તે પછી શ્રાવક ગુની પાસે આવે અને નમસ્કાર આદિ પ્રતિપત્તિપૂર્વક પોતે જે પચ્ચખાણ કર્યું હોય તેનું ગુરૂ મહારાજની પાસે પ્રકાશન કરે.. ગુરૂની પ્રતિપત્તિ : ગુરુ મહારાજને જોતાં જ ઉભા થઈ જવું. તેઓ પધારતા હોય તો 16 Page #20 -------------------------------------------------------------------------- ________________ સામે જવું. મસ્તકે અંજલી જેવી, ગુરુ મહારાજનું આસન પતે પાથરવું, ગુરુ મહારાજ બેઠા પછી બેસવું, ભકિતથી વંદના અને સેવા કરવી, ગુરુ મહારાજ જતા હોય ત્યારે તેમની પાછળ થોડે સુધી જવું, આવા પ્રકારે ગુરુ મહારાજની પ્રતિપત્તિ કરવી. આવી પ્રતિપત્તિપૂર્વક ગુરુ મઠ રાજ પાસેથી ધર્મનું શ્રવણ કરવું. શ્રાવકની અર્થ ચિન્તા : પછી ત્યાંથી પાછા ફરીને, શ્રાવક ઉચિત સ્થાને જઈ ને ધર્મને - ધ ન પહોંચે તે રીતિએ અર્ધચન્તા કરે. અર્થાત – ગૃહસ્થને ચિના કર્યા વિના ચાલતું ન હોય માટે વ્યાપારાદિ યથાસ્થાને કરે, "પણ એમાં ય એવું તે કાંઈ ન જ કરવું જોઈએ કે જેથી ધર્મને બધા પહા. આ અર્થ ચિન્તા એ અનુવાદ છે અને ધર્મને બધા ન પહોંચાડવી એ વિધિ છે. રહસ્ય વિચાર : આ પછીથી શ્રાવક મધ્યાહ્ન કાળની શી જિનપૂજ કરે. તે પછી ના: કરીને, શાસ્ત્રના અર્થોનાં રહસ્યને તેના જાણકારોની સાથે વિચાર કરે. સંદયાકર્મ : ત્યાર બાદ સંધ્યાકાળે દેવપૂજા તેમજ આવશ્યક કર્મ એટલે પ્રતિ ક્રમા કરી શ્રાવક ઉત્તમ રવાધ્યાયને કરે. અપનિદ્રા : શરીરની રિથરતા ટકે તેટલા કાળ સ્વાધ્યાયમાં વ્યતીત કરીને દેવ અને ગુના મરણથી પવિત્ર થઈને શ્રાવક પ્રાયઃ અબ્રહ્મને ત્યાગ કરીને અલ્પનિકા કરે. આ સ્થળે પણ અલ્પતાનું વિધાન છે પણ નિદાનું વિધાન નથી. શ્રાવક જેમ પી ત્યાગી હોય તેમ સ્ત્રી સધી છે. એટલે કે સ્ત્રીને વિષે પગ એ આસક્ત ન હોય. મોટે Page #21 -------------------------------------------------------------------------- ________________ ભાગે શ્રાવક બ્રહ્મચર્યનું પાલન કરે. અને જેણે આવી રીતિએ દિવસને ભાગ વિતાવ્યો હોય તે સહેજે વિષયથી વિમુખ જ હોય છતાં એ શ્રાવક છે, ગૃહસ્થ છે, માટે પ્રાયઃ શબ્દ વપરાય છે. એ સર્વથા બ્રહ્મચારી જરુર હોવો જોઈએ. નિદ્રાભંગ વખતની વિચારણા : જ્યારે નિદાને છેદ થાય ત્યારે શ્રાવક શ્રી સ્યુલભદ આવે સાધુઓએ કરેલી સ્ત્રીના શરીરની નિવૃત્તિને પરામર્શ કરવા સાથે સ્ત્રીઓના અંગના વપિને વિચાર કરે. એ કઈ રીતિએ? તે કે સ્ત્રીઓના શરીર નિરંતર મળ – વિષ્ટા – લેમ, મજા અને હાડકાઓથી ભરપુર છે, પણ આયુથી સિવાયેલ હોઈને એ ધમણની માફક બહારથી સુંદર લાગે છે. બાકી જે સ્ત્રીના શરીરને બહાર અને અંદરના ભાગને પિયાસ કરવામાં આવે છે તે શરીરનું કામ પુરૂવાને ગીધ અને શિયાળીયાથી રક્ષણ કરવું પડે. જે સ્ત્રી રૂપ શસ્ત્ર વડે કરીને જ કામ જગતને તવાને છે કે તે એ મુઢ મતિવાળે તુક એવા પીંછાને જ કેમ ગ્રહણ કરતું નથી ? અહે સંકલ્પથી ઉત્પન્ન થતા આ કામે વિશ્વને વિડબિત કર્યું છે તે એ કામના એ સંકલ્પરૂપ ભૂલને જ હું ઉખેડી નાખું ! વધુ વિચારણા : આ ઉપરાંત તે શ્રાવક પિતાનામાં જે જે બાધક દોષ હોય તે તે બાધક ની પ્રતિક્રિયાને, દોષોથી મુકત થએલા એવા મુનિઓ ઉપર પ્રમોદને પામીને વિચાર કરે. અર્થાત અમુક દોષ મારામાં છે તે દોષ મુનિમાં નથી. તેમને ધન્ય છે અને મારે એ દોષ કાઢવા માટે એની પ્રતિક્રિયાને સ્વીકાર કરવો જોઈએ. વળી સર્વ ની દુઃખરૂપ ભવ સ્થિતિને ચિંતવ શ્રાવક સર્વ જીવોને માટે સ્વાભાવિક સુખના સંસવાળા મુકિતપદની ઇચ્છા કરે. અર્થાત સંસારમાં રહેવું એ જ સર્વ જેને માટે મોટામાં મોટું દુઃખ છે અને જ્યાં સુધી મુકિત સુખ ન મળે ત્યાં સુધી સંસારનું દુઃખ જવાનું જ નથી માટે સારાયે વિશ્વના 18. Page #22 -------------------------------------------------------------------------- ________________ જવાને સુખી જોવાને ઈચ્છતા શ્રાવક એમ વિચારે કે સૌ કોઈ મુકિત સુખને પામે !' આવી રીતિએ પેાતાના દોષ નિવારણના અને સંસારની દુ:ખમયતા તથા મેક્ષની સુખમયતાને વિચાર કર્યા આદ, પાતે ગ્રહણ કરેલાં વ્રતાના પાલનમાં સ્થિર રહી શકે અને પુણ્યપુષાની અનુમેદનાના લાભ પામી શકે એવી રીતિએ વિચારે કે ઉપસના પ્રસ ગેાએ પણ વ્રત પરાયણતામાં દર રહેલા અને શ્રી તી કરદેવે પણ ન્હેની પ્રશંસા કરી છે તે કામદેવ આદિ પુછ્યાને ધન્ય છે ! કામદેવ આર વ્રતધારી શ્રાવક હતા અને દેવના ભયંકર ઉપસગ છતાં પણ પૌષધ વ્રતમાં ચલિત થયા ન હુતા. આથી ભગવાન શ્રી મહાવીરદેવે તેમની પ્રશંસા કરી હતી. શ્રી જિનેશ્વર જેના દેવ છે, યા જેનો ધર્મ છે અને શ્રી જિનાજ્ઞામાં વર્તતા સુસાધુએ જેના ગુરૂ છે એવા શ્રાવકપણાની કાણુ પ્રશંસા ન કરે ? શ્રાવકને કરવાના મનેારથા : શ્રાવકે કેવા મનેરો કરવા જોઈએ તેનું વર્ણન કરતાં કલિકાલ સન આચાર્ય ભગવાન શ્રી ડેમચંદ્રસુરીશ્વરજી મહારાજા પોતે રચેલા “ શ્રી ચેોગશાસ્ત્ર ’” નામના ગ્રંથરત્નમાં કમાવે છે કેઃ— ॥ जिन - धर्म - विनिर्मुक्तो, माभूवं चक्रवर्त्यपि । स्यां चेटोsपि दरिद्रोऽपि, जिनधर्माधिवासितः " ॥ १ ॥ " त्यक्तसंगो जीर्णवासा, मलक्लिन्न कळेवरः । મગમપુરા વૃત્તિ, મુનિવર્યા તા થયે ” | ૨ || त्यजन् दुःशील संसर्ग, गुरुपादरजः स्पृशन् । प्रभवेयं कदाहं योगमभ्यस्य, महानिशायां प्रकृते कायोत्सर्गे पुराद्बहिः । સમયચાવળ, વૃત્રાઃ પૂર્યુ: પણ મંત્ર ” | જી | भवच्छिदे ,, ॥ ૩ ॥ ' वने पद्मासनासीनं, क्रोडस्थित मृगार्भकम् । Eat प्रास्यन्ति वक्त्रे मां, जरन्तो मृगयुधपाः .. 66 66 66 ॥ '... | 19 Page #23 -------------------------------------------------------------------------- ________________ “ફારો મિત્ર તુળ ળ, મળી ર . મં િમ મણિમિ, નિર્વિવતિઃ ” દ / " अधिरोढुं गुणधेणि, निभ्रणिं मुक्तिश्मनः । परानन्दलताकन्दान् , कुर्यादिति मनोरथान् " ॥ ७ ॥ ભાવાર્થ : હું જૈન ધર્મથી રહિત ચક્રવર્તિ ન થાઉં પણ દાસ થાઉં, દરિદ્ર થાઉં, તે પણ હું શ્રી જૈન ધર્મથી વાસિત થએલા છે?! અર્થાત જૈન ધર્મથી વાસિત થવામાં મને દાસપણું કે દરિદ્રપણું મળતું હેય તે તે ભલે મળે પણ જૈન ધર્મથી રહિત ચક્રવર્તાિપણું મારે જોઈતું નથી. કારણ કે જૈન ધર્મથી વાસિત થયેલ દશામાં પગ અને દકિપણે પણ સુખપૂર્વક ભોગવી શકાય છે. તેમ જ વપર એવા સાધી શકાય છે. જ્યારે જૈન ધર્મથી રહિત ચક્રવર્તિ પડ્યું હોય તે ઉલટું તે વધુ પાપબન્ધનના કારણપ નિવડી નરકે ઘસડી જાય છે : વળી ' સંસારના સર્વ સંગને ત્યાગ કરી આણું વસ્ત્રવાળ. મલકિલન શરીરવાળે અને માધુકરી ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરતા હું મુનિને ક્યારે આશ્રય કરીશ ? અર્થાત આવી મુનિપણાને હું કયારે પામીશ ? શલોના સંસર્ગને ત્યાગ કરો. ગુરૂના ચરણની રજ પશ કરતો અને મન, વચન, કાયાપ યોગને કાબુમાં રાખવાનો અભ્યાસ કરતે હું કયા ભવનો નાશ કરવામાં સમર્થ થઈશ ? અર્થાત એમ વિચારે છે આવી આવી રીતિએ ભવને નાશ કરાય છે. તે એવી સ્થિતિ ક્યારે પામેને હું મારા સંસારને દવા માટે સમર્થ થઈશ ? વધુમાં મધ્ય રાત્રિએ શહેરની બહાર કાર્ય સર્ગમાં રહેલા એવા મને માર શરીરને સ્તંભની માફક બળદે પિતાના કાને ક્યારે ઘસશે? અર્થાત હું ક્યારે એવી શક્તિસંપન્ન થશે કે જ્યારે મધ્યરાત્રિએ હું નગરની બહાર કા સ ધ્યાને ઉમે તેવું અને મારા શરીરને તંભ માની 20 Page #24 -------------------------------------------------------------------------- ________________ ખદા પોતાના ધેને મારા શરીરની સાથે ઘસે છતાં હું મારા ધ્યાનથી ચલિત ન થાઉં. અને વનમાં પદ્માસને ખેડેલા તેમજ ખેાળામાં ભૃગન! ચા રહ્યા હોય એવા મને કયારે મૃગ સમૃત્યુના મૃ યુથપતિએ મારા મોઢાં ઉપર સુધશે ? અર્થાત્ હું કયારે એવી અવસ્થા પામીશ કે જ્યારે હું વનમાં પદ્માસને સ્થિર થઈ ને એડ હાઈ, મૃગનાં બચ્ચાં મારા ખાળામાં ખેડા ય અને વૃદ્ધ મૃગ ચુથપતિએ માર! માંદાને સુધતા હોય, છતાં પણ હું મારા ધ્યાનથી લેશ પણ ચિલત ન થાઈ ! મારા ધ્યાનને જરા પણ આ ન થાય? તેમજ શત્રુ ઉપર અને મિત્ર ઉપર, તૃણુ-ધાસ ઉપર અને સ્ત્રી ઉપર, સા. ઉપર અને પત્થર ઉપર તેમના મણિ ઉપર અને માટી ઉપર તથા ભાક્ષ ઉપર અને સંસાર ઉપર કયારે હું રાધ રહિત દિવાળે! ઘા ! આ પ્રમાણે રુતિરૂપ મહાલયની નીસરણી સમાન ગુણ ગિને ચડવાને માટે શ્રાધક પ્રેમ આનંદ રૂપ લેવાનો કંદ સમાન આવા મને થા કરે. ઉપસંહાર આ ધુ વિચારતાં. જૈન ફળેમાં વા રિવાળે હાવા બેઈએ. જૈન કુમાં કેવા આચારો અને વિચારી હોવા જો એ તેને સ્પષ્ટ રીતિએ સુંદર ખ્યાલ આવી શકે તેમ છે. જે ઉત્તમ કુમાં આવા ઉત્તમ આચાર અને વિચાર પ્રચલિત હોય તે ફળે અંતર દુનિયાને આદર્શપ લાગ્યા વિના રહે નાંદુ. આજે જૈન સંધની વાસ્તવિક ઉન્નતિ સાધવી હોય તે પહેલામાં પહેલી તકે વધુમાં વધુ પ્રયત્ન આવા આચાર અને વિચાર પ્રસરાવવાને માટે કરવા તેઈએ. જ્યાં સુધી બાર – વિરમાયેલા ડ્રાય ત્યાં સુધી શુભ 21 Page #25 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર પડવા દુ:સંભવિત છે. જૈન કુળમાં આચાર-વિચાર બરાબર પ્રચલિત કરવાને માટે સાધુઓએ અને શ્રાવકોએ ખૂબ જહેમત ઉઠાવવી પડશે. એ મહેનતનું શુભ પરિણામ જોવાને માટે ખૂબ ધીરજ ધારણ કરવી પડશે. એને માટે ઘણું ઘણું દુન્યવી ભોગે દેવા પડશે. પરંતુ એમ કર્યા વિના છૂટકો નથી. જૈન સંઘની ઉન્નતિ માથેથી વેઠ ઉતાવ. જેવી વાત કરવાથી કે નાનકડી નકામાં યોજનાઓ કે જે દેખાવમાં અજ્ઞાનીઓને સુંદર લાગે તેવી યોજનાઓથી નહિ થાય. જે સાચા શિરાણને પાયો નાંખવો હોય તે આજ કરવા જેવું છે. આવા ઉત્તમ આચારે અને આવા ઉત્તમ વિચારે. જે કુળમાં પ્રસરે તે જૈન સંધ. કઈ ઓર પ્રભાવતિ બને જૈન સંઘ એવી ઉત્તમ આદર્શ દશાને. પામે એ જ એક શુભ કામના. નગીનભાઈ પધશ. –વિજયરામચન્દ્રસૂરિ આસો સુદ ૧e પાટણ Page #26 -------------------------------------------------------------------------- ________________ * સ્વ. પૂજ્ય પિતાશ્રી આત્મારામભાઈ પૂજય પિતાશ્રી ! અગણિત ઉપકારોના ત્રણમાંથી યત્કિંચિત્ મુક્તિની સંતોષાનુભૂતિ માણવા “શ્રાવ કે શું કરવું જોઈએ ? નું આ પુસ્તક આપની સમૃતિમાં પ્રગટ કરતા અમે આનંદ અનુભવીએ છીએ. શાહ જયંતિલાલ આત્મારામ Page #27 --------------------------------------------------------------------------  Page #28 -------------------------------------------------------------------------- ________________ ભાવશ્રાવકનુ સ્વરૂ પ પૂજ્યપાદ, પરમશાસનપ્રભાવક, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા નિતર શ્રી જિનવચનને શ્રવણ કરનાર, સાંભળીને સ્વપરના વિવેક કરનાર તથા સ્વપરના વિવેક કરી પરને છોડી સ્વને સાધનાર એ શ્રાવક છે. શ્રાવક નામને ધારણ કરવાથી અગર ભાલ સ્થળમાં શ્રાવકનુ ચિહ્ન માત્ર ધારણ કરવાથી શ્રાવકપણું આવતું નથી. શ્રાવકપણાના આધાર શ્રાવકના ગુણાને ધારણ કરવા પર રહેલા છે. શ્રાવકના ગુણ શાસ્ત્રમાં ઘણા કહ્યા છે. તે બધા ગુણોનું વર્ણન કરવું અહિં અશકય છે તે પણ સાચુ શ્રાવકપણું લાવનાર જે મુખ્ય ગુણા શ્રાવકના શાસ્ત્ર વર્ણવ્યા છે તેના દરેક શ્રાવકે નિતર વિચાર કરવા જોઈ એ તથા તનુસાર પોતાનું વર્તન કરી શ્રાવકધર્મની આરાધના કરવી તેઈ એ. ભાવ એટલે સાચા શ્રાવકના બે મુખ્ય ગુણે સમજવાની આજે ખાસ અગત્ય છે. સાચા શ્રાવકપણાની પાછળ ઘણી જવાબદારી રહેલી છે. માત્ર ફળથી કે જન્મથી શ્રાવકપણું મેળવ્યાથી કાર્યસિદ્ધિ થતી નથી, કાર્યસિદ્ધિ 23 Page #29 -------------------------------------------------------------------------- ________________ સાચા શ્રાવકપણા પર અવલંબેલી છે. કુળશ્રાવક કે નામશ્રાવકોએ આજે ધર્મને જેટલી હાનિ પહોંચાડી છે તેટલી બીજાઓએ નથી પહોંચાડી. શ્રાવક નામ ધરાવતા છતાં શ્રાવકપણાને ઉચું મૂકીને વર્તનાર આત્માઓ ધર્મને જેટલું વગોવે છે તેટલે બીજાઓ નથી વગેવતા. શ્રાવક તરીકે ગણવા છતાં શ્રાવકપણાના ગુણોને જેઓ વિચાર સરખો પણ કરતા નથી તેઓમાં શ્રાવક્ષણાનું લેશમાત્ર અભિમાન ન હોય એ તદ્દન સ્વાભાવિક છે. અને ધર્માભિમાન ગુમાવી દીધેલા આત્માઓ દેશાભિમાન કે ત્યભિમાન આદિની મોટી મોટી વાત કરે તેની કિંમત કંઈ જ નથી. દેશ કે નતિ એ ધર્મની પછી છે. ધર્મને બેવફા નીવડી દેશ કે જતિની સેવાના કોડ સવવા એ નર્યું અજ્ઞાન છે. ધર્મ ધમમ નું તફાવત છે. બી જિનેશ્વરદેવ જેવા ધર્મના કથક, ચતુર્દશ પૂર્વ ધારાદિ અને એકાદશાંગ આદિ ધરનાર પરમ નિહ અને કરુણાનિયાન મહર્ષિઓ જેવા ધર્મના સંરક્ષક, પાલક અને પ્રચારક જૈનશાસન સિવાય બીજે ક્યાં છે ? તે મહર્ષિઓએ સંરક્ષેલું, સાચવવું અને વારસામાં આપેલું જેનપાવ્યું આજે મૌજૂદ છે. પ એની હયાત ધાના માટે છે ? એની હયાતિ એની વફાદારી સ્વીકારનાર માટે છે-વફાદારી નહિ સ્વીકારનાર માટે એની હયાતિ યા બિનાની સરખી જ છે. પરમ હિતકર છતાં વફાદારી નહિ સ્વીકારનાર આત્માને જૈનશાસન લેબર હિતકરનાર નથી એ તદન સાચું છે. જૈનવને જીવનમાં ઉતારવાના પ્રયત્ન કરનાર આ માં જ જૈનશાસની સાચી મહત્તા જાણી શકે છે. શ્રાવકપણાના જે ગુણોનું વર્ણન અહીં કરવામાં આવનાર છે તે વિચારતાં માલુમ પડશે કે આજે ગણાતા જૈનસંધને મારી ના જેનપણથી તદ્દન અજાણ છે અને તેનું જ એ કારણ છે કે સંધના મારો ભાગ પોતાના ધર્મનું અભિમાન વિ છે. શ્રાવકના આ શો સાચા જૈનત્વનું ભાન કરાવનારો છે. શ્રી તીર્થ કદ અને શ્રી ગવરદેવોએ કલા નપણને વફાદાર બનવું એ પ્રત્યેક જેની ફરજ છે. આ ગુણો એટલા બધા મહત્વપૂર્ણ છે કે પ્રત્યકના ઉપર મોટા મવન Page #30 -------------------------------------------------------------------------- ________________ ઈમારત રચાયેલી છે. એક એક ગુણ ખસવાથી આખા મામલની ઈમારત ખસી જાય તેમ છે. એ ગુણમાં મોક્ષ પ્રાપ્તિ માટે જે સદ્ગોની આવશ્યક્તા છે તે સઘળા સદગુણોને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય આપણામાં છે. સાચા શ્રાવક બનવા ઇચછનાર પ્રત્યેક વ્યકિત આ ગુણોને નિરંતર સ્વાધ્યાય કરે, આત્મા સાથે વિચાર કરે અને પ્રયત્નપૂર્વક એ ગુણોની અભિમુખ બને એ આ કથનને ઉદ્દેશ છે. બાવકના એ અતિ મહત્વભર્યા ગુણ આ છે. 1. શ્રાવક સ્ત્રીઓને મેહની રાજધાની માને. સ્ત્રીના દિને નરકના રાજમાર્ગ માને તથા તેને આત્મમાર્ગમાં વિદનકર માની નિરંતર છેવા યત્ન કરે. 9. શ્રાવક દુનિયાને ઉન્માર્ગગામી અને નિરંકુશ માને. જિયની પલતાને વશ કરવા સદા જ્ઞાનાભ્યાસ કરે. તથા જ્ઞાનરૂપી રશ્મિઓથી રાજય તરંગોને વશ કરે. 3. શ્રાવક લક્ષ્મીને અસાર માને, કલેશનું કારણ માને તથા તેને છે. દવા પ્રયત્ન કરે. 1. શ્રાવક સંસારને દુઃખ મને, દુઃખનું કારણ માને તથા તેની આસકિત છેડવા પ્રયત્ન કરે. છે. શ્રાવક વિષય સુખોને લણિક માને. વિપતુલ્ય માને તથા તેના સેવનથી ગભરાતે રહે. છે. શ્રાવક આરંભસમારંભને કનાં કારણે માને. આરંભરહિત બવાના મનોરથો સે તથા નિરાક આત્માઓને રાગી બને. . શ્રાવક પ્રવાસને પાશ સદશ માને, ગ્રહવાસને મત જીતવા અભ્યાસ કરે તથા ગ્રહવાસના પાશમાંથી છૂટવા નિરંતર પ્રયત્ન કરે. 5. શ્રાવક સશુરૂને સંસારતારક માને. મન-વચન-કાયાથી તેમની ભકિત કરે, તથા પોતાની શ્રદ્ધાને સુદઢ બનાવે. ડો. શ્રાવક લોકદેરીનો ત્યાગ કરે, કરીને ગાદરીએ: પ્રવાહ માને, તથા ધર્મની આરાધના માં લેહેરીને તિલાંજલિ આપે. Page #31 -------------------------------------------------------------------------- ________________ 1), શ્રાવક પરલોકના માર્ગ માં આગમને જ પ્રધાન માને, મામા ના સાક્ષી આગમ વચને સિવાય અન્યને કદી ન માને તથા સર્વ ક્રિયા આગમેકિત રીતિએ કરવા પ્રયત્ન કરે. 11. શ્રાવક દાન. શીલ, તપ અને ભાવ ધનું રકિત અનુસાર આરાધન કરે. ધર્મનું આરાધન શકિતથી એઠું પણ ન કરે તથા શકિતથી ઉપરાંત પણ ન કરે. 12. શ્રાવક ધર્મની પ્રાપ્તિને ચિતામર્માણ અને કલ્પવૃક્ષની પ્રાપ્તિયા પણ અધિક માને. અજ્ઞાન આત્માએના ઉપહાસથી ધક્રયાને છેડી ન ૢ તથા ધર્મક્રિયાને મહિમા બીજાએ આગળ ગર્જનાપૂર્વક પ્રકાશિત કરે. 13. શ્રાવક ધન માલ મિલ્કત સ્ત્રી પરિવાર આદિ પર અત્યંત રાગને ધારણ ન કરું. સસારમાં સમષ્ટિથી વર્તે. 14. શ્રાવક ધર્મમાં કદાચહના ત્યાગ કરે, મધ્યસ્થત્તિથી સારખાટાને વિચાર કરે, સાચુ ગ્રહણ કરે અને ખોટાને છેડી દે. 15. શ્રાવક સસારના ભાવાને ક્ષણભંગુર માને. ત્યાગીએની સેવા કરે તથા લક્ષ્મી આદિના સસને એછે કરે. 16. શ્રાવક ભાવથી વિરતિના પરિણામેાનુ સેવન કરે, ભાગેતે ઉપભાગ પરની અનુત્તિએ કરે તથા સંસારમાં ઉદાસીન ભાવે વતે . 17. શ્રાવક સસારમાં વસ્યાની માફક નિઃસ્નેહ નૃત્તથી રહે, આજ અગર કાલ સંસારને ઘડવાના છે એવી ભાવનાપૂર્વક તથા ગૃહાદિકને પોતાનાં નહિ માનતાં પારકાં માનીને રહે. ઉપરોકત સત્તર ગુણોથી ભરેલા શ્રાવક તે ભાવશ્રાવકની કેટમાં આવે છે. ભાવદ્રાવકપણું પામીને શ્રી જિનશાસનની આરાધનામાં રકત બનીને શ્રાવકે આ સંસારમાં દીર્ઘ કાળ ભટકતા નથી. પ્રત્યેક શ્રાવર્ક, પોતે નામશ્રાવક મટી ભાવશ્રાવકપણાની કોઈમાં આવે, એ માટે ભગીરથ પ્રયત્ન સેવવા તે એ. M 26 Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક સજન માત્ર સહેતુક હોય છે ! દરેક સર્જન પોતાની પાછળ સ્વતંત્ર એક નાનકડો ઈતિહાસ લઈને ઉભું હોય છે. જે ઇતિહાસ પરથી સર્જનની મૌલિકતાનું માપ નીકળી આ પુસ્તકના સર્જનની પાછળ પણ આવી જ કોક ઈતિહાસ પડદા પાછળથી પુસ્તકના ખૂલ્લા પાના પર આવવા મથી રહ્યું છે. સં. ૨૦૩૪માં અમદાવાદ, દશાપોરવાડ સોસાયટીમાં પરમારાધ્યાપાર, પરમતારક, પરમશાસનપ્રભાવક, વ્યાખ્યાવાચસ્પતિ, ગચ્છાધિપતિ, પૂજ્યપાદ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પિતાના વિશાળ શિધ્યપરિવાર સાથે ચાતુર્માસ બિરાજમાન હતાં. પ્રતિદિન પ્રવચન શ્રવણને લાભ ઉઠાવવા સેંકડો ભાવિકે શહેર અને સાયટીમાંથી સમયસર આવી ગોઠવાઈ જતા હતાં. તીર્થકરના સમવસરણની આ કાળમાં આછી-પાતલી ઝાંખી કરાવે એવી દેશનાની પર્ષદ જામતી હતી. તે દરમ્યાન પ્રતિદિન એ પ્રવચન શ્રવણ કરતાં 7. Page #33 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદશ્રીના સુખે-શ્રાવકે શું કરવું જોઈએ ? કેવું જીવન જીવવું જોઈ એ ? રાજ શું કરવું જોઈએ ? કયારે સુવું ને કયારે દવું તે એ ?’ વગેરે વાતે :સાંભળતાં હૈયામાં એક ભાવના જાગી કે— શ્રાવકોએ સવારથી ઉઠી રાત્રે સુતા સુધીમાં ભગવાનની આજ્ઞા મુજબ શું શું કરવુ જોઈ એ ? એની વિગતવાર સમજણુ આપતું એકાદ સુંદર શાસ્ત્રીય પુસ્તક તૈયાર કરી છપાવવામાં આવે તે એને વાંચી જવનમાં ઉતારવાના પ્રયત્ન કરવામાં આવે તે એ પુસ્તક દ્વારા પાતાને અને સહુને પ્રેરણા મળે~~અનેક આત્માને એ પુસ્તક ખુબ જ ઉપયોગી અને ઉત્સાહવર્ધક બની અનેકનું એ જીવન સાથી ની ક્ષય. હૈયાની આ ભાવનાને મેં અમારા કુટુંબના પ્રમદપકારી, ધર્મદાતા, પરમદેવ, પૂજ્યપાદ, વ્યાખ્યાનવાચસ્પતિ, ગચ્છાધિપતિ હન્નાનાં તારણહાર, આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસુરીશ્વરજી મહારાને જણાવતાં તેઓશ્રીએ પોતાના પટ્ટધર પ્રશાંતમૂર્તિ પૂજ્યપાદ, આચાર્ય દેવ શ્રીમદ્ વિજયમહેદયસૂરીશ્વરજી મહારાન્તને તથા સ્વર્ગસ્થ પૂજ્યપાદ, આચાર્ય દેવ શ્રીમદ્ વિજયજિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી હેમવિજયજી મહારાજા મુનિરાજ શ્રી દિવ્યભૂષણવિજયજી મ.ને પુસ્તક તૈયાર કરવા અંગેની મારી ભાવના જણાવી. તથા પ્રત્યે તેઓશ્રીએ પાતે શક્તિમાન છતાં સમય આદિન: અભાવના કારણે ગતવર્ષે પાટણ ચાતુર્માસ બિરાજમાન પ્રવચનપ્રભાવક, પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયમુકિતચન્દ્રસૂરીશ્વરજી મહારાના શિષ્યને પૂ. મુનિરાજ શ્રી જયકુ જરવિજયજી મ.ના શિક્ચરને રૃ. મુનિરાજ શ્રી મુકિતપ્રભ વિજયજી મ. ને આ શુભકા તાકીદે પૂર્ણ કરવા પૂર્ણ આગ્રહ સાથે સાંપ્યું. તેઓશ્રીએ ગચ્છાધિપતિ ગુરુદેવવાની ઈચ્છા, અપના અને આનો વાદને સહુ સ્વીકારી અનેક શાસ્ત્રગ્રન્થનું અવલોકન કરી આ પુસ્તક 28 Page #34 -------------------------------------------------------------------------- ________________ દસથી પંદર દિવસમાં ૪ તૈયાર કરી આપી અમારી પર મહાન ઉપકાર કર્યો છે. વિશેષ આનન્દની વાત એ છે કે આ પુસ્તકનું સ ંપાદન પૂ. મુનિરાજ શ્રી હેમભૂષણ વિજયજી મ. તથા મુનિરાજ શ્રી દિવ્યભૃષ્ણ વિજયજી મ. એ ખૂબ જ રસ લઈ ને સુદર કરી આપેલ છે, તે બદલ અમે તેઓશ્રીના ઋણી છીએ. વિશેષમાં આ પુસ્તક જેએ ત્રીની પુણ્યસ્મૃતિ અર્થે અમે પ્રકાશિત ફરી રહ્યા છીએ તે પૂજ્ય પિતાશ્રી આત્મારામભાઈનું વન પણ અમારા માટે એક આદર્શરૂપ હોઈ એમનું ટુંકું જીવન પણ હિં મુકવાની છા રોકી શકાતી નથી. મારા પૂ. પિતાશ્રી આત્મારામભાઈ તથા પૂ. માતુશ્રી સમરથબેનઅમારા આખા કુટુંબ માટે એક આદર્શ માત-પિતા હતાં. ૪. પિતાશ્રી આત્મારામભાઈ ના જન્મ આશરે સ. ૧૮૯૬ મ હારીજ ઉત્તર ગુજરાતના પુણ્યભૂમિ પર થયેલા. પહેલેથી જ મિલનસા અને ૬૨ સ્વભાવને કારણે લાપ્રિયતા એમને વરી ચૂકેલી, હારીજ થી મૂળવતન અમદાવાદ આવ્યા બાદ પરમકૃપાળુ, ગચ્છાધિપતિ, ગુરૂદેવશ્રીના પ્રવચનશ્રવણ અને પરિચયથી તેઓશ્રીના જીવનમાં ધર્મનું નવું પ્રભાત પ્રગટી ઉઠ્યું... માતે ધર્મ કરે અને ઘરના બધાયમાં ધર્મના સત્કાર સ્વા સતત પ્રયત્ન કરે. રોજ સવાર થાય એટલે પોતાના પૌત્રૌ કયાણ, અશાક, પૌત્રી મૃણાલી અને જયશ્રી આદેિને પેતાની સાથે જિનદરે લઈ ગુમહારાજ પાસે વન્દન કરવા લઈ જાય. જય. 29. Page #35 -------------------------------------------------------------------------- ________________ તેમ જ પિતાની ત્રણ પુત્રીઓ કુસુમબેન, શાંતાબેન, સરોજબેન અને એમના બાળકોને દરેકને ધર્મના સંસ્કાર કેમ વધુને વધુ પડે એ માટે એમની મહેનત સતત ચાલુ રહેતી. બીજી બાજુ પુત્રવધુ શ્રી તારાબેન પણ ઘરેથી વારસામાં ધર્મના સંસ્કાર લઈ આવેલ એટલે ઘરનું વાતાવરણ ધર્મમય બને એમાં એ પણ ખૂબ રાજી થતાં. – પૂજ્યશ્રીના પરિચયમાં આવ્યા બાદ ૩૮ વર્ષની ઉંમરે જ પૂજ્ય પિતાશ્રીએ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરેલ અને કાયમ માટે રાત્રિ ભોજન આદિનો ત્યાગ કરેલ. – ધર્મમય અને નિવૃત્ત જીવન જીવવાની આંતરિક લ ગણીને પૂર્ણ કરવા તેઓએ સિદ્ધગિરિની છત્રછાયામાં બે ચાતુર્માસ કરેલ. – પાવનતીર્થશીશંખેશ્વરમાં નવપદ આરાધક સમાજ તરફથી આદેશ મેળવી સામુહિક ઓળીનું આરાધન કરાવી ઉદાર હાથે ધનની સવ્યય કરેલ. – છેલ્લા દસ વર્ષથી એમનાં અંતરમાં એક જ રટણા રતી હતી જ્યારે ગુરુમહારાજના દર્શન તથા એમની નિશ્રામાં ધર્મમય જીવન જીવવાનો મોકો મળે” ! – અમારા સહુના જીવનમાં ધર્મની જ્યોત જગાવનાર અને અમને સહુને પરમગુરૂદેવશ્રીને ભેટ કરાવી આપનાર પૂજ્ય પિતાશ્રીને ઉપકાર આંખ સામે આવતાં સહેજે એમના ચરણોમાં માથું ઝૂકી જાય છે. પણ, સંસારના નિત્યનિયમ પ્રમાણે આજ સુધી સંસારમાં સદાય રહેવાનો અમરપટ્ટો લખાવીને કોઈ આવ્યું નથી. જેને જન્મ એનું મરણ નિયત જ છે. પૂજ્ય ઉપકારી પિતાશ્રીના ઉપકારને આંશિક બદલો પણ વાળીયે એ પહેલાં તે સંસારના આ સનાતન નિયમ મુજબ 30 Page #36 -------------------------------------------------------------------------- ________________ ચાર વર્ષ પૂર્વે તા. -1-1970ના દિવસે આ અસાર સંસારને છોડી. સમાધિપૂર્વક નમસ્કાર મહામંત્રના સ્મરણ સાથે. ગુરમહારાજની રટણામાં, અમને સહુને મૂકી, એક માત્ર ધર્મને સાથે લઈ પલેકને પંથે સિધાવી ગયાં. તેઓ ગયા પણ તેઓશ્રીના ઉપકારની પાવન સ્મૃતિ હજુ પણ આંખની પાંપણ પર આવી પળે પળે કઈને કઈ પુણ્યકાર્ય કરવાની કે આપી જાય છે. શ્રાવકે શું કરવું જોઈએ ? એ પુસ્તક એમની જ પાવન પ્રેરણાની અને એમણે અમારી ઉપર કરેલ ઉપકારની પાવન સ્મૃતિની દેન છે. ઉપકાર સ્મૃતિ નિમિત્તે આ પુસ્તક પ્રગટ કરતાં કંઈક કણ અદા કવીને અમે હળવો સંતાપ અનુભવીયે છીએ. – વિશેષમાં માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં આ પુસ્તક છપાવી પ્રકાશિત કરી આપવાના કાર્યમાં જેઓને હાર્દિક સહકાર મળે છે. તેઓને આભાર આ તકે માન્યા વિના રહી શકાતું નથી. – આભારી છીએ.. શ્રીયુત શાંતિલાલભાઈ ચોકસી બ્રાઈટ પ્રિન્ટર્સવાલા - સુરત જેઓએ પહેલેથી માંડી છેલ્લે સુધી પિતાના સમયનો અને બુદ્ધિને ભોગ આપી ખૂબ સહાય કરેલ છે. – આભારી છીએ... “ પ્રતાપ.” પ્રેસના મેનેજર શ્રી મગનભાઈ દોટીવાલા, જોબ મેનેજર શ્રી શશીકાંત દેસાઈ, Oા વિનોદ પારેખ, મેહનભાઈ, હરભાઈ, ટાઈટલ પ્રિન્ટર કિશનભાઈ તથા ખંત દિલથી કામ પૂર્ણ કરી આપનાર કોઝીટ આદિ સ્ટાફના. Page #37 -------------------------------------------------------------------------- ________________ – આભારી છીએ પુસ્તક પ્રકાશનમાં અનેક રીતે સહયોગી થનાર શા. પ્રકાશચન્દ્ર મણિલાલ, શા. રતનચન્દ્ર બાલુભાઈ નાણાવટી, શા. દિપકકુમાર મગનલાલ તથા નલિનકુમાર નાણાવટી આદિ અંગત મુરબીના. – આભારી છીએ... આ પુસ્તક છપાતા પહેલા જ તેની વારંવાર માંગી કરી પુસ્તક પ્રકાશનના અમારા ઉત્સાહમાં અનિલ કરનાર નામી - અનામી મહાનુભાવના. -- અંતમાં – આ પુસ્તક દ્વારા “સાચું શ્રાવક જીવન જીવવાની ” સહુ કોઈના હૈયામાં ભાવના અને તમન્ના જાગે એ જ એક આશા અને વિશ્વાસ સાથે. તા. 1–10–7; લિ. પ્રકાશક શાહ જયંતિલાલ આત્મારામ (અમદાવાદ) Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક શું કરવું જોઈએ? –મુનિશ્રી મુકિતમવિજયજી Page #39 -------------------------------------------------------------------------- ________________ છું આધાર પ્રત્યે 1. શ્રાદ્ધવિધિ પ્રકરણ 2. શ્રાદ્ધધર્મ દિપિકા શ્રાવક પ્રાપ્તિ 4. ચિત્યવંદનભાષ્ય 5. ઉપદેશ પ્રાસાદ 6. ચોગશાસ્ત્ર 7. ધર્મસંગ્રહ 8. પૂજા-પંચાશક Page #40 -------------------------------------------------------------------------- ________________ જન અને જૈન જન અને જેન વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. જન જગતને માન આપે છે. જેને જિનેશ્વરને માન આપે છે. જન જનસેવામાં પ્રભુસેવા માને છે. જેને પ્રભુસેવામાં જ સાચી સેવા માને છે. બેનાં લક્ષ્ય જુદાં છે. બેના રાહ જુદા છે ! જન જમાનાના ચિંધ્યા ચીલે ચાલે છે. જૈન જિન શાસનના ચિંધ્યા ચીલે ચાલે છે. જન પણ કેઈ એ બડભાગી હોઈ શકે છે જે આર્યસંસ્કારોથી વાસિત હેઈ સંસારથી છૂટવાની અને મોક્ષને મેળવવાની ઈચ્છાવાળો હોય પણ શ્રી વીતરાગ પરમાત્માના શાસનની પ્રાપ્તિ ન થવાથી જૈન ન બની શકવા છતાં જનમાં પણ સારી કક્ષાને (માગનુસારીપણાને અર્થાત્ સંગ મળે જેન બનવાની ભૂમિકાને) પામેલે હેય, તે જન પણ જમાનાના ચિંધ્યા ચીલે નથી ચાલતો તે જૈનની તો વાત જ શી કરવી? જન જે જૈન બની જાય તો એના ભાગ્યને મહાન Page #41 -------------------------------------------------------------------------- ________________ સિતારે છે. પણ જેન જે જન બનવા માંડે તો એ એના મહાન દુભાંગ્યની નિશાની છે. જમાનાની સામે પૂરે જનારે જ સાચે જેન બની શકે છે ને જીવનભર પોતાના જૈનત્વને અણિશુદ્ધ રાખી શકે છે. એ હિંમત જેનામાં નથી એનું જૈનત્વ હર ઘડી જોખમમાં હોય છે. એનું જૈનત્વ જનપ્રવાહમાં તણાઈ જવા જ સર્જાયુ હોય છે. જૈન તે સહાય માથું ઊંચુ રાખી ગૌરવ લઈને ફરતે હેય કે “હું જેન છું.જિનેશ્વર ભગવાનને અનુયાયી છું. જમાનાને અને મારે છૂટાછેડા છે. જે જમાને જિનશાસનને વફાદાર એ જમાને મારે. જે જમાને જિનશાસનને બેવફા એની જોડે મારે ન સગપણ કે ન સંબંધ”! આજે એ ગૌરવ, એ ખમીર અને એ અંતદિલી જેને પિતાનામાં લાવવાની જરૂર છે. - એ ગૌરવ એ ખમીર અને એ અંતદિલીની દાયેલી કબર પર ઊભે ઊભે પણ હાસ્ય વેરતા જેન જગતને કે જેનશાસનને કશું જ ન આપી શકે. જમાનાવાદ અને જડવાદ સાથે જોડાયેલે જૈન, જેનશાસનને કદિ વફાદાર નહિ રહી શકે. જમાનાવાદ અને જડવાદ જનરંજન અને મને રંજનમાં માને છે. જિનશાસન આત્મરંજન અને મને ભંજનમાં માને છે. એકની દિશા પૂર્વ છે તે બીજાની પશ્ચિમ છે ! Page #42 -------------------------------------------------------------------------- ________________ જગત રીઝે તે ય શું? ને ન રીઝે તે ય શું? મારે જિનેશ્વર રીઝે તો બસ !...આ ભાવ જ્યાં સુધી જૈનમાં જાગૃત ન થાય ત્યાં સુધી એ જૈન સાચા અર્થમાં જૈન બની શકવાની લાયકાત પણ નથી મેળવી શકો. કારણ કે રાગ-દ્વેષને જેણે સંપૂર્ણ જિત્યા છે એનું નામ “જિન”! એ જિનને જે અનુયાયી હોય તે “જૈન”! અર્થાત્ રાગ-દ્વેષને જે કટટર દુમન હેય. રાગ-દ્વેષની સામે જે અંગે ચડ્યું હોય તે સાચે “જૈન”! આ જેન જગતને રીઝવી શકે જ નહિ. જગતને રીઝવવાના વિચારને પણ એ પાપ માને. “જગત કદી કેઈનાથી સંપૂર્ણ રીઝયું નથી અને રીઝવાનું પણ નથી? એ એની સચોટ માન્યતા હાય. વાત પણ તદ્દન સાચી છે. જગત-જે ભિન્ન ભિન્ન વ્યક્તિઓનું બનેલું છે, એને રીઝવવું એ કંઈ આપણું હાથની વાત છે? એકને રીઝવવા જતાં બીજે ખીજાય, બીજાને રીઝવવા જતાં પહેલો ખીજાય. શકય જ નથી કે આખું જગત એકી સાથે એક જ જણના હાથે રીઝી શકે ? કારણ એ આપણને સ્વાધીન નથી પરાધીન છે. ત્યારે આપણે પિતાને આત્મા જે આપણને સ્વાધીન છે એને રીઝવવાનું ચૂકી પરાધીન જગતને રીઝવવાને વિચાર કરે એ ફેગટ નહિ તે શું છે? અને આત્મા રીઝતાં પરમાત્મા રીઝેલા જ છે. કારણ “મળ્યા નો ઉમળા” આત્માનું શુદ્ધ સ્વરૂપ એ જ પરમાત્મા છે! આત્માને આંખ સામે રાખી ચાલે તે જૈન ! આત્માને આંખથી અળગા રાખી ચાલે તે જન!! Page #43 -------------------------------------------------------------------------- ________________ કમનસીબીની વાત છે કે જેનો આજે જન બનતો જાય છે. જેનત્વને એણે નેવે મૂકવા માંડયું છે. પોતાના આદશોને પગતળે કચડીને ચાલવાનું એ શીખી રહ્યો છે અને આટલું હોવા છતાં એ પાછો પિતાને જેને કહેવડાવવામાં સંતોષ અને ગૌરવ અનુભવી રહ્યા છે. જગત કરતાં જાત કિંમતી લાગે તે જાતને ગુમાવીને જગતમાં પંકાવાની બદદાનત કદી જાગે નહિ. પણ આજે જાત કરતાં જગત તરફ સહુની આંખ વધુ ખેંચાય છે. ખુદ પોતાને માટે પોતાની જાતને શું અભિપ્રાય છે એ જેવા કઈ રાજી નથી દેખાતું, ત્યારે જગત શું અભિપ્રાય આપે છે એ જેવા સહુ તલપાપડ દેખાય છે. જાતને જાતના ત્રાજવે તેળવી એ હોંશિયારી છે કે જાતને જગતના ત્રાજવે તોળવી એ હોંશિયારી છે? – જાતને જાતના ત્રાજવે તોલે એ જેન! જાતને જગતના ત્રાજવે તોલે એ જન? જાતને જગત ખાતર બગાડે તે જન! – જાતને જાત ખાતર સુધારે તે જેન જાતનું ગણિત જગતને સેંપીને ચાલનારો ક્યારે જીવનનું દેવાળું કાઢે એ કંઈ કહી ન શકાય ! જૈન કદિ જીવનનું દેવાળું કાઢે નહિ અને કાઢે તે તે સાચો જેન નહિ. જેને તે જીવન જીવતે જાય ને જીવાતા જીવનમાંથી જ નવજીવન મેળવતા જાય. જગતમાં રહેવા છતાં જગતથી અલિપ્ત રહેવાની કલાને સ્વામી એનું નામ જૈન ! | | Page #44 -------------------------------------------------------------------------- ________________ આવો જેન સાતે વ્યસનને ત્યાગી હોય. જુગાર કદી એ રમે નહિ! માંસ કદી એ ખાય નહિ! દારૂ કદી એ પીએ નહિ! પરસ્ત્રીને એ રાગથી જુવે નહિ! વેશ્યાને સંગ કદી એ કરે નહિ! ચેરી એના જીવનમાં હોય નહિ! શિકારનું એને સ્વપ્ન ય આવે નહિ! ભક્ષ્ય-અભક્ષ્યનો એને વિવેક હોય ! ન ખાવાનું એ ખાય નહિ! ન પીવાનું એ પીએ નહિ. ન જોવાનું એ જુએ નહિ! હાથ હૈયું અને હેઠ ચેકખા રાખી એ પિતાનું જીવન જીવતે જાય ને બીજાને આદર્શ પૂરા પાડતો જાય. આગળ વધવા માટેના જ એના બધા પ્રયત્ન હોય. પાછળ પડવાની એની પાસે કઈ વાત ન હોય. આ એ જૈન રાગ – દ્રષ સામેના જંગમાં સદાય જવાંમર્દ બની આગળ ચાલતો હોય. Page #45 -------------------------------------------------------------------------- ________________ આવો જૈન શું કરે? સાધુ થવાની ભાવના રાખે ! જેન એટલે જિનેશ્વરદેવને ઉપાસક. જિનેશ્વરના ઉપાસકને જિનેશ્વરદેવે કહેલા માર્ગ પર અતૂટ શ્રદ્ધા હોય. તમેવ સર્વ નિરાં, કં નિહિં “તે જ આ જગતમાં સાચું અને શંકા વિનાનું છે કે જે જિનેશ્વરદેવે કહ્યું છે. જિનેશ્વરદેવના કહેલા વચનમાં કે બતાવેલા માર્ગમાં ફેરફાર હાય નહિ” આ વાત એની રગ-રગમાં વસી ગઈ હોય. જિનેશ્વરની આજ્ઞા એ જ એનું સર્વસ્વ હાય. એના માથે સુદેવ હોય. હૈયામાં સદ્દગુરૂ હોય. આચરણમાં સદ્દધર્મ હોય. એના અંતરમાં એક જ રટણ ચોવીસે કલાક ચાલુ હોય કે “કયારે હું ભગવાનના શાસનને સાધુ બનું?” કારણ, ભગવાને કહ્યું છે કે “આ સંસાર માં રહેવા જેવું સ્થાન નથી. રહેવા જેવું સ્થાન એક માત્ર મેક્ષ છે. સંસાર Page #46 -------------------------------------------------------------------------- ________________ તે અઢારે પાપને અખાડે છે. સંસારમાં રહીને –સંસારને હૈયામાં રાખીને કેઈ મેક્ષે ગયું નથી, જતું નથી અને જશે નહિ. મોક્ષ મેળવવો હોય એણે સંયમ લેવું જ રહયું. સંયમ લેવું હોય એણે સંસાર છોડ જ રહ્યો. સંસારમાં રહીને મેજ-મજાથી મોક્ષમાં જવાની ઈચ્છા એ ઝેર ખાઈને જીવતા રહેવાની ઈચ્છા બરાબર છે. પ્રત્યેક જૈનના હૈયાની અને ઘરની દિવાલ પર એક વાત તે બરાબર કેતરાઈ જ ગઈ હોય કે આ જગતમાં– મેળવવા જે હોય તે એકમાત્ર મેક્ષ છે. લેવા જેવું હોય તો એકમાત્ર સંયમ છે. છેડવા જેવો હોય તે એકમાત્ર સંસાર છે.” ડગલે ને પગલે જ્યાં પાપ પાપ અને પાપ જ છે એવા સંસાર પર જેનને નફરત જાગ્યા વિના રહે નહિ. સંસારમાં એને પ્રેમ કરવા જેવું કશું જ ન લાગે. સંસાર એટલે પાપને રાફડે. સાપના રાફડામાં હાથ ન નખાય તે પાપના રાફડામાં હૈયું શે’ નંખાય....? એના હૈયામાં એક જ ઝંખના હોય “ક્યારે આ સંસારથી છૂટું ને સંયમના વેત વસ્ત્રોમાં સજજ બની ભગવાનના શાસનને અણગાર બની નિપાપ એવું સંયમ જીવન જીવું.” જેલમાં પૂરાયેલે કેદી જેમ “ક્યારે લાગ મળે ને જેલમાંથી છટકું એવી ઈચ્છા ધરાવતું હોય એમ સાચે Page #47 -------------------------------------------------------------------------- ________________ જેન પણ સંસારને જેલ માનતે હોય ને એમાંથી છૂટવાની તક જ જેતે હેય. કર્મને જેલર જ્યાં જીવનને પુત્ર-પત્ની આદિના નેહનું દેરડું ગળામાં કચકચાવીને બાંધી દઈ રાંકડે બનાવી દઈ એનાં પ્રાણ લે છે. હકીકત છે કે સંસાર એક ભયંકર જેલ નહિ તે બીજુ છે શું..? સંસાર માંડેલા બધા કેદી છે. કેદી ભાગી ન જાય એ માટે સતત ચોકી પહેરે રાખનારા છોકરાઓ એ “જેલરે છે. પત્ની એ પગમાં પડેલી લોખંડની બેડી છે. માલ મિલ્કત ને ધનને રાગ એ હાથમાં પહેરાવાયેલ હાથકડી છે. સંસારની જેલમાં ભૂલે ચૂકે માણસ એકવાર પૂરાયો પછી એને માટે બહાર નીકળવું ઘણું મુશ્કેલ થઈ પડે છે. ન કરવા હોય તેય એને ત્યાં પાપ કરવા પડે છે. ન બોલવું હોય તેય એને ત્યાં જુઠ બેલવું પડે છે. ચેરી કર્યા વિના કમાવાનું સદ્ભાગ્ય એને માટે દુર્લભ બની જાય છે. અબ્રહ્મને તે એ અખાડે જ છે. પરિગ્રહ એ તો એ કેદખાનાની મુખ્ય પેદાશ છે. જ્યાં આ પાંચ પાપ હોય ત્યાં બાકી રહેલા તેર પાપોને આવવાને પૂર્ણ અવકાશ રહે છે. આવા પાપમય સંસારમાં પાપ કરીને જીવન પુરૂં કરનારે પરભવમાં પછી સુખની ઈચ્છા રાખે તે એની ઈચ્છા ફળે જ શી રીતે ? સુખી તે જ બની કે જેના હૈયામાં સંસારનો સાચે વિરાગ જન્મી જાય. દુઃખમય સંસાર જ નહિ સુખમય સંસાર પણ છોડવા જેવો જ છે એમ જેને હાડોહાડ જચી જાય. 10 Page #48 -------------------------------------------------------------------------- ________________ બેડી ભલે ને પછી એ સોનાની કાં ન હોય પણ ડાહ્યો માણસ બેઠીને બેડી જ માને અને એને તોડવાને જ એ પ્રયત્ન કરે. સરકારની જેલમાં પૂરાયેલા કેદીને વરસ, બે વરસ, પાંચ વરસ કે જીવનભરની જેલની સજા હોય તે ય જીવનભર એને ખ્યાલ રહે છે કે “હું કેદી છું. જેલ એ મારું ઘર નથી. આ મને મળેલી સજા છે. હું અહિં પરાધીન છું.” ત્યારે કમનસીબી છે સંસારની આ જેલની કે જેમાં પૂરાયેલો માણસ રંગ-રાગ ને મોજ-મજામાં “પોતે કેદી છે ને સંસારની કેદમાં કેકે પિતાને પૂર્યા છે એ વાત જ ભૂલી જાય છે એટલું જ નહિ પણ સંયમને જેલ અને સંસારને જ મહેલ માની બેસી જીવન આખું એમાં જ મઝેથી પુરૂ કરે છે. આવી ભૂલ જૈન ક્યારે પણ ન કરે. જેની સદાય જાગૃત હોય. સંસારમાં ઘડીભર પણ રહેવા એ રાજી ન હોય. દિવસ-રાત એની એક જ ઝંખના હોય “ક્યારે મારી આ કેદ તૂટે ને હું ભગવાનના શાસનની દીક્ષા લઉં.” જેના હૈયામાં મેળવવા જે મોક્ષ છે, લેવા જેવી દિક્ષા છે અને છોડવા જે સંસાર છે” આ ત્રણ વાત જચે નહિ એના જે આ જગતમાં ભાગ્યે જ બીજો કોઈ દુર્ભાગી હશે? એમ કહી શકાય! પુણ્ય પહોંચતું હોય, લખપતિમાંથી કરોડપતિ થવાની તક હાથમાં હોય છતાં જેને કરોડપતિ થવાની ઝંખના જ Page #49 -------------------------------------------------------------------------- ________________ ન જાગે એને જગત શું કહેશે? “અભાગીઓ છે, આના ભાગ્યમાં કરેલ્પતિ થવાનું લખાયું જ છે કયાં..? નહિ તે આવી મઝેની હાથમાં આવેલી તક કેણ જતી કરે....?” એમ જેનું શરીર સારું છે, સંસારમાંથી ધારે તે નીકળી શકે એમ છે, સારામાં સારી આરાધના કરી શકે એમ છે. આરાધના દ્વારા દર રહેલા મેક્ષને હથેલીમાં રમતો પણ કરી શકે એમ છે. છતાં જેને મેક્ષ મેળવવાની કે એ માટે સંયમ લેવાની ભાવના જ ન જાગતી હોય કે ભાવના જગાડવાનો પ્રયત્ન જ જેને ન હોય એ જૈન હોવા છતાં એના જેવો અભાગી આત્મા આ સંસારમાં બીજે કઈ નથી એમ જ્ઞાનીઓ કહે છે. આવા અભાગી આત્માને પણ પિતાના દુર્ભાગ્યનું દુઃખ હોય......પોતાના હૈયામાં જામ થઈ ગયેલા સંસારના તીવ્ર રાગ પ્રત્યે તિરસ્કાર હોય. સંસારમાં રહેવા છતાં “સંસારમાં રહેવું પડે છે” એને એ પિતાની કમનસીબી લેખતે હોય તો એને માટે પણ ઉદ્ધારને માર્ગ સદંતર બંધ નથી થતો પણ ખૂલે રહે છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ સાધુ ન થવાય તેા શુ કરે ? સાચા શ્રાવક અને લાગી પણ ગયા. મેળવવા જેવા મેાક્ષ લેવા જેવું સંયમ જચી પણ ગયું. છેડવા જેવા સંસાર સમજાઈ પણ ગયેા. આમ છતાં કોઈ અભાગી આત્મા સંસાર ન જ છોડી શકે, સંયમ ન જ લઇ શકે તેા ભગવાનના શાસનમાં શું એને માટે કાઇ જ સ્થાન નહિ....? એણે ભગવાનના શાસનમાંથી રડતી આંખે શુ રાજીનામું આપી નીકળી જ જવુ પડે....? એના ઉદ્ધારના કાઈ માર્ગ જ નહિ....? ના, ભાવયાના સાગર તી કર પરમાત્માએાએ એવા આત્માઓને પણ પેાતાના શાસનમાં સ્થાન આપીને એમના ઉદ્ધારના માર્ગ ખૂલ્લા રાખ્યા છે. એવા અભાગી આત્માએ આંખમાં આંસુ લાવીને ભગવાનના શાસનના સુચાગ્ય શુભગવત પાસે જઇને કહેવું કે : 13 Page #51 -------------------------------------------------------------------------- ________________ ભગવત! ધન્ય છે આપ જેવાને કે સંસારની લેાભામણી લાલચેામાં ન ફસાતા સંસારના ભાગ વિલાસ અને વૈભવેાને દૂર ફગાવી દઇ આપ સંસારથી મહાર નીકળી ગયા’ ધિક્કાર છે મને કે નીકળવા જેવું માનવા છતાં હું નીકળી નથી શકતા. આસક્તિ અને અશક્તિ મને અટકાવે છે. સંસારના રાગ હજુ મને પજવે છે, સંસારના સુખા હજુ મને મૂંઝવે છે.’ ' 6 ‘ સમજુ છું કે સંસારમાં કાઈ મારૂં નથી છતાં ‘ઘર મારૂ લાગે છે. પેઢી મારી લાગે છે. અગલે મારે લાગે છે માલ મિલ્કત ને મેાટર મારી લાગે છે. છોકરા અને છોકરાના છોકરાં ય મારા લાગે છે.’ આ રાગના ખૂંધનમાં ફસાયેલે! હુ શી રીતે ભગવાનના શાસનની દ્વીક્ષા લઉં? હું ઇચ્છું છું કે ‘ કયારે મારૂં એવું સદ્ભાગ્ય જાગે કે સસારના રાગ મારે એસરી જાય ને મારામાં એવા જોરદ્વાર ભાવાલ્લાસ જાગી જાય કે ભગવાનના શાસનનુ સંયમ લેવા માટે હું તલપાપડ મની જાઉં.' '' 6 પણ, અભાગીયા છું હું કે લેવા જેવું સંયમ લાગવા છતાં મારા મનમાં સયમ લેવાની તીવ્ર ભાવના જ હજુ નથી જાગતી માટે એવા કાઈ માર્ગ મતાવા કે મારા સંસારનેા રાગ ઘટતા જાય, મેાક્ષના રાગ વધતુ જાય ને જલ્દીમાં જલ્દી સવિરતિ ધર્મને હુ સાધી શકું.’ એ વખતે શુભગવત એના હૈયાની વેદનાને ઠારતા કહે * 3: ગભરા નહિ. માક્ષ તારે જોઈએ છે. સ ંસાર તને ખરાબ લાગે છે. સયમ તારે લેવું છે પણ અશક્તિ અને 14 Page #52 -------------------------------------------------------------------------- ________________ આસક્તિથી તું લઈ નથી શકતે તે તને પણ ભગવાનના શાસનમાં રહેવાને અધિકાર છે. તારે માટે પણ મોક્ષ સુધી પહોંચવાનો માર્ગ ભગવાને બતાવ્યું છે જેનું નામ છે શ્રાવક ધર્મ ! તારાથી સાધુ ન જ બની શકાય એમ હોય તે સાધુ કેમ જલ્દી બની શકાય એ માટે તું શ્રાવક ધર્મને સ્વીકાર કર ! સાચે શ્રાવક બન ! 15 Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કેને કહેવાય? શ્રાવક એટલે “સંસારને કેવી' શ્રાવક એટલે “સંયમને પ્રેમી”! શ્રાવક એટલે મુક્તિ અભિલાષી! કરોડપતિ થવું તે બધાને હોય પણ બધા કરોડપતિ બની ન શકે—કરોડપતિ થવું એ કંઈ સહેલી વાત નથી. દુનિયાના કોઈ પણ લખપતિને પૂછીએ કે “તારે શું થયું છે?” તે જવાબ એક જ હશે.“મારે કરોડપતિ થવું છે!” બીજો પ્રશ્ન પૂછીએ... “કેમ કરેડપતિ થતું નથી...?” તે જવાબ મળશે “ભાગ્ય નથી. દિવસ રાત એ માટે જ મહેનત કરું છું. – પેઢી ખોલું છું – માલ લાવું છું – માલ વેચું છું પણ હજુ ભાગ્ય ઉઘડતું નથી!” એમ શ્રાવકને કંઈ પૂછે કે-“શું થયું છે...? તે શ્રાવક પાસેથી એક જ જવાબ મળે કે “સાધુ થવું છે !' કેમ થતું નથી....?” તે બીજે જવાબ મળે કે “એટલું હજુ દુર્ભાગ્ય છે,” “સાધુ થવા માટે જ મંદિરે જાઉં છું, ઉપાશ્રયે જાઉં છું, વ્યાખ્યાન સાંભળું છું, પૂજા કરું છું, Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ કરૂ છું, પણ હજુ તેવેા ક્ષયે પશમ (ભાગ્ય) જાગ્યા નથી. તેવા ક્ષાપશમ જાગશે ત્યારે છોડવા જેવા આ સંસાર છેડયા વિના રહીશ નહિ. પાપમય આ સંસારમાં રહેવું પડે છે એ મારા પરમદુર્ભાગ્યથી વાત છે’! સયમ માટે પેાતાને અસમર્થ માનતા અને સંસારમાં રહેવુ પડે છે એ પેાતાની મેટામાં મેાટી કમનસીબી છે એ વાતને! સ્વીકાર કરતા શ્રાવક પેાતાના કુટુંબ માટે પેાતાના દીકરા-દીકરી માટે શું ઇચ્છે ? ' આવે! શ્રાવક એક જ ઇચ્છા રાખે કે... ‘મારૂ આખું કુટુંબ-મારા બધા જ દીકરા અને બધી જ દીકરીએ ભગવાનના શાસનની દીક્ષા લે તે સારૂં.' મારૂ એવું સદ્ભાગ્ય કયારે જાગે કે હું એમને વર્ષીદાનના વરઘેાડામાં પૈસા ઉછાળતા જોઉં. ચતુર્વિધ સંઘ વચ્ચે હજારોની માનવમેદ્રની વચ્ચે મારા દીકરા-દીકરીને હાથમાં રજોહરણ લઈ નાચતા જોઉં. સયમના શ્વેત વસ્ત્રોમાં સજ્જ થયેલા સહુ કોઈ ને ધર્મલાભની આશિષ આપતા જોઉં.’ 6 શ્રાવકના પ્રયત્ન પણ એવા જ હાય, ઘરનું વાતાવરણ પણ એવું જ હાય, અને સ ંસ્કાર પણ એવાં જ હેાય કે એ ઘરમાં જન્મેલે છોકરા આઠ વર્ષના થતાં થતાં તે દીક્ષા માટે તલપાપડ મની જાય. શ્રાવક પેાતાના ઘરમાં કાઈને પણ દીક્ષાની ભાવના જાગે તે કદી પણ શકે નહિ. એટલું જ નહિ પણ દીક્ષાની ભાવના જગવવા માટે જ એના પ્રયત્ન હાય, એ માટે એ પેાતાના દીકરા-દીકરીને દરરોજ સાધુ-સાધ્વીજી પાસે ભણવા મેકલે.... ર 17 Page #55 -------------------------------------------------------------------------- ________________ સ્કુલમાં ભણુતા હૈાય તે વેકેશનમાં પણ સારા સંસ્કાર પડે ને એના ભાગ્યમાં હાય તે। દીક્ષાની ભાવના હૈયામાં જાગે એ માટે સુયેાગ્ય સાધુ પાસે રહેવા પ્રેરણા કરે. દરરાજ પેાતાના દીકરા-દીકરીને ખલાવી શ્રાવક પ્રેમથી કહે : લેવા જેવી દીક્ષા જ છે. એ જ મા સાચેા છે. સુખી થવું હાય તે! સંસારમાં પડવા જેવું નથી. સંસારમાં તે સવારથી સાંજ સુધી એકલી ગુલામી જ કરવાની છે. ખેાટા માણસાની શેહ અને શરમમાં તણાઈ એમને સલામ ભરતાં ભરતા જ જીવવાનું છે. દેખીતે સેાહામણેા લાગતા સ ંસાર અંદર ઉતરતાં ખૂબ જ બિહામણા છે. ત્યારે પ્રભુના શાસનના સાધુ ખનવું એટલે સુખીમાં સુખી જીવન જીવવું. ન કોઈ ચિંતા કે ન કાંઈ પંચાત ! ન કેાઈની શેહ કે ન કાઈની શરમ ! તદ્દન નિષ્પાપ જીવન ! દુઃખ થાડું સહેવાનુ અને અદ્દલામાં સુખ અનંતુ મેળવવાનું! રાજા– મહારાજાએ ચક્રવર્તીએ અને ઇન્દ્રા ય એમનાં ચરણામાં પડે અને એમના સુખની ઈર્ષ્યા કરે....! માથે દેવ-ગુરૂ તે ધર્મ રાખવાનાં, સિવાય કોઈને નહિ! આ ભવમાં ય સુખ પરભવમાં ય સુખ અને પરમ્પરાએ જલ્દીમાં જલ્દી મેાક્ષ ! આવે! મા કાણુ ન સ્વીકારે ? અમે તા સંસારમાં પડયા એ ભૂલ કરી પણ તમને સયમ માર્ગે જવાની ભાવના થઈ જાય તે ય અમે ખુશ!’ આ રીતે સંસારમાં રહીને પણ સંયમની સામે જ મીટ માંડીને બેઠેલા શ્રાવકને પાપયેાગે કદાચ જીવનભર સંસારમાં રહેવુ પડે તે। ય.... 18 Page #56 -------------------------------------------------------------------------- ________________ સંસાર જેને જેલ જેવું લાગે છે. સંસાર જેને ભૂંડે લાગે છે. સંસાર જેને છોડવા જેવો લાગે છે. સંસાર જેને દુર્ગતિને દરવાજે લાગે છે, એ શ્રાવક સંસારમાં રહેવું પડે તે શી રીતે રહે? એવો શ્રાવક એક પાપથી કામ પતતું હોય તો ચાર પાપ ન કરે. ચારથી પતતું હોય તે આઠ ન કરે. ઓછામાં ઓછા પાપથી જીવન જીવવાની મહેનત કરે. એની સ્થિતિ ધગધગતા લોખંડના તવા ઉપર પગ મૂકીને પસાર થવાની કોઈને શિક્ષા કરવામાં આવી હોય એવા માણસ જેવી હોય. એ માણસ એક પગ મૂકવાથી પસાર થવાતું હોય તો બે પગ ન મૂકે. પગની એડી મૂકવાથી પસાર થવાતું હોય તે પગની પાની ન મૂકે. પગની આંગળીઓ જ મૂકવાથી પસાર થવાતું હોય તે પગની એડી ય ન મૂકે ને પગની પાની ય ન મૂકે. શ્રાવક પણ સંસારમાં કેમ ઓછામાં ઓછા પાપથી જીવાય ને વધારેમાં વધારે ધર્મ થાય એ જ લક્ષ્યવાળો હોય. આવા લક્ષ્યવાળે શ્રાવક છેડે પણ જે કંઈ ધર્મ કરે તે સારે કરે, વિધિપૂર્વક કરે, શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે કરે. દરેક વખતે એને એક પ્રશ્ન હોય. “મારે શું કરવું જોઈએ ને કેવી રીતે કરવું જોઈએ? પૂજા કેટલી વાર કરવી જોઈએ? કેવી રીતે કરવી જોઈએ? Page #57 -------------------------------------------------------------------------- ________________ સામાયિકમાં શું કરવું જોઇએ ? શું ન કરવું જોઈએ ? પ્રતિક્રમણ કેટલી વાર કરવું જોઇએ ? કયારે કરવું જોઈએ ? મદ્બિરમાં શું કરવાથી લાભ થાય? શું કરવાથી નુકશાન થાય ? ગુરૂ પાસે કેમ જવાય ? કેમ એસાય ? કેમ ઉઠાય ? વિધિના પક્ષપાતી અને અવિધિના દ્વેષી શ્રાવકના હૈયામાં આ બધા પ્રશ્નો સતત જાગતા જ હાય તે! એનુ સમાધાન અને માઢન પણ એને મળવું જોઈએ. એ સરળ માર્ગદર્શન આપવા જ મહાપુરૂષાએ શ્રાવકે શું કરવું જોઈએ ? કેમ કરવું જોઈએ ? કયારે કરવું જોઈએ ? એ બધું સમજાવવા શ્રાદ્ધવિધિ આદ્ધિ અનેક ગ્રન્થાની રચના કરી શ્રાવકના કન્મ્યાને છ વિભાગમાં વહેંચી ઈ ને એ કન્યા તરફ આંગળી ચિંધવાનું મહાન પુણ્યકાર્યો કર્યું છે. પ્રત્યેક સાધકે એ કબ્યા જોઈને પેાતાના જીવનમાં દેખાતી ખામીએ અને ત્રુટીઓને દૂર કરી સાધુ ન જ થઈ શકાય તેા સાધુ મનવા માટે સાચા શ્રાવક મનવાના દ્રઢ સકલ્પને સિદ્ધ કરવા જોઈ એ. 20 節 Page #58 -------------------------------------------------------------------------- ________________ – શ્રાવકના કર્તવ્યો (1) દેનિક કૃત્ય - દિવસે શું કરવું જોઈએ? (2) રાત્રિક કૃત્ય - રાત્રે શું કરવું જોઈએ? (3) પર્વ કૃત્ય – પર્વ દિવસે શું કરવું જોઈએ? (4) ચાતુર્માસિક કૃત્ય - ચાતુર્માસમાં શું કરવું જોઈએ? (5) વાર્ષિક કૃત્ય – વર્ષમાં શું કરવું જોઈએ? (6) જીવન કૃત્ય - જીવનમાં શું કરવું જોઈએ? Page #59 -------------------------------------------------------------------------- ________________ દૈનિક કર્તવ્ય છે 1. જાગવું 2. પ્રતિક્રમણ-સામાયિક 3. દેવદર્શન 4. ગુરુવંદન 5. ગૃહવ્યવસ્થા વ્યાખ્યાન શ્રવણ 7. સ્નાનવિધિ 8. પ્રભુ પૂજા 9. ભેજન વિધિ 10. સુપાત્ર દાન 11. વ્યાપાર શુદ્ધિ 12. દેવપૂજન 13. પ્રતિક્રમણ 14. સ્વાધ્યાય-ભક્તિ Page #60 -------------------------------------------------------------------------- ________________ જાગવું શ્રાવકે રાત્રિના ચોથા પ્રહરમાં સૂર્યોદય થવામાં જ્યારે ચાર ઘડી (૬ મિનીટ) બાકી હોય ત્યારે પંચપરમેષ્ઠિઅરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુનું સ્મરણ કરતાં જાગ્રત થવું જોઈએ. – જાગ્રત થઈને નાકની નાડી (સૂર.) જેવી. જે તરફની નાડી ચાલતી હોય તે તરફને પગ પ્રથમ નીચે મૂકવે પછી પથારીને ત્યાગ કર. - રાત્રે પહેરેલા કપડાં બદલી શુદ્ધ કપડાં પહેરવાં. શરીરની અશુદ્ધિઓને ત્યાગ કર. શૌચાદી ક્રિયા પણ આ પહેલા કરી લેવી જોઈએ. – જાગ્રત થઈ નમસ્કાર સ્મરણ કરી “હું કોણ છું ? મારી કઈ જાત છે? મારૂં કયું કુળ છે? મારા દેવ કેણુ છે? મારા ગુરૂ કેણું છે? મારે ધર્મ કર્યો છે? કરવા જેવું શું હું નથી કરતો ? ન કરવા જેવું શું હું કરું છું? મારે શું કરવાનું બાકી છે? બીજા મારું સારું કે ખરાબ શું જુવે છે? હું મને કે જેઉં છું. મારા ક્યા દેશે હું સુધારતે નથી? આજે કયી તિથિ છે? ક્યા ભગવાનનું કલ્યાણક છે? મારે શું કરવું જોઈએ? આ બધા વિચાર કરી પ્રતિક્રમણ કરવા બેસે. Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હઠવું. પાપનું પ્રાયશ્ચિત કરવું. શ્રાવકે સવાર-સાંજ બે ટાઈમ અવશ્ય પ્રતિક્રમણ કરવું જ જોઈએ. જાપ એ ઐચ્છિક કર્તવ્ય છે. પ્રતિક્રમણ એ આવશ્યક કર્તવ્ય છે. અવશ્ય કરવા ચેાગ્ય કાને આવશ્યક કહેવાય છે. આવશ્યકને છોડીને ઐચ્છિક કન્ય કરનાર છતી શક્તિએ ભગવાનની આજ્ઞાની ઉપેક્ષા કરનાર અને છે. જે ગોડાઉનમાં માલની એલી આયાત જઢાય પણ નિકાસ ન હૈાય એ ગાડાઉન સંગ્રહથી ને સડાથી થાડા જ વખતમાં ગોંધાઈ ઉઠે ને જીવાતેાથી ખટ્ઠખઠ્ઠી ઉઠયા વિના રહે નહિ. શ્રાવક પણ સંસારમાં ખેડે છે ત્યાં સુધી એના જીવનમાં પાપાની સતત આયાત ચાલુ જ છે. પ્રતિક્રમણુ દ્વારા દરરાજ એની નિકાસ ન થાય તા શ્રાવકનુ જીવન પાપાની અમૃથી ગોંધાઈ ઉઠ્યા વિના રહે નહિ. પ્રતિક્રમણ ઉપાશ્રયમાં જઈને અથવા ઘરમાં એકાન્ત સ્થાનમાં પૌષધશાળા તરીકે જુદી કાઢેલ રૂમમાં બેસીને કરે. પ્રતિક્રમણ ન જ આવડતુ હાય અથવા એવુ જ કઈ કારણ હાય તે! સામાયિક કરે. ખાર વ્રતધારી શ્રાવક અવશ્ય પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણમાં સામાયિકના સમાવેશ થઈ જાય છે. 24 - Page #62 -------------------------------------------------------------------------- ________________ નેટ —પ્રતિક્રમણ તથા સામાયિકમાં સ્થાપનાજી– ચરવલા–કટાસણુ મુહપત્તિ તથા શુદ્ધ ધાતીયુ ખેસ આદિ જોઈએ. સામાયિક પ્રતિક્રમણના વસ્ર પણ સારા સફેદ અને સ્વચ્છ રાખવા જોઈ એ. પ્રતિક્રમણ કરનારાઓમાં આજે ઘણાની પાસે ચરવલા જોવા મળતા નથી. પણ હકીકતમાં વિધિની ષ્ટિએ જોવા જઈ એ તે। કટાસણા વગર હજુ ચાલી શકે પણ ચરવલા તે અવશ્ય જોઈ એ જ. 1 પ્રતિક્રમણમાં ચરવલે અજાણતાથી પણ ખભા પર ન મૂકાય એનું ધ્યાન રાખવું જોઈએ. ખભા પર મૂકવાથી મેાટા દોષ લાગે છે. પ્રતિક્રમણ અને ત્યાં સુધી વિધિ મુજબ ઊભા ઊભા કરવું જોઈએ. સૂત્રેા શુદ્ધે અને સંપટ્ટાની જાળવણી સાથે - ખેલવાં જોઈએ. સૂત્રેા ખેલતી વખતે અનું ચિંત્વન આપમેળે સ્વાભાવિક થાય તેવા અભ્યાસ પાડવા જોઈ એ. 25 Page #63 -------------------------------------------------------------------------- ________________ સામાયિક શ્રાવકથી બની શકે તે ઓછામાં ઓછું દિવસમાં એક સામાયિક શ્રાવકે કરવું જ જોઈએ. ' સામાયિક એટલે ૪૮ મિનીટ સુધી આત્માને આત્માના પિતાના ઘરમાં લાવી સ્થિર કર. સામાયિક એટલે સંસારની આળ-પંપાળ અને જાળ – જંજાળના પાપથી ૪૮ મિનિટ સુધી મુકિત! સામાયિક એટલે સમતાને લાભ –! સમભાવની પ્રાપ્તિ! સામાયિક વિના પ્રતિક્રમણ ન થાય. પૌષધ ન થાય. ઉપધાન ન થાય. દક્ષા ન થાય. મેક્ષ ન થાય. દરેકમાં સામાયિક જોઈયે. જગતના કોઈ ધર્મવાળા પાસે જઈને પૂછે કે..“મારે ૪૮ મિનીટ સુધી પાપ નથી કરવું ને સાધુ જેવા થઈને રહેવું છે કે પેજના છે....? બધા ધર્મવાળા વિચારમાં પડી જશે. જેનના એક નાના છોકરાને ય પૂછશું તે તરત કહેશે. એક સામાયિક કરો.” સામાયિક ધર્મ એ જૈન જગતને મળેલી એક સર્વશ્રેષ્ઠ દેન છે. સામાયિકના પુણ્યની તોલે જગતનું કઈ પુણ્ય આવી શકે એમ નથી. પુણિયા શ્રાવકનું એક સામાયિક લેવા મહારાજા શ્રેણિકે આખું મગધનું રાજ્ય આપવાની વાત કરી પણ પુણિયા શ્રાવકે Page #64 -------------------------------------------------------------------------- ________________ કહી દીધું “તમે કહો તે મારું આખું જીવન તમને આપી દઉં. કહે તે મારું માથું કાપીને આપી દઉં કહો તે મારા ઘરબાર વેચીને આપી દઉં. પણ મારા જીવતાં પ્રાણથી પણ વધુ પ્રિય એવું મારું સામાયિક ન આપી શકું? જે સામાયિક માટે પુણિયાએ મગધના સિંહાસનને પણ “યૂ કરી દીધું એ સામાયિક ખાતર આપણે ૨૪ કલાકમાંથી માત્ર ૪૮ મિનીટ શું ન આપી શકીએ? સામાયિકમાં બને ત્યાં સુધી શ્રાવકે....બે પ્રતિક્રમણ પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ આદિને નો અભ્યાસ અને જુનાને સ્વાધ્યાય આદિ કરી જ્ઞાન મેળવવા પ્રયત્નશીલ બનવું જોઈએ. ગેખવાની મહેનતથી કંટાળવું ન જોઈએ જ્ઞાન એ આત્માને ગુણ છે. જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં જે કર્મ ખપાવે છે એ અજ્ઞાની કરડે વર્ષમાં નથી ખપાવી શકતે. માટે જ્ઞાનાભ્યાસમાં જ ચિત્ત લગાવવું જોઈએ. એ માટે તદન અશક્તિ હોય તે આત્માને ઉપકારી ધર્મગ્રન્થોનું વાંચન કરવું જોઈએ. એ પણ ન થઈ શકે એમ હેય તે છેવટે નવકારવાળી અપ્રમત્ત રીતે ગણવી જોઈએ. - સામાયિક બને ત્યાં સુધી ઉપાશ્રયમાં ગુરૂ સમક્ષ કરવાથી ચિત્તની શુદ્ધિ વધુ જળવાય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ દેવદર્શન પ્રતિક્રમણ કર્યા ખાઃ શ્રાવક વાસક્ષેપ પૂજાને ચેાગ્ય શુદ્ધ વસ્ત્ર પહેરી પેાતાની ઋદ્ધિ સમૃદ્ધિને ચેાગ્ય અલંકારો પહેરી દેવદન માટે દહેરાસરમાં જાય. દહેરાસરમાં પ્રવેશ કરતાં ત્રણ વાર નિસીહિનિસીહિ નિસીહિ મેલે. નિસીહિ એટલે નિષેધ-ત્યાગ. પહેલી નિસીહિ :– દેરાસરના મુખ્ય ખારણેપ્રવેશ કરતાં નિસીહિ.નિસીહિ....નિસીહિ એમ ત્રણ વાર ખેલે. આ નિસીહિ સંસાર સખધી તમામ કાર્યો વિચારવા. માલવા અને કરવાના નિષેધ માટે ખેલવાની છે. મૂલનાયક ભગવાનના દન થતાં જ ‘નમેા જિણાણું” કહી પંચાંગ પ્રણિપાત કરીને પૂજાની સામગ્રી સાથે બે હાથની આંગળીઓ ભેગી કરી હાથ જોડી ચેાગમુદ્રા પૂર્વક મનમાં ભગવાનના ગુણા વિચારતા ભવભ્રમણ નિવારવા પ્રભુની જમણી ખાજુથી ભમતિમાં ત્રણ પ્રદક્ષિણા આપે. પ્રદક્ષિણા આપતાં પૂર્ણ જયણા પાળે. પગ નીચે કઈ જીવહિંસા ન થાય એનું ધ્યાન રાખે. પ્રદક્ષિણાના દુહા : કાલ અના≠િ અનંતમાં, ભમીયેા બહુ સંસાર, એ ભવ ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર. જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના અથવા જન્મ–જરામરણના નિવારણ માટે ત્રણ પ્રદક્ષિણા આપી દેરાસરમાં કેઈ 28 Page #66 -------------------------------------------------------------------------- ________________ પ પૂ આ લિસીહિનાની છે. પણ સ્થળે આશાતના થતી દેખાય, કચરે પડેલે દેખાય તે એ બધું કામ વગર સંકોચે પોતે કરે, દેરાસરનું નામું-ઠામું પણ તપાસે ત્યાર બાદ ગભારા તરફ વાસક્ષેપ પૂજા કરવા જાય. 0 બીજી નિસાહિ ? ગભારાના પ્રવેશદ્વારમાં દર્શન કરવા અથવા વાસક્ષેપ પૂજા કરવા જતાં નિહિ નિસહિ નિસાહિ એમ ત્રણ વાર બેલે. આ નિશીહિ દેરાસર સંબંધી કચરો કાઢ આદિ અન્ય કાર્યને નિષેધ માટે બોલવાની છે. ગભારામાં નિશીહિપૂર્વક પ્રવેશ કરી વિધિપૂર્વક ત્રણ પૂરા ખમાસમણે આપી મેઢે તથા નાકે ખેસ બાંધી વાસક્ષેપ પૂજા કરે. ૦ ત્રીજી નિસાહિ ઃ સવારે દર્શન અથવા વાસક્ષેપ પૂજા કરી ચૈત્યવંદન શરૂ કરતા પહેલાં ત્રણવાર નિસહિ નિસાહિ નિસાહિ બોલે. આ નિસહિ, દ્રવ્ય પૂજાના નિષેધ માટે બલવાની છે. – ત્રણ વાર નિહિ બોલી ઉત્તરાસણ પૂર્વક ગમુદ્રામાં બેસી મધુરવાણીથી ચૈત્યવંદન કરવું જોઈએ...ચૈત્યવંદન એ ભાવપૂજા છે. ચિત્યવંદન પૂર્ણ કરી પચ્ચકખાણ લે. – યોગમુદ્રા એટલે –બે હાથની કેણું પેટ-ઉદર ઉપર મૂકવી, બને હાથ કોશાકૃતિથી રાખવા, બન્ને હાથની આંગળીઓ પરસ્પર એકબીજાથી મેળવીને રાખવી, આનું નામ યોગમુદ્રા છે. આ રીતે શ્રાવકે ભગવાનનાં દર્શન તથા પૂજા સવાર બપોર-સાંજ ત્રણવાર કરવા જોઈએ. Page #67 -------------------------------------------------------------------------- ________________ દર્શન કર્યા વિના શ્રાવક મેઢામાં પાણીનું ટીપું પણ ન નાખે. ૦ સવારનાં દર્શન બાદ શુદ્ધ વસ્ત્રોથી વાસક્ષેપ પૂજા કરી શકાય. સ્નાન ન કર્યું હોય તે ભગવાનને સ્પર્શ ન થવું જોઈએ. ૦ દર્શન કરતાં પુરૂષ જમણું બાજુમાં ઊભા રહી અને સ્ત્રી ડાબી બાજુમાં ઊભા રહી ભગવાનના દર્શન અથવાભગવાનની સ્તુતિ કરે. ૦ ભગવાનથી વધારેમાં વધારે ૬૦ હાથ ધર અથવા ઓછામાં ઓછા નવ હાથ દૂર રહી દર્શન અથવા સ્તુતિ કરવી જોઈએ. દેવદર્શન બાદ શ્રાવકે ગુરૂવંદન કરવું જોઈએ. ૦ વાસક્ષેપ પૂજા માટે પણ વસ્ત્ર તરીકે શુદ્ધ છેતી અને ખેસ જ રાખવા. Page #68 -------------------------------------------------------------------------- ________________ ગુરૂવંદન - પ્રત્યેક શ્રાવકનો ધર્મ છે કે દેવદર્શન-પૂજનની જેમ શ્રાવકે ત્રિકાલ ગુરૂવંદન પણ કરવું જોઈએ. – જે મુનિરાજનું સાનિધ્ય હોય તે ઉપાશ્રયમાં જઈને વંદન કરવું સાનિધ્ય ન હોય તે ઉપકારી સુયોગ્ય સુવિહિત ગુરૂને ફેટો ઘરમાં રાખી તેને પણ અવશ્ય વંદન કરવું જોઈએ. દેવ અને ધર્મ તત્તવની જેમ જેનશાસનમાં ગુરૂતત્વની પણ ખૂબ જ મહત્તા છે. દેવને ઓળખાવનાર અને ધર્મને સમજાવનાર આ જગતમાં એક માત્ર ગુરૂ જ છે. શાસ્ત્ર તે ચેકખા શબ્દોમાં કહે છે. સમકિત દાયક ગુરૂ તણે, પચ્ચેવયાર ન હોય.” આપણું મિથ્યાત્વ વમાવી આપણુમાં સમ્યક્ત્વનું બીજ રેપનાર ગુરૂના ઉપકારને બદલે કેઈપણ રીતે વાળી શકવાની તાકાત આપણામાં નથી. મંદિરમાં બિરાજમાન દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા રાગદ્વેષથી રહિત છે...એ આપણે ભૂલતા હોઈએ તે સામેથી બેલાવીને આપણને કહેવાના નથી કે “તું કેમ આમ કરે છે ? ત્યારે ધર્મ શાસ્ત્રોના પાના પર લખાયેલો છે. ગુરૂની આજ્ઞા વિના શાસ્ત્રો વાંચવાને આપણને અધિકાર પણ નથી. એટલે ધર્મ પણ સ્વતંત્ર રીતે અકાર્ય કરતા આપણને હાથ પકડી અટકાવતા નથી. Page #69 -------------------------------------------------------------------------- ________________ ત્રણ તત્ત્વમાંથી એક ગુરૂ તત્વ જ બેલતું છે કે જે ઉન્માર્ગે જતાં માણસને આંગળી પકડી સન્માર્ગે લાવે. ભૂલ કરતાં માણસને ભૂલ કરતા અટકાવી “આમન કરાય આમ કરાય એમ કહી ભૂલની ખાઈમાં પડતાં માણસને બચાવી લે. સંસાર સાગરમાં ઝંપાપાત કરતા માણસને અધવચ્ચેથી હાથમાં ઝાલી લઈ ઉગારી લે. આવા સુયોગ્ય ગુરૂ ભગવંતને દિવસમાં ત્રણવાર વન્દન ર્યા વિના શ્રાવકને ચેન ન પડે. પ્રથમ મુખ્ય આચાર્યને વન્દન કરીને પછી યથાશક્તિ પયય પ્રમાણે ક્રમશઃ બધા મુનિઓને વન્દન કરવું જોઈએ. ગુરૂ વંદન વિધિ : ગૃહસ્થને ગ્ય સારા શુદ્ધ વસ્ત્ર પહેરીને, ખેસ નાંખીને ગુરૂની પાસે જવું જોઈએ. ગુરૂ મહારાજના દર્શન થતાં જ સ્થાન ચંદ્રામ' કહેવું જોઈએ. ત્યાર બાદ ગુરૂ મહારાજથી ઓછામાં ઓછા સાડા ત્રણ હાથ દૂર ઊભા રહીને પહેલા બે ખમાસમણ દેવા પછી ઊભા ઊભા. 'ईच्छकार सुहराई (सुहदेवसि) सुख तप, शरीर निरावाध सुख संजम यात्रा निर्वहो छो जी ? स्वामी शाता छे जी? भातTળીને ઢામ રેકર ! (આટલું કહી પદવી ધર ગુરૂમહારાજ હોય તે એક ખમાસમણ આપવું. નહિ તે સીધે આગળ પાઠ બલ) છાયા વિઠ્ઠ મવદ્ ૩ મૂઠ્ઠિમોમ अभितर-देवसि खामेउं ॥ इच्छं खामेमि देवसि । આટલું ઊભા ઊભા કહેવું ત્યાર બાદ બને ઢીંચણ જમીનને અડાવવા, જમણે હાથ જમીન પર જરા આગળ 32 Page #70 -------------------------------------------------------------------------- ________________ કરવા, મસ્તકને જમીન પર અડાડવુ અને ડાભે હાથ મુખની આગળ રાખીને— '' “ સિંિષ, અવત્તિય, પત્તિયં, મત્તે, પાળે, વિળયે, વેયાવન્તે, આાજાવે, સંહાવે, ઉન્નાલળે, સમાસને, અન્તમાતા રિમાલાપ, जंकिंचि मज्झ विणयपरिहिणं सुहुमं वा बायरं वा, तुब्भे जाणह अहं न जाणामि तस्स मिच्छामि दुक्कडम् ” ॥ ,, આ પાઠ ખેાલીને ઊભા થવું, પછી એક ખમાસમણુ ઈને પચ્ચકખાણ લેવું. તા.ક. દિવસના ખાર વાગ્યા પહેલાં વઢન કરવામાં આવે તે ‘રાઁ ” અને માર વાગ્યા પછી વન્દન કરવામાં આવે તે ‘ફેરિશ્ચં’ કહેવુ. આ વદન રાત્રિ સમયે ન કરાય. સવારના નવકારશી આદિનુ અને સાંજના ચાવિહાર તિવિહાર પાણહાર આદિનુ પચ્ચકખાણુ કરવું. કારણ શ્રાવક અવશ્ય રાત્રિને જનનેા ત્યાગી હાય. ૩ > 33 Page #71 -------------------------------------------------------------------------- ________________ ગૃહવ્યવસ્થા આટલું ક્યાં બાદ ઘર સંસારને અને ઘરવાસને હૈયાથી ભૂડો માનતા શ્રાવક જરૂરિયાત જણાય તે ઘરે જઈને ઘરની વ્યવસ્થા કરે. અર્થાત્ ભજન વસ્ત્ર સંબંધી કંઈ કામકાજ હેય તે વિવેકપૂર્વક પૂર્ણ કરે. – નોકર વગેરેને પોતપોતાના કામમાં નિયુક્ત કરે કારણે સંસારમાં બેઠેલે શ્રાવક સંસાર તરફ દુર્લક્ષ્ય સેવે તે સંસારથી અને ધર્મથી ઉભયથી ભ્રષ્ટ થાય. લોકે એને અવ્યવહારૂ કહે. અને ધર્મની નિંદા કરે અને આગળ વધતા પગલે પગલે પૈસાની જરૂરિયાતવાળા અને અન્યાય અને અનીતિને માર્ગ લેવાને ય વખત આવે. – ત્યારબાદ બની શકે તે પોતાનાથી થાય એટલી પ્રેરણું કરીને પોતાના ઘરના બધા જ સભ્યોને સાથે લઈ ગુરૂમહારાજ પાસે જિનમંદિરના રંગમંડપમાં અથવા તો ઉપાશ્રયે જ્યાં ગુરૂમહારાજ હોય ત્યાં વ્યાખ્યાન શ્રવણ કરવા આવે. Page #72 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન શ્રવણ જિનવાણું શ્રવણ એ શ્રાવકજીવન માટે એક દિવસ પણ ન ચૂકાય એવું કર્તવ્ય છે. ખેડૂતને જેમ પાણી વિના ન ચાલે એમ શ્રાવકને જિનવાણી વિના ન ચાલે. જિનવાણું સાંભળતા એનું હૈયું સદા ઉલ્લસતું હોય. જિનવાણી સાંભળવા બધા કામ પડતા મૂકી શ્રાવક દેડ દેડ જાય. જિનવાણીમાં આખા ય જીવનને પલટી નાંખવાની અજબ તાકાત સમાયેલી છે. એક જ દિવસના જિનવાણીના શ્રવણે શાલિભદ્રના જીવનમાં એ પલટે લાવી દીધો કે “સાત માળને મહેળ” અપ્સરા જેવી આજ્ઞાંક્તિ બત્રીસ પત્નીઓ, અને આકાશમાંથી રેજ રે જ ઉતરતી નવાણું પેટીઓ એને છોડવા જેવી લાગી ગઈ એટલું જ નહિ એ બધું ય એણે છોડી દીધું ને ભગવાન પાસે જઈ દીક્ષા લઈ વૈભારગિરિ પર અનશન કરી દીધું. ફળની શય્યા પર સૂનારા એ શાલિભદ્રજી એક જ જિનવાણીના શ્રવણે પ્રભુની પાસે સંયમ સ્વીકારીને અનશન ગ્રહણ કરીને વૈભારગિરિની ધગધગતી શિલા પર હસતે મહએ સૂઈ ગયા ને જીવનનું કામ કાઢી ગયા. દિ ઉગે રોજની સાત સાત હત્યા કરનાર મહાપાપી અર્જુનમાળી!. જિનવાણીના શ્રવણે એના જીવનમાં એવો પલટો લાવી દીધું કે મહાબૂની મટી એ મહામુની બની ગયો. 35 Page #73 -------------------------------------------------------------------------- ________________ જિનવાણુ જેવું જીવન સુધારનારું આ જગતમાં બીજું કઈ તત્ત્વ નથી. એ સાંભળવા પ્રાપ્ત થયેલા સુઅવસરને શ્રાવક પોતાનું મહાન સૌભાગ્ય સમજે. ખેડૂતને જેમ પાણી વિના ન ચાલે, એમ જેનને જિનવાણી વિના ન ચાલે. વ્યાખ્યાન શ્રવણ કરવા આવેલ શ્રાવક વ્યાખ્યાનસભામાં ગુરૂમહારાજને બેઠેલા જોતાં જ હાથ જોડી “મથur İવામિ કહે ત્યાર બાદ વન્દન કરી. ખમાસમણ દઈ ફુક્કાન રિસ૬ મકવન વયળા સંદ્રિસાદું? શું કહી બીજુ ખમાસમણ દઈ કુછ સંવિદ્ માવ થાય શું? “ખું કહી ત્રીજુ ખમાસમણ દઈ છબિ દ્વિત૬ માવન વાયા પ્રકાર વિશ” આ ત્રણ આદેશ માંગી વ્યાખ્યાનસભામાં બેઠેલા ચતુર્વિધ સંઘને હાથ જોડી પ્રણામ કરી ગુરૂમહારાજની આશાતના ન થાય એવી રીતે પોતાના સ્થાને બેસી જાય. અને હાથ જોડીને કેઈ અપૂર્વ વસ્તુ પિતાને પ્રાપ્ત થઈ રહી છે એમ માની એ રીતે ધ્યાનપૂર્વક સંપૂર્ણ વ્યાખ્યાન સાંભળે. વ્યાખ્યાન સાંભળનાર શ્રાવકમાં આઠ ગુણ જોઈએ. 1. શુશ્રુષા – શાસ્ત્ર સાંભળવાની ઇચ્છા. 2. શ્રવણ – શાસ્ત્રનું શ્રવણ કરવું. 3. ગ્રહણ - ઉપગપૂર્વક સાંભળેલું ગ્રહણ કરવું. 4. ધારણ - ગ્રહણ કરેલું ભૂલી ન જવું, યાદ રાખવું. 5. ઉહ – ગ્રહણ કરેલ અર્થને તર્ક કરી ઘટાવ. Page #74 -------------------------------------------------------------------------- ________________ 6. અપેહ - સાંભળેલ વચનથી વિરૂદ્ધ વસ્તુને ત્યાગ કરો અથવા અપહ એટલે પદાર્થનું તે તે ગુણપર્યાય પૂર્વકનું જ્ઞાન કરવું. 7. અર્થવિજ્ઞાન- સંદેહરહિત થઈ યથાર્થજ્ઞાન પ્રાપ્ત કરવું 8. તત્વજ્ઞાન - સંદેહરહિત જ્ઞાનમાં “આ એમ જ છે” એવો નિશ્ચય કરે. વ્યાખ્યાન શ્રવણ કરતી વખતે નીચેની વાતને અવશ્ય ખ્યાલ રાખવો જોઈએ. 1. પગને કેડની સાથે બાંધીને બેસવું નહિ. 2. પગ લાંબા કરીને બેસવું નહિ. 3. પગ ઉપર પગ ચઢાવીને બેસવું નહિ. 4. ગુરૂથી સાડાત્રણ હાથ દૂર બેસવું. 5. બિલકુલ પાછળ નહિ, બિલકુલ સામે નહિ, તથા બિલકુલ બાજુ પર નહિ, પણ એવી રીતે બેસવું કે ગુરૂમહારાજનું મુખ દેખાય, ગુરૂમહારાજની દષ્ટિ આપણી ઉપર પડે અને આવનારને વિન ન થાય. 6. કેઈ આવનારની સાથે એકદમ વાતચીત ન કરે. 7. વ્યાખ્યાનમાં વિષય બદલાઈ જાય એ અસંબદ્ધ પ્રશ્ન ન પૂછે. એ પ્રશ્ન વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ ગુરૂ મહારાજ પાસે જઈ વિનયથી પૂછે. 8. વ્યાખ્યાનમાં પ્રશ્ન પૂછનાર શ્રાવક પણું હાથ જોડીને વિનયપૂર્વક “ભગવાન ! આ નથી સમજાતું કૃપા કરી સમજાવો” એ રીતે બહુમાનપૂર્વક પૂછે. Page #75 -------------------------------------------------------------------------- ________________ 9. ગુરૂમહારાજ વ્યાખ્યાનમાં કઈ શ્રાવક ચગ્ય કર્તવ્યની વાત, આજ્ઞા કે નિરવઘ આદેશ કરે તે “તહત્તિ કરી ઝીલી લે. વ્યાખ્યાન બાદ જેણે સવારમાં પ્રતિક્રમણ ન કર્યું હોય તે ગુરૂને દ્વાદશાવ (બે વાંદણ દઈને) વન્દન કરે અને યથાશક્તિ પિરસિ, સાઢ પિરિસી, બિયાસણ, એકાસણુ, આયંબિલ આદિ પચ્ચકખાણ લે. વ્યાખ્યાન બાદ ગુરૂમહારાજને આહારપાણી માટે પોતાને ઘરે પધારવા વિનંતી કરે અને સંયમ સાધનામાં ઉપયોગી વસ્તુઓનાં નામ આપી હાથ જોડીને કહે કે આમાંથી કઈ પણ વસ્તુને ખપ હેય તે મને લાભ આપે. નેચરીને સમય થયો હોય તે આગ્રહ કરીને પિતાને ત્યાં પોતે જાતે સાથે લઈ જાય ને ઉલ્લાસપૂર્વક લાભ લે. Page #76 -------------------------------------------------------------------------- ________________ સ્નાનવિધિ હવે મધ્યાહ્નકાલીન પ્રભુપૂજા કરવા માટે શ્રાવક સ્નાન કરે. જે ભૂમિ પર સ્નાન કરવા બેસે ત્યાં કીડીના નગરા, લીલફૂગ કે કુંથુઆ વગેરે ત્રસજીવો ન હોય અને ભૂમિ પણ ઉંચીનીચી કે ખાડામાં પાણી ભરાઈ રહે એવી ન જોઈએ. ત્રસ વિગેરે જેવોથી રહિત સરખી જમીન પર અચિત્ત પાણીથી, અચિત્ત ન હોય તે સારી રીતે ગાળેલા સયિત્ત પાણીથી ઉડતા જીવની જણપૂર્વક ઓછામાં ઓછા પાણીથી નાન કરે. ૦ અળગણ અથવા નિરર્થક વધુ પાણી કામમાં ન લેવું જોઈએ. ૦ તદન વસ્ત્ર વિના નગ્ન થઈ કયારે પણ સ્નાન ન કરવું જોઈએ. ૦ સ્નાન કર્યા બાદ સ્વચ્છ અને સુગંધી વસ્ત્રથી શરીર સાફ કરવું જોઈયે. ૦ પછી પૂજાના વસ્ત્ર સિવાયના ઉન-શણ વગેરેના સુકા વસથી ભીનું વસ્ત્ર બદલવું અને પગ પૂરા ન સૂકાય ત્યાં સુધી ઊભા રહેવું. ૦ પછી પવિત્ર સ્થળે ઉત્તર દિશા સન્મુખ મુખ રાખી. પૂજાના કપડા પહેરે. ૦ પૂજા માટે પુરૂષએ ધોતીયું અને ખેશ બે જ વસ્ત્ર પહેરવા જોઈએ.વધારે નહિ. (અંદર ચડ્ડી લગોટ વગેરે નહિ.) Page #77 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીઓએ કાંચળી સહિત ત્રણ વર્ષોથી વધારે પહેરવા નહિ. પૂજાના વસ્રો તદ્દન શુદ્ધ ઉંચામાં ઉંચી જાતના શ્વેત અને સુગ ંધયુક્ત રાખવા જોઈએ. દરરાજ તે વસ્રો ધાવા જોઈએ. પસીનાવાળા વસ્ત્ર પહેરવાથી આશાતના થાય છે. ફાઈના પહેરેલા કપડા ન પહેરે. તા. ક. : હાલમાં સ્નાન કર્યા પછી કામળી વગેરેથી ભીના વસ્ત્ર અઠ્ઠલ્યા વિના જ પૂજાના કપડા પહેરવાનું, પહેરવાના સામાન્ય કપડાની સાથે પૂજાના કપડા મૂકવાનું, ગમે તેનાં પૂજાના કપડાં ખીજા ગમે તેણે પહેરવાનુ, ક્લાકાના કલાકે સુધી વિના કારણે પૂજાના કપડાં પહેરી રાખવાનું, ચાલુ પહેરવાના ધેાતીયાં ધાવાયેલા હાય તેા તેનાથી પૂજા કરવાનું, ફાટેલાં જાડાં કે હલકી કિંમતના કપડા પૂજામાં પહેરવાનુ, મુખકાશ માટે રૂમાલ વગેરે જુદા રાખવાનું, પૂજા માટે પહેરેલા કપડાથી જ પસીનેા વગેરે લુછવાનુ, કપડાનાં છેડામાં ફૂલ, ચેાખા, બદામ, ફળા વગેરે લઈ જવાનું. અંદરગ્રાઉન્ડ ચડ્ડી કે અનીયન પહેરી પૂજા કરવાનું, પૂજામાં પાટલુન ખુશકોટ આફ્રિ પહેરવાનું દિન-પ્રતિદિન વધતું જાય છે. આ મધી આશાતના તરફ સહુએ ધ્યાન આપવાની જરૂર છે. પૂજા કરતા પણુ આજ્ઞાપાલનની મહત્તા વધારે છે. આજ્ઞા પગ નીચે કચડાય ને પૂજા ચાલુ રહે એની કાઈ મહત્તા નથી. આ બધામાં મુખ્યતયા ઉતાવળ, ખર્ચ થવાના ભય, 40 Page #78 -------------------------------------------------------------------------- ________________ ગમે તે રીતે પુરું કરવાની વૃત્તિ, પ્રમાદ અને અજ્ઞાન જ કારણ છે. પણ આવા નજીવા કારણોથી થતી ભૂલે આપણે કરેલી પૂજાના ફળને ધોઈ નાંખે છે. અને ઉપરથી આશાતનાનું કાળું ટીલું કપાલે ચુંટાડે છે. પૂજાના આવા ઉત્તમ કાર્યમાં બેદરકારી વધવાથી બીજા જીને પણ પૂજા પ્રત્યે અણગમે કે અરૂચિ પેદા થાય છે અને એ બધું પાપ આપણને લાગે છે. પૂર્વના મહાપુરૂષોએ આપણું હિત માટે કેટલાં ય કષ્ટ સહીને જાળવી રાખેલી અને આપણું સુધી પહોંચાડેલી અનુષ્ઠાનની શુદ્ધિ, વિધિ અને મર્યાદાને પ્રાણને પણ જાળવી રાખવાનું આપણું કર્તવ્ય છે. આપણને મળેલે આ વિધિમર્યાદાને અમર વારસો હાથે કરીને આપણે ખાઈ નાંખશું તે એ આપણું જ કમનશીબી લેખાશે. Page #79 -------------------------------------------------------------------------- ________________ - પ્રભુ પૂજા 'વિધિપૂર્વક સ્નાન કરી વસ્ત્ર પહેરી ખેસના આઠપડથી મુખકેશ બાંધી શ્રાવક પ્રથમ પિતાને ઘરે દહેરાસર હેય તે ત્યાં અષ્ટપ્રકારી પૂજા કરવા જાય. ત્રિકાલ પૂજામાં શ્રાવક સવારે વાસક્ષેપથી પૂજા કરી મધ્યાહ્નકાળે અષ્ટપ્રકારી પૂજા કરવા જાય. પૂજા કરવાના સમયે સાત પ્રકારની શુદ્ધિ હેવી જોઈએ. ૦ અંગ વસન મન ભૂમિકા, પૂજો પકરણ સાર! ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર !! 1. અંગ શુદ્ધિ : પ્રથમ શરીર શુદ્ધ થાય તેટલું જ પાણી સ્નાન માટે વાપરે. તળાવમાં, નદીમાં, સરોવરમાં કે હેજમાં પડીને અથવા નળની ચકલી નીચે બેસી જઈ નહાવાથી અનેક જીવોની હિંસા થાય છે. પાણી ડેલમાં લઈ ગળીને સ્નાન કરી અંગની શુદ્ધિ કરે. 2. વસ્ત્ર શુદ્ધિ : પૂજાના વચ્ચે સ્વચ્છ શુદ્ધ અને જુદા રાખવા. તેનાથી માત્રુ, Úડિલ આદિ કરવા નહિ. સાંધેલા વસ્ત્ર વાપરવા નહિ. ૦ પુરૂષોએ ધોતીયું ને ખેસ બેજ વાપરવાં. સ્ત્રીઓએ કાંચળી સહિત ત્રણ વસ્ત્રો વાપરવાં. પાટલુન, પેન્ટ, બુશકેટ વગેરે સીવેલા વસ્ત્ર ન વાપરવાં. ૦ આઠ પડ કરી ખેસ મેઢે અને નાકે બાંધવો. જેથી મુખ અને નાકને શ્વાસ પ્રભુને પૂજા કરતાં સ્પશે નહિ. Page #80 -------------------------------------------------------------------------- ________________ 3. મન શુદ્ધિ : પૂજા કરતા મનના ખરાબ વિચારો દૂર કરી જે જે પૂજા કરીયે તેના દુહા અને ભાવના ચિતવવી. 4. ભૂમિ શુદ્ધિ કે મંદિરમાં જઈ કચરે વગેરે હોય તે કચરો કાઢી ભૂમિ શુદ્ધ કરી પૂજાની વસ્તુઓ બેઠવવી. 5. ઉપકરણ શુદ્ધિ : પૂજાની થાળી, વાટકી, કેસર, ધૂપ, દીપ, ચોખા, નૈવેદ્ય, ફૂલ વગેરે પૂજામાં વાપરવાની વસ્તુઓ ચેકખી, સારી, કિંમતી વાપરવી. શક્તિ ગેપવીને હલકી વસ્તુ વાપરવી નહિ, બધી વસ્તુ પિતાની જ વાપરવી. દેરાસરની નહિ. 6. દ્રવ્ય સુદ્ધિ ધર્મકાર્યમાં વાપરવાના પૈસા, ન્યાયથી નીતિથી ઉપાર્જન કરેલા વાપરવા. પૂજા સ્વદ્રવ્યથી જ કરવી. 7. વિધિ શુદ્ધિઃ પૂજા કરવા નીકળ્યા પછી, સંસારના વિચાર કરવા નહિ, સંસારના કામ માટે પાછાં જવું નહિ, સંસારને ભૂલી જઈ વિધિપૂર્વક અષ્ટપકારી પૂજા કરવાથી મહાન લાભ થાય છે. પૂજાવિધિ : 1. દહેરાસરમાં પિસતાં “નિસાહિ” એમ બોલવું. 2. દૂરથી પ્રભુનું મુખ જોતાં જ બે હાથ ભેગા કરી મસ્તકે લગાડી મસ્તક નમાવી “નમો નિri (=જિનેશ્વરને નમસ્કાર હ) એમ બોલવું. . પછી ભમતિમાં ત્રણ પ્રદક્ષિણા દઈ ભગવાનની ભાવવાહી સ્તુતિએ બલવી. Page #81 -------------------------------------------------------------------------- ________________ 4. પછી પાટલા પર પદ્માસને બેસી પોતાના કપાલે તિલક કરે. પહેલા પિતાને કપાલે તિલક કરવાને અર્થ એ છે કે “હે ભગવાન ! તારી આજ્ઞા હું મારે માથે ચઢાવું પછી જ તારી પૂજા કરવાને મને અધિકાર છે. પહેલાના કાળમાં અને હજી પણ કેટલાક શ્રાવકે પોતાના ગળે, હૃદયે, નાભિ, કાન આદિ અંગે પર પણ તિલક કરતા હતા. અને એથી એ ભાવ સૂચિત કરતા હતા કે “હે પ્રભુ! મારૂં ગળું તમારા સિવાય બીજા કોઈના હૃદયથી ગુણ નહિ ગાય. મારા હૃદયમાં તમારા સિવાય બીજા કેઈને સ્થાન નહિ મળે, મારા કાન તમારા વચને સિવાય કઈ પાખંડીને વચન હૃદયપૂર્વક નહિ સાંભળે. મારી નાભિમાં તમારા સિવાય બીજા કોઈના નામને અનાહત નાદ નહિ ચાલે. 5. પછી મૂલનાયક સન્મુખ જઈ પૂજા માટે “નિસ્સહિ” કહેવાપૂર્વક ગારામાં પ્રવેશ કરે. પ્રથમ મૂળનાયક ભગવાનની પૂજા કરી પછી અન્ય ભગવાનની કરવી. (1) પહેલી જીપૂજાર ૦ જળપૂજા કરતા પહેલાં પ્રભુજીની મૂર્તિ ઉપરથી વાસી ફૂલ વગેરે ગ્ય રીતે લઈને થાળ વગેરેમાં મૂકવા, પછી મોરપીંછી વડે પ્રભુજીની મૂર્તિ પર જીવજંતુ આદિ હોય તે દૂર કરવા. આજુબાજુ પબાસણ પર વાસી ફૂલ કચરો વગેરે હોય તે પૂજણ વડે સાફ કરી પછી કળશ ભરે. ૦ મૂતિ ઉપર કેસર વગેરે હોય તેને પાણીમાં કપડું ભીંજવી પિતા વડે સાફ કરવું, આમ છતાં કોઈ ખૂણામાં કેસર રહી જાય તે ધીમેથી વાળાકુંચી દ્વારા સાફ કરવું. Page #82 -------------------------------------------------------------------------- ________________ --- — હાલમાં વાળા ચીના જે રીતે વપરાશ થાય છે તે ચાકખી ભગવાનની આશાતના છે. ભગવાનના નાક-કાન આંખ વગેરે પણ વાળા ચીના ઘસારાથી ઘસાઈ જાય છે. ભગવાનની મૂર્તિ એ સાક્ષાત્ જિનેશ્વર ભગવાન છે. આપણા કરતા પણ વધુ સુકામલ એમની કાયા છે. ભગવાન પર ઘસાતી વાળાચી કેાઇ પાંચ જ મિનીટ આપણા શરીર પર ઘસે તે આપણા શરીર પર ઉઝરડા પડી જાય. આપણે એની ઉપર ગુસ્સે થઈ જઈ ચે....તે પછી ભગવાનના શરીર પર આ રીતે વાળાકુચી ઘસવાથી કેટલુ મેટું પાપ લાગે ? કદાચ વાળાકુચીના ઉપયાગ કરવાની જરૂર લાગે તે ય એકાસણું કરતાં આપણા દાંતમાં કઈ ભરાઈ ગયુ હાય તે જેટલી સાવધાનીપૂર્વક સળીના ઉપયાગ કરીયે એટલી સાવધાનીપૂર્વક ઉપયાગ કરવા જોઈએ. ત્યાર બાદ પંચામૃત ‘દૂધ દહી, સાકર, ઘી અને પાણી ’ ભેગા કરીને જિનપ્રતિમાના પ્રક્ષાલ કરવા. પ્રશ્ન : જળપૂજામાં દૂધ આદિ પંચામૃતથી શા માટે પ્રક્ષાલ કરવામાં આવે છે ? જવાબ : ભગવાનના જન્માભિષેક વખતે દેવા ક્ષીરસમુદ્ર આદિમાંથી લાવેલા ક્ષીર-ધૃત આદિ જેવા પાણીથી પ્રક્ષાલ કરે છે. એ પાણી દૂધ ઘી આદિ જેવુ અત્ય ંત મધુર હાય છે. મનુષ્યા એ પાણી લાવી શકે નહિ. આથી દેવાની શક્તિના અનુકરણ રૂપે જળપૂજામાં પ્રથમ પંચામૃતથી પ્રક્ષાલ કરવામાં આવે છે. પંચામૃતથી પ્રક્ષાલ કર્યો ખાદ્ય શુદ્ધ જળથી પ્રક્ષાલ કરવા. 45 Page #83 -------------------------------------------------------------------------- ________________ જળપૂજાને દૂહે : જળપૂજા જુગતે કરે, મેલ અનાદિ વિનાશ જળપૂજા ફળ મુજ હેજે, માંગે એમ પ્રભુ પાસ. ભાવના ? મનમાં આ પ્રકારની ભાવના ભાવવી જોઈએ. “હે પ્રભો ! આપને સનાન કરાવવાથી મારે કર્મરૂપી મલા દૂર થાઓ. (2) બીજી ચંદન (કેસર બરાસ) પૂજા ? ૭ પ્રક્ષાલ કર્યા પછી પ્રભુજીની મૂર્તિને મુલાયમ મલમલના ત્રણ અંગલુંછણ કરવા અને આજુબાજુનું પાણી સાફ કરવા જાડા પાટલુંછણને ઉપયોગ કરો. ત્યાર બાદ ચંદન પૂજા નવ અંગે કરવી. ચંદન પૂજાને દુહે : શીતળ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ આત્મ શીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ. ભગવાન ? હે પ્રભે : ચંદન વડે આપની પૂજા કરીને હું પણ એજ ચાહું છું કે “જેવી રીતે ચંદન શીતલ છે તેવી જ રીતે મારૂં ચિત્ત કામધાદિ તાપથી દૂર થઈ શાન્ત-શીતલ થઈ જાવ.” નવ અંગે પૂજાનાં દુહા પ્રત્યેક અંગે પૂજા કરતી વખતે મનમાં નીચેના એકેક દુહા અગર એની ભાવના ચિંતવવી. કારણ પૂજા વખતે બોલવાને નિષેધ છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ 1. પ્રથમ અંગ : જમણ તથા ડાબા પગનો અંગૂઠે. દુહા- જલ ભરી સંપૂટ પત્રમાં, યુગલિક નર પૂજતા ઝાષભ ચરણ અંગૂઠડે, દાયક ભવજલ અંત છે ભાવનાઃ હે પ્રભે! આપના ચરણોની સેવા મને જન્મ-જન્મ પ્રાપ્ત થાઓ અને એ દ્વારા મારા ભવને અંત થાઓ. 2. બીજુ અંગ: જમણું તથા ડાબા પગને ઢીંચણ દુહા- જાનુબલે કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેશવિદેશ ખડા ખડા કેવલ લહ્યું, પૂજે જાનુ નરેશ ! ભાવના : હે પ્રભે ! જેવી રીતે કાઉસગ ધ્યાનમાં ઊભા ઊભા આપે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું તેવી જ રીતે આપનાં જાનુની પૂજા કરવા વડે મને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થાઓ ! . ત્રીજુ અંગ : જમણું તથા ડાબા હાથના કાંડા. દહેકાન્તિક વચને કરી, વરસ્યા વરસી દાન કરકાંડે પ્રભુ પૂજન, પૂજે ભવિ બહુમાન ભાવનાઃ હે પ્રભો ! જેવી રીતે આપે આ હાથ વડે વાર્ષિક દાન આપ્યું તેવી જ રીતે આપનાં હસ્તની પૂજા કરવા માટે મારામાં પણ એવી શક્તિ આપો કે જેથી “હું પણ વાર્ષિક દાન આપું!” 4 ચેથું અંગ : જમણ તથા ડાબો ખભે. દુહે માન ગયું દેય અંશથી, દેખી વિર્ય અનંત ! ભૂજા બલે ભવજલ તર્યા, પૂજે બંધ મહંત ! 1 Page #85 -------------------------------------------------------------------------- ________________ ભાવના : હે પ્રભે જેવી રીતે આપ ભુજાઓના બલથી ભવરૂપી સમુદ્રને તરી ગયા તેવી રીતે આપની ભુજાઓના પૂજન વડે મારામાં પણ એ શક્તિ આવે કે “હું સંસાર રૂપી સમુદ્ર પાર ઉતરી જાઉં !' 5. પાંચમું અંગ ઃ શિખા – મસ્તક. દુહા- સિદ્ધ શિલા ગુણ ઉજળી, લેકાંતે ભગવંત ! વસીયા તેણે કારણ ભવી, શિરશિખા પૂજતા ભાવના : હે પ્રભે! જેવી રીતે આપ લેકની શિખાઅલક સુધી પહોંચેલ છો તેવી જ રીતે આપની શિખાના પૂજન વડે મારી સ્થિતિ થાવ. 6. છઠ્ઠ અંગ : ભાલ-કપાલ. દુહે- તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત છે ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલતિલક જ્યવંત છે ભાવના : હે પ્રભો! આપની ભાલ પૂજા કરવા વડે આપની આજ્ઞા સદૈવ મારા મસ્તક પર રહો. 7. સાતમું અંગ : કંઠ. દુહે- સોલપ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુળ ! મધુર ધ્વનિ સુરનરસુણે. તેણે ગળે તિલક અમૂલ ભાવના હે! પ્રભે ! આપે ભવ્ય જીવના હિત માટે સોલ પ્રહર જે કંઠથી દેશના આપી એ કંઠની પૂજા વડે મારામાં પણ એવી શક્તિ આવે. 8. આઠમું અંગ હૃદય-છાતીને મધ્ય ભાગ. દહે– હૃદયકમલ ઉપશમ બેલે, બાળ્યા રાગ ને રષ ! હીમ દહે વન ખંડને, હૃદય તિલક સંતોષ છે Page #86 -------------------------------------------------------------------------- ________________ ભાવના : હે પ્રભો ! ઉપશમના બેલે આપે આપના હૃદયમાંથી રાગ અને રેષને બાળી નાંખ્યા છે એવી રીતે આપના હૃદયની પૂજા કરવાથી મારા પણ રાગ અને રેષનો નાશ થાવ”! છે. નવમું અંગઃ નાભિ. દુહે- રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશ્રામ નાભિકમળની પૂજના, કરતા અવિચલ ધામ છે ભાવના : હે પ્રભો ! જેવી રીતે આપનું નાભિકમળ રત્નત્રયીના ગુણોથી ઉજવલ બન્યું છે એવી જ રીતે આપની નાભિના પૂજનથી મારું પણ બને !” ૦ આ રીતે નવ અંગે બિલકુલ મૌન રહી ભાવપૂર્વક પૂજા કરે. અહિં એટલું ધ્યાન રાખવું કે એકલા ચંદનની પૂજા અગ્ય છે. જ્યાં જ્યાં ચંદનપૂજા શબ્દ આવે છે ત્યાં કેસરમિશ્રિત ચંદન સમજવું. ચંદનનું પ્રમાણ વધારે હોવાથી એને ચંદનપૂજા કહેવાય છે. આજે કેટલાક એવો પ્રચાર કરે છે કે, “શાસ્ત્રમાં કેસરપૂજા કહી જ નથી” માટે આ ખુલાસો કરેલ છે. 8. ત્રીજી પુષ્પપૂજા ? – ભગવાનને જે પુષ્પ ચડાવવાનાં હોય તે શુદ્ધ, સાફ, અને તદ્દન ખીલેલા તેમ જ સુવાસિત જોઈએ. – પુપની પાંદડીઓને છૂટી ન કરવી જોઈએ, તેને છેદ પણ ન કરવું જોઈએ, તેમ તેની કળી પણ ન તડવી જોઈએ. Page #87 -------------------------------------------------------------------------- ________________ – હાથથી પડી ગયેલ, પગ લાગેલ, જમીન ઉપર પડેલ, આપણે પોતે ઉપભેગ કરેલ એવું ફૂલ પ્રભુ પૂજામાં વાપરવાથી મહાન આશાતના થાય છે. –નીચ મનુષ્યને સ્પર્શ થયેલ, જીવડાઓએ ખાધેલ, અથવા ગંદા કપડામાં રાખેલ ફૂલ પણ પૂજામાં વાપરવાં ન જોઈએ. ૦ આ રીતે ઉત્તમ ધાતુના થાળમાં, ઉત્તમ જાતિના અખંડ અને નિર્દોષ સુગંધી પુષ્પ લઈને શ્રાવક પ્રભુની પૂજા કરે. પુષ્પ દ્વારા અંગરચના પણ કરે. પુષ્પ પૂજાને દુહો સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજે ગત સંતાપ સુમન જંતુ ભવ્ય જ પરે, કરીએ સમક્તિ છાપ છે ભાવના : હે પ્રભે ! આપની પુષ્પ પૂજા વડે મારૂં જીવન પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને પંચાચારના પંચરંગી ફૂલેથી સુગંધિત બનો. ખાસ સમજવા જેવું પુષ્પ પૂજા કે પુષ્પ દ્વારા પ્રભુની અંગરચના માટે કાચા સૂતરના તાંતણાથી ધીમી ગાંઠ મારી પંચ પરમેષ્ટિના ૧૦૮ ગુણોનું સ્મરણ કરતા ૧૦૮ ફૂલને હાર બનાવ અથવા જિનેશ્વર ભગવંતના ૧૦૦૮ લક્ષણની સંખ્યાને લક્ષ્યમાં રાખીને એક હજાર આઠ ફૂલેને હાર બનાવડાવે. અથવા વર્તમાન ચાવીશીના ચોવીશ તીર્થકર, ત્રણ ચોવીશીના હે તેર તીર્થકર, વિશ વિહરમાન તીર્થકર, ઉત્કૃષ્ટ કાળે વિચરતા એક ને Page #88 -------------------------------------------------------------------------- ________________ સિત્તેર તીર્થકર, પાંચ ભરત ને પાંચ ઐરવત એ દસ ક્ષેત્રની દશ વીસીના બસો ચાલીસ જિનેશ્વર, અથવા ત્રણ કાળની ત્રણ ત્રણ વીસીના ગ્રહણ કરવા માટે ત્રણ ગણા કરતાં સાતસો ને વીસ સંખ્યા થાય તે બધાને યાદ કરતાં પુષ્પો હાર ગૂંથવો અને હાર ગૂંથતા જિનેશ્વર ભગવાનના ગુણોનું સ્મરણ કરવું. હાર ન ગૂંચી શકાય તે ભગવંતના આઠ અંગ પર આઠ પ્રકારના કર્મના નામેચ્ચારપૂર્વક તે તે કર્મના નાશની માંગણું કરવા પૂર્વક અંગ પર ફૂલ ચઢાવે. અને નવમા અંગ ઉપર નવમા તત્ત્વની-મોક્ષની માંગણી કરતાં નવમું પુષ્પ ચડાવે. શંકા : માણસની આંગળી કાપવાથી માણસને દુખ થાય છે એમ ફૂલ પણ વૃક્ષનું અંગ છે. એને તેડવાથી વૃક્ષને દુઃખ પહોંચાડવું એ તો મહાપાપ છે માટે પુષ્પપૂજા ન કરવી જોઈએ. જવાબ : માળી બાગમાંથી ફૂલ તેની આજીવિકા માટે ચૂંટે છે. અને વિધિપૂર્વક સાચવીને લાવે છે. તેથી કીંમત ચૂકવીને પુષ્પ લેવામાં શ્રાવકને દોષ લાગતો નથી કારણ શ્રાવક પુષ્પના જાની દયાને માટે પુષ્પો ખરીદે છે. – માલી પાસેથી ફૂલ ખરીદતાં શ્રાવક એ જ વિચાર કરે કે – “મા”ી પાસેથી હું ફૂલ નહિ લઉં તે તે કઈ મિથ્યાત્વીઓને આપશે. એ આ ફૂલેને હોમકુંડમાં હમશે ને બિચારા ફૂલના છે એમાં બળીને ખાખ થઈ જશે. અથવા માની પાસેથી કોઈ વિલાસી કે વ્યભિચારી પણ ફૂલ ખરીદીને લઈ જશે તે તે આ ફૂલને હાર કે ગુચ્છ બનાવી ડા Page #89 -------------------------------------------------------------------------- ________________ તેની કઈ રખાત, વેશ્યા કે પરસ્ત્રીને આપશે, અથવા એ જ ફૂલની શય્યા કરી તેની ઉપર વિલાસમાં આળોટશે, અથવા કઈ સ્ત્રીના કંઠમાં કે આંબેડામાં આ ફૂલે જશે તે બીજાને પાપબંધમાં જ નિમિત્ત બનશે. આથી માળી પાસેથી બીજે કઈ ફૂલ લઈ જઈને અધર્મ આચરે તેના કરતા એ ફૂલે ખરીદીને હું તેને ધર્મમાં ઉપયોગ કરું તે જ ઠીક છે. બકરે કસાઈના હાથમાં જાય અને એ જોતા રહેવામાં જે દેષ છે એ જ દોષ આ ફૂલે ન ખરીદવામાં મને લાગશે આથી ઉપેક્ષા કર્યા વિના મારે એ ફૂલે ખરીદી લેવા જોઈએ અને તેને ભગવાનનાં અંગ પર ચડાવી મહાન પુણ્યના ભાગીદાર બનાવવા જોઈએ. આવી શુભ ભાવનાથી ફૂલે ખરીદી શ્રાવક ફૂલ પૂજા કરે. 4. ચેથી ધૂપ પૂજા : પુ૫ પૂજા પૂર્ણ કરી પ્રભુની ડાબી બાજુએ ઊભા રહી ધૂપદાનીમાં દશાંગ અથવા અષ્ટાંગ ધૂપ ધખાવીને પ્રભુ સન્મુખ ધૂપ કરે. ધૂપ પૂજાને દુહેઃ ધ્યાન ઘટા પ્રગટાવીયે, વામ નયન જિન ધૂપ મિચ્છર દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મ સ્વરૂપ છે ભાવના : હે પ્રભે! આપની સમક્ષ ધૂપ પ્રગટાવવાથી જેમ અશુભ પુદ્ગલે દૂર થાય છે ને સુગંધ ફેલાય છે તેમ આપની ધૂપ પૂજાથી મારા આંતરિક અશુભ વિચારે દૂર થાઓ, મારૂં જીવન સુગંધી બને. Page #90 -------------------------------------------------------------------------- ________________ 6. પાંચમી દીપક પૂજા ? ગભારાની જમણી બાજુ ઊભા રહી પ્રભુ સન્મુખ દીપક પૂજા કરે. દીપક પૂજાને દુઃ દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હેય ફેક ભાવ પ્રદીપ પ્રગટ હવે, ભાષિત કલેક ભાવનાઃ હે પ્રભો ! આપની દીપક પૂજા કરવાથી મારા અંતરનો અજ્ઞાનનો અંધકાર દૂર થાઓ અને જ્ઞાનરૂપી દિપક પ્રગટ થાઓ ! 6. છઠ્ઠી અક્ષત પૂજા સુંદર થાળમાં વણેલા અખંડ ચેખા ભરીને પહેલા પ્રભુ સન્મુખ ઊભું રહે. ત્યાર બાદ પાટલા ઉપર અથવા થાળામાં નન્દાવર્ત અથવા નીચે બતાવ્યા પ્રમાણે પ્રથમ સાથી કાઢે, સાથિયાના ઉપરના ભાગમાં ચેખાની ત્રણ ઢગલીઓ કરે, તેના ઉપરના ભાગમાં ચેખાથી અર્ધચન્દ્રાકાર કાઢી તેના મધ્યભાગમાં ઉપર ચાખાની સીધી લાઈન કરે. ૩ – સિદ્ધશિલા જ્ઞાન-દર્શન ચારિત્ર ૦ ૦ ૦ દેવગતિ , મનુષ્યગતિ નરકગતિ કે તિર્યંચગતિ અક્ષત પૂજાને દુહે : શુદ્ધ અખંડ અક્ષતગ્રહી, નંદાવર્ત વિશાલ ! પૂરી પ્રભુ સન્મુખ રહે, ટાળી સકલ જંજાળ છે Page #91 -------------------------------------------------------------------------- ________________ ભાવના : હે પ્રભુ! ! આપની અક્ષત પૂજાથી મને જલ્દીમાં જલ્દી અક્ષય પદ્મ પ્રાપ્ત થાઓ ! સાથિયાના ભાવાર્થ : સાથિયામાં કરાતાં ચાર પાંખડા ચાર ગતિના સૂચક છે, ઉપર કરાતી ત્રણ ઢગલીએ જ્ઞાન-દન-ચારિત્ર રૂપ રત્નત્રયની સૂચક છે. અ યન્ત્રાકાર એ સિદ્ધશિલાને સૂચક છે અને છેલ્લી ઉપરની લાઈન એ સિદ્ધશિલા ઉપર વસતા સિદ્ધભગવતે ની સૂચક છે. " સાથિયે કરવાના ભાવ એ છે કે હું ભગવાન્ ! ચાર ગતિરૂપ સંસારમાં ભમી ભમીને હું થાકી ગયા છુ. મને જ્ઞાન-દન-ચારિત્રના ત્રણ રત્ના આપે। જેથી સંસારમાંથી મારા છૂટકારા થાય અને સિદ્ધશિલા ઉપર જ્યાં તમે જઈને વસ્યાં છે ત્યાં હું પણ આવી વસું!' સાથિયા કરતી વખતે ખેલવાના દુહા : ચિડુંગતિ ભ્રમણ સંસારમાં, જન્મ-મરણ જ જાળ, અષ્ટક નિવારવા, માંગુ મેાક્ષફળ સાર. અક્ષત પૂજા કરતા થયાં, સફલ કરૂં અવતાર, ફળ માંગુ પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. દન – જ્ઞાન – ચારિત્રના, સિદ્ધશિલાની ઉપરે, હૈા ભાવાર્થ : 54 -- આરાધનથી સાર, મુજ વાસ શ્રીકાર. ચાર ગતિમાં ભ્રમણ રૂપ આ સંસારમાં જન્મ પછી Page #92 -------------------------------------------------------------------------- ________________ મરણુ અને મરણ પછી જન્મ એ ખરેખર જજાળ છે. એ જંજાળ ત્યારે જ મટે કે આઠે કર્મના હું નાશ કરૂ...હે પ્રભુ ! આઠેક નિવારવા અને જન્મ-મરણની આ જંજાળથી છૂટવા હું સાથિયેા કરૂ છું ને મેાક્ષનુ ં ફળ માંગુ છું. સાથિયા દ્વારા અક્ષત પૂજા કરતા હું મારા જન્મને સફલ કરૂ છું. હે પ્રભુ! તારી આગળ હું ખીજુ કાઈ ફળ માંગતા નથી. એક જ માંગુ છુ....મને આ સંસારથી તાર તાર અને તાર. — હું પ્રભુ ! દર્શન-જ્ઞાન અને ચારિત્ર આ રત્નત્રયીના આરાધનથી મારે। પણ સિદ્ધશિલાની ઉપર સદાને માટે વાસ હાજો. 7. સાતમી નૈવેધ પૂજા : ઉત્તમ થાળમાં પવિત્ર સર્વ જાતિના નૈવેદ્ય સાકર, પતાસા, મિઠાઈ તથા પેાતાને ત્યાં જમવા માટે અનાવેલ તમામ રસેાઈના થાલ (માખી વગેરે પડે એમ હાય તેા કપડાથી ઢાંકેલા) ચાખાના સાથીયા પર મૂકી નૈવેદ્ય પૂજા કરે. નૈવેદ્ય પૂજાના દુહા : અણાહારી પદ મેં કર્યા, વિગ્ગર્હ ગઈય અન ંત । દૂર કરી તે દીજીયે, અણ્ણાહારી શિવ સંત ।। ભાવના : હે પ્રભા ! આહાર કરી કરીને હવે કંટાળી ગયા છું. આપ અણાહારી અની શિવસુખ ભગવી રહ્યા છે. અણાહારી એવા આપની મારા આહાર (નૈવૈદ્ય ) દ્વારા પૂજા કરી હું આપની પાસે અાહારી પદ્મ માંગુ છું!' 55 Page #93 -------------------------------------------------------------------------- ________________ 8. આઠમી ફળ પૂજા ત્યાર પછી સિદ્ધ શિલા ઉપરની ઢગલી પર બદામ, સાપારી, શ્રીફળ, કેરી, મેાસખી આદિ પાકાં ફળેા વગેરે મૂકી ફળ પૂજા કરે. ફળ પૂજાના દુહા : ઈન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ પુરૂષાત્તમ પૂજી કરી, માંગે શિવ ફૂલ ત્યાગ ! ભાવના : હે! પ્રત્યેા આપની ફળ પૂજા કરવાથી મને મારી તમામ આરાધનાઓનુ સર્વોત્કૃષ્ટ ફળ મેાક્ષ ફળ પ્રાપ્ત થાઓ’! આ રીતે પ્રભુની અષ્ટ પ્રકારી પૂજા પૂર્ણ કરી ભગવાનને ચામર વગેરે વીંઝી દ્રવ્ય પૂજા પૂરી કરે. જલ આદિ કન્યા દ્વારા થતી પૂજા દ્રવ્ય પૂજા કહેવાય છે. દ્રવ્ય વિના થતી ચૈત્યવંદન આદિ પૂજા ભાવપૂજા કહેવાય છે. ૭ દ્રવ્ય પૂજા કરીને ‘નિસ્સીહિ નિસ્સીહી-નિસ્સીહી ’ કહી ચૈત્યવંદન કરે. ચૈત્યવંદનની વિધિ પ્રથમ ઇરિયાવહી કરી પછી ત્રણુ ખમાસમણ દઈ ઇચ્છા કારેલ સસિહ ભગવત્ ચૈત્યવંદન કરૂં' ? ‘ઈચ્છ...' એમ કહી ચેાગમુદ્રાએ નીચે મુજબ ખેલવુ. 56 - સકલ કુશલ વલ્લી — પુષ્કરા વ મેઘા દુરિત તિમિર ભાનુઃ કલ્પવૃક્ષેાપમાનઃ । ભવ જલ નિધિ પેાતઃ સર્વ સ ંપત્તિ હેતુઃ સ ભવતુ સતત વઃ શ્રેયસે શાન્તિનાથઃ ॥ Page #94 -------------------------------------------------------------------------- ________________ પછી ચૈત્યવંદન કહી “અંકિચિ” “નમુત્થણું” “જાવંતિ ચેઈયાઈ” “ખમાસમણ” “જાવંત કેવિ સાહૂ” “નડતું ” કહી સ્તવન કહેવું પછી “જય વિયરાય” પૂર્ણ કહી ઊભા થઈ “અરિહંત ચેઈયાણું” “અન્નત્થ” કહી એક નવકારને કાઉસગ કરી. પારી, “નમેહતું” કહી દેય કહેવી. પછી એક ખમાસમણ દેવા પૂર્વક પચ્ચકખાણું બાકી હોય તે પચ્ચકખાણ લેવું. ૦ પ્રાર્થના પૂજા પૂર્ણ કર્યા બાદ ઘરે જતા પહેલાં દરરોજ પ્રભુને હૈયાથી એટલી પ્રાર્થના કરવી કે “હે ભગવાન! તારા શાસનની દીક્ષા મને જલ્દીમાં જલ્દી મળે. ત્યારબાદ મંદિરમાંથી બહાર નીકળે. તા. ક. યાનમાં રાખવું કે દહેરાસરમાં તેજ સ્તવન કહેવા જોઈએ કે જેમાં ભગવાનની સ્તુતિ હોય, ગુણાનુવાદ હોય, આત્મનિન્દા અથવા ભગવાનને પ્રાર્થના હોય. એવા સ્તવને ન બેલવા જોઈએ કે જેમાં જીવનેમનુષ્યને ઉપદેશ આપે હોય જેમકે પંચમી તપ તમે કરે છે પ્રાણી જીમ પામે નિર્મળ જ્ઞાન રે.” આવાં સ્તવને ભગવાન પાસે ન બોલવા જોઈયે કેમકે ભગવાનને કંઈ ઉપદેશ દેવા નથી. પ્રભુ પૂજનનું ફળ उपसगाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्नवल्लया । मनःप्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ॥ Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વરની પૂજા કરવાથી – 1 ઉપસર્ગાના નાશ થાય છે. વિઘ્નાની વેલડીયેા છેઢાઈ જાય છે, અને મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. આ રીતે ઘર દેરાસરે પૂજા પૂર્ણ કરી શ્રાવક ગામના સંધના મંદિરે જાય ને ત્યાં પણ વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા અને ભાવપૂજા કરે. ત્રિકાળ પૂજા વિધિ (૧) પ્રાતઃકાળ – સવારની પૂજા : સવારના સ્વચ્છ થઈ દેસાસર જઈ ધૂપ-ટ્વીપ-ચામર દર્પણુ આદિથી તથા ગભારામાં જઈ વાસક્ષેપથી પૂજા કરવી. દેરાસર ન હેાય તેા અભિષેકવાળા ફોટાની વાસક્ષેપ પૂજા કરવી. (૨) મધ્યાહ્નકાળની પૂજા : અપેારે અષ્ટપ્રકારી પૂજા અને ભાવપૂજા કરવી. (૩) સંધ્યાકાળની પૂજા ઃ ધૂપ – દીપ – ઢણુ – ચામર – ગીત – સંગીત વાજિંત્રા વગેરેથી કરવી. નેટ : સવાર અપેાર ને સાંજ એ ત્રણ સંધ્યાએ ત્રિકાળ જિનપૂજા કરવી એ જ મુખ્યમાર્ગ છે. અપવાદ માગે આજીવિકાના સાધનભૂત નાકરી, વ્યાપાર વગેરે કાર્યોને વાંધા ન આવે ને નીતિપૂર્વક પેાતાનુ જીવન જીવી શકે એ રીતે શ્રાવક પેાતાને અનુકૂળ નિશ્ચિત કરેલા સમયે જિનપૂજા કરે... પશુ ત્રિકાળ પૂજાના લાભથી વ ંછિત ન રહે. એમ પૂજા પચાશકમાં કહ્યું છે. 58 Page #96 -------------------------------------------------------------------------- ________________ પૂજાની ત્રણ પ્રકાર : અંગપૂજા : જે પૂજા ભગવાનના અંગને ઉદ્દેશીને થાય તે જળપૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા અને ધૂપપૂજા. 2. અગ્રપૂજા : જે પૂજા ભગવાનની આગળ ઊભા રહી કે બેસી કરાય તે દીપ, અક્ષત, ફળ નૈવૈદ્ય વગેરે. 3. ભાવપૂજા ૐ દ્રવ્ય પૂજા કરતા ભાવ ઉત્પન્ન કરવાના છે. તે માટે ભાવપૂજામાં ચૈત્યવંદન સ્તુતી સ્તવન ખેલવાના છે. ભાવપૂજા વગરની દ્રવ્યપૂજા એકડા વગરના મીંડા જેવી છે માટે દ્રષ્યપૂજા બાદ ચૈત્યવર્ધન આદિ ભાવપૂજા અવશ્ય કરવી. ભાવપૂજાના ત્રણ પ્રકાર : 1. જઘન્ય ભાવપૂજા કે ‘નમા જિણાણું’ ખેલી સ્તુતિ કરવી, સ્તુતિ કર્યા પછી ત્રણ ખમાસણ ઈ “ અરિહંત ચેયાણું “ “ અનૃત્ય ” એલી એક નવકારના કાઉસગ્ગ કરી સ્તુતિ ખેાલવી એ જઘન્ય ભાવપૂજા છે. 2. મધ્યમ ભાવપૂજા ઈરિયાવહી કરી ‘ચૈત્યવંદન’–‘નમુન્થુણં’ ‘સ્તવન’ ‘જય’ ‘ વીયરાય ’ કરી ‘ અરિહંત ચેઇયાણ ’ કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી સ્તુતિ ખેલાય તે મધ્યમ ભાવપૂજા છે. 3. ઉત્કૃષ્ટ ભાવપૂજા ઃ ત્રણ ચૈત્યવંદન પાંચવાર ‘નમ્રુત્યુણ” સ્તવન તથા આઠ થાયથી દેવવદન કરવું તે ઉત્કૃષ્ટ ભાવપૂજા છે. 59 Page #97 -------------------------------------------------------------------------- ________________ જિનદર્શન પૂજનમાં જરૂરી દત્રક A નિસીહી, પ્રદક્ષિણા, પ્રણામ, પૂજા, અવસ્થા – 5 ક્રિશિત્યાગ, પ્રમાર્જન, આલંબન, મુદ્રા, પ્રણિધાન−10 1 નિસીહીત્રિક : ત્રણ વાર નિસીહી ખેલવુ. પહેલી નિસીહી : નિસીહી એટલે ચાલુ ધર્મક્રિયા સિવાય અન્ય ક્રિયાના ત્યાગ. મંઢિરમાં જતાં સૌથી પહેલા મુખ્ય દ્વારમાં પ્રવેશ કરતા પહેલીવાર નિસીહી ખેલવું. આ નિસીહીથી મંદિર સિવાયના સંસારના તમામ વ્યાપારાના ત્યાગ થાય છે. પછી સંસારના કેાઈ વિચારે કે વાતચીત થઇ શકે નિહ. જિનમંદિર સંબ ંધી કાઈ પણ કા – કાજો કાઢવા, પૂજારી નાકર વગેરેને સૂચના કરવી, વસ્તુ આધી – પાછી મૂકવી, આશાતના દૂર કરવી વિગેરે ક્રિયા થઈ શકે છે. ત્રીજી નિસીહી: ગભારામાં પેસતાં ખીજીવાર નિસીહી કહેવું, આ નિસીહીથી મંઢિરના કાચના પણ ત્યાગ થાય છે. પ્રજા માટે ગભારામાં પ્રવેશ કર્યા પછી પૂજામાં જ ધ્યાન રહેવુ જોઈયે. ત્રીજી નિસહી : દ્રવ્ય પૂજા કર્યા પછી ભાવ પૂજા શરૂ કરતા પહેલા ત્રીજી નિસીહી મેલવી. આ નિસીહીથી દ્રવ્ય પૂજા સબધી અધી પ્રવૃત્તિના મન-વચન-કાયાથી નિષેધ થાય છે. પછી ભાવપૂજારૂપ ચૈત્યવતૅનમાં જ તલ્લીન બનવું જોઈએ. 60 Page #98 -------------------------------------------------------------------------- ________________ 2. પ્રદક્ષિણાવિક : અનાદિકાળના ભવના ફેરા, દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણની આરાધનાથી ટળે એ માટે ભગવાનને ત્રણ પ્રદક્ષિણ આપવાની છે. ત્રણ પ્રદક્ષિણા દેતાં ભવભ્રમણ આંખ સામે આવવું જોઈએ. 8. પ્રભુભવિક (૧) અંજલિબદ્ધ પ્રણામ : ભગવાનની મૂર્તિ જોતાં જ અથવા તે ભગવાનનું મંદિર જોતાં જ બે હાથ જોડી મસ્તક નમાવી “નમો જિણાણું બેલી પ્રણામ કરવા જોઈએ. (૨) અર્ધવનત પ્રણામ ? અડધું શરીર નમાવી બે હાથ જોડી પ્રણામ કરવા તે અધવત પ્રણામ, ભગવાન સમક્ષ સ્તુતિ બેલતા પહેલાં આ પ્રણામ કરવા જોઈએ. (૩) પંચાગ પ્રણામ :– બે ઢીયણ, બે હાથ, એક મસ્તક આ પાંચ અંગ ભેગા કરી પ્રણામ કરવા તે પંચાંગ પ્રણામ! ચૈત્યવંદનાદિમાં જે ખમાસમણ આપવામાં આવે છે તે પંચાંગ પ્રણામ છે. 4. પૂજાત્રિક: ૧. અંગપૂજા : ભગવાનના અંગને ઉદ્દેશીને જે પૂજા થાય તે અંગપૂજા-જલચંદન-પુષ્પપૂજા-ધૂપપૂજા ! ૨. અગ્રપૂજા ઃ ભગવાન સમક્ષ દૂર ઊભા રહી જે પૂજા થાય તે અગ્રપૂજા –દીપ અક્ષત નૈવૈદ્ય અને ફળપૂજા ! Page #99 -------------------------------------------------------------------------- ________________ ૩. ભાવપૂજા : દ્રવ્યપૂજા બાદ ચૈત્યવંદન સ્તુતિ વગેરે ભાવપૂજા છે. 6. અવસ્થાત્રિક : ભગવાનની પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત એ ત્રણ અવસ્થાઓનું ચિતન કરવું તે અવસ્થાત્રિક. (૧) પિઠસ્થ : પિંડર્થ અવરથામાં ભગવાનને જન્મરાજ્ય અને શ્રમણ એ ત્રણ અવસ્થાઓ ચિંતવવી. જન્મ અવસ્થામાં ભગવાનને ઈદ્રો મેરૂ પર્વત પર લઈ જાય છે અને જન્માભિષેક કરે છે. ૫૬ દિકકુમારિકાઓ ૬૪ ઈન્દ્રો આદિ દેવે ભગવાનની આટલી ભક્તિ કરે છે છતાં ભગવાનમાં જરીયે અભિમાન કે ગર્વ નથી આવતો. ભગવાન નિર્લેપભાવે રહે છે. વગેરે વિચારવું. રાજ્યાવસ્થામાં ભગવાન રાજ્ય કરતા હોવા છતાં વિરાગ ભાવે રહે છે. અનિચ્છાએ “ચારિત્ર મેહનીય ખપાવવા જ રાજ્ય ચલાવે છે”, વગેરે ચિંતવવું. શ્રમણઅવસ્થામાં દીક્ષા લીધા પછી ભગવાન કેવા ઘર પરીષહો અને ઉપસર્ગો સહે છે. અને ઘાતી કર્મો ખપાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. હું પણ પ્રભુના શાસનની શ્રમણાવસ્થા કયારે પ્રાપ્ત કરીશ” વગેરે વિચારવું. (૨) પદસ્થ : પદસ્થ અવસ્થા એટલે કેવલજ્ઞાન પછીની અવસ્થા, પદસ્થ અવસ્થામાં ભગવાન ત્રણે કાળનું ત્રણે લેકનું બધું જ જાણે છે. ધર્મતીથની સ્થાપના કરે છે. સમવસરણમાં બેસીને અખંડ દેશના આપીને જીવન કે ઉદ્ધાર કરે છે. વગેરે ચિંતવવું. Page #100 -------------------------------------------------------------------------- ________________ (૩) રૂપાતીત : રૂપાતીત અવસ્થા એટલે સિદ્ધ અવસ્થા. ઘાતી અઘાતી સઘલા કર્મોને ખપાવી ભગવાન મેક્ષમાં જાય છે. હવે એમને જન્મ જરા કે મરણના કેઈ દુઃખ નથી. સદાય સુખમાં રહેવાનું છે. હું પણ જ્યારે એ બનીશ? વગેરે વિચારવું. 4. દિશિત્યાગરિક? સત્યવંદન આદિમાં ભગવાનની મૂર્તિ જે દિશામાં હોય તે દિશામાં ભગવાન સમક્ષ દષ્ટિ રાખી બાકીની ત્રણે દિશામાં લેવાનો ત્યાગ કરવા જોઈએ. 7. પ્રમાજનાત્રિક : ચૈત્યવંદન શરૂ કરતા પહેલા બેસવાની ભૂમિનું ત્રણવાર પ્રમાર્જન કરવું જોઈએ. પૌષધમાં રહેલ શ્રાવકે ચરવળાથી, સાધુએ રજોહરણથી, પૌષધરહિત શ્રાવકે ખેસના દશીવાળા છેડાથી અને શ્રાવિકાએ સાડીના છેડાથી પ્રમાર્જન કરવું જોઈએ. 8. આલંબનશ્ચિકઃ સૂત્ર, અર્થ અને મૂર્તિ આ ત્રણ આલંબન છે. સવ આલંબન : ચૈત્યવંદનના સૂત્રે શબ્દ રહી ન જાય તે રીતે વ્યવસ્થિત બોલવા. અલંબન : ચૈત્યવંદનના સૂત્રે બોલતા તેના અર્થમાં ઉપગ રાખો. મૂર્તિ આલંબન : ચૈત્યવંદન કરતા પ્રભુની સન્મુખ દષ્ટિ રાખી પ્રભુમાં જ ઉપયોગ રાખો. Page #101 -------------------------------------------------------------------------- ________________ 9. મુદ્દાત્રિક : ચાગમુદ્રા : દસ આંગળી ભેગી કરીને કમળના ડાડાકારે પેાલા રહે એ પ્રમાણે બે હાથ જોડીને સહેજ નમેલા કપાળ નીચે રાખવા, તથા અને હાથની કાણીએ પેટ ઉપર રાખવી એ ચેાગમુદ્રા છે. ખમાસમણુ, ચૈત્યવંદન, નમ્રુત્યુણ આદિ આ મુદ્રામાં ખેલાય છે. (૨) જિનમુદ્રા : ઊભા રહેતી વખતે બે પગ વચ્ચે, આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને પાછળના ભાગમાં ચાર આંગળથી કઈંક ઓછું અંતર રહે એ પ્રમાણે પગ રાખવા એ જિનમુદ્રા છે. ઊભા રહીને સૂત્રેા ખેાલવાના તથા હાથ લાંમ! કરીને કાઉસગ્ગ આ મુદ્રામાં કરવાને છે. (૩) મુક્તાણુક્તિમુદ્રા : એ હાથ જોડી પેાળા રાખવા, મેાતીની છીપની જેમઆકૃતિથી કપાળે હાથ અડેલા રાખવા એ મુક્તશુક્તિ મુદ્રા છે. “ જાતિ ચેયાઈં.” “જાવત કે વિ સાહુ” અને જયવીયરાય ” આ ત્રણ પ્રણિધાન સૂત્ર આ મુદ્રામાં ખેલાય છે. 10 પ્રણિધાનનિક "" મન વચન અને કાયા ત્રણેની એકાગ્રતા રાખવી એ પ્રણિધાનત્રિક છે. નેટ : પહેલી ચાર ત્રિક દ્રવ્ય પૂજામાં અને પછીની ત્રિક ભાવપૂજામાં સાચવવા ખાસ લક્ષ્ય રાખવું. 5 64 Page #102 -------------------------------------------------------------------------- ________________ આરતિ -મંગળ દીવો પ્રભુ પૂજા કરતી વખતે દીપક પૂજામાં આરતિ મંગળદી ઉતારવામાં આવે છે. તેનાથી આપણું બાહો – આભ્યન્તર ઉભય કલ્યાણ થાય છે. – સાંજે રાત પડે એ પહેલા આરતિ અને મંગળદી બને અનુક્રમે ઉતારવામાં આવે છે....આરતિને શાસ્ત્રમાં આરાત્રિક પણ કહી છે. તેથી શરીરની તથા મનની પીડા દૂર થાય છે, મનને શાંતિ મળે છે. ધર્મઆરાધનામાં આગળ વધાય છે. – આરતિમાં પાંચથી સાત ઘીના દીવા હોય છે. મંગળદીવામાં એક જ ઘીને દી હોય છે. પ્રથમ મંગળદી પ્રગટાવી તેનાથી આરતિ પ્રગટાવાય છે. આરતિમાં શક્તિ પ્રમાણે કાંઈ પણ દ્રવ્ય મૂકવું જોઈએ. આરતિ ખૂબ શાંતિથી આપણી ડાબી બાજુથી ઉંચે લઈ જઈ જમણી બાજુ ઉતારવી. આવી રીતે ઉતારીએ તેને “સૃષ્ટિ કહે છે. એથી ઉધી રીતે ઉતારીએ તેને “સંહાર કહેવાય છે. એ રીતે ઉતારવાથી ઉતારનારનું અમંગળ થાય છે. પછી તે જ પ્રમાણે મંગળદી ઉતારી તેને પ્રભુ સન્મુખ મૂકવે (ઠાર નહિ.) તે વખતે કપૂર પ્રગટાવવું જોઈએ. આરતિમંગળદી નાભિથી નીચે અને પ્રભુથી ઉચે ન લઈ જવા જોઈએ. આરતિ મંગળદીવા વખતે આરતિ – મંગળદીવાને પાઠ બોલ જોઈએ તથા ઘંટ નગારા ઝાલર વાંજિત્રે વગાડવા જોઈએ. નોટ : આરતિમાં ૧૦૮ દીવા પણ હોઈ શકે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ દર્શોન–પૂજન અંગે વિશેષ સૂચનાઓ (1) પુરૂષે ભગવાનની જમણી બાજુ અને સ્રીઓએ ભગવાનની ડાખી ખાજુએ ઊભા રહી પાછળનાઓને દનમાં અંતરાય ન થાય એ રીતે દર્શન પૂજના≠િ કરવાં. (2) પૂજા સ્વદ્રવ્યથી જ કરવાના આગ્રહ રાખવેા. (3) મંદિરમાંથી નીકળતા ભગવાનને પૂઠ ન થાય તેનું ધ્યાન રાખવું. (4) ચૈત્યવ ંદન સ્તવનાદિ ધીરેથી ખીજાને અંતરાય ન થાય તે રીતે ખેલવાં. ભગવાન પાસે સાંસારિક કેાઈ ફળ ન માંગવુ. (5) પ્રક્ષાલ તથા અગલુછણા જાતે કરવાં, અગલુછણા પેાતાના વસને કે શરીરને અડી ન જાય તેનું ધ્યાન રાખવું. (6) જમીન ઉપર પડેલા કે વાસી પુષ્પા ભગવાન ઉપર ન ચઢાવાય. (7) પૂજા કર્યા પછી તુરત વસ્રો બદલી નાંખવા જોઈએ. પૂજાના કપડા પહેરી વ્યાખ્યાન શ્રવણ કે સામાયિક ન થાય. (8) સાંધેલા વજ્ર ન પહેરાય. બીજાના પહેરેલા વસ્ત્રથી પૂજા ન કરવી જોઈએ. વસ્ત્રો ઉતારી અલગ અને વ્યવસ્થિત મૂકવા જોઈએ. (9) પૂજાના વસ્ત્રો દરરાજ ધાવા જોઈએ. જેથી સ્વચ્છ અને પવિત્ર રહે. અને ભગવાનની આશાતનાથી ખચાય. 66 Page #104 -------------------------------------------------------------------------- ________________ ભેજનવિધિ મધ્યાહ્નકાળની પૂજા પૂર્ણ કરી પ્રભુના ગુણગાન ચિતવતે શ્રાવક ઘરે જઈ પૂજાના વસ્ત્ર વગેરે ઉતારી અલગ જુદા સ્થાને વ્યવસ્થિત મૂકી, “શરીર વળગ્યું છે એટલે શરીરને ભાડું આપે જ છૂટકે છે” એમ માની ક્ષુધાવેદનીયના ઉદયને શાન્ત કરવા અને ધર્મસાધનામાં શરીર સહાયક બને તો સારું એ માટે આંખ સામે અણહારી પદને રાખતે વિવેકપૂર્વક ભજન કરવા બેસે. – પિતાના કુટુંબના તમામ લેકેની સાથે બેસીને શ્રાવક ભજન કરે. – ભજનમાં ભક્ષ્યાભઢ્યને વિચાર તથા વિવેક રાખી અભક્ષ્ય પદાર્થને શ્રાવકે સર્વથા ત્યાગ કરવો જોઈએ. – ઉત્પાતપૂર્વક ધાન્ય થઈને, ખરાબ વચનોને ઉચ્ચાર કરતા તથા દક્ષિણ દિશા તરફ મુખ રાખીને શ્રાવકે ભોજન ન કરવું જોઈએ. તેને લેકમાં રાક્ષસી ભોજન કહેવાય છે. – શરીરની પવિત્રતા પૂર્વક, શુભ સ્થાનમાં બેસીને, દેવગુરૂનું સમરણ કરીને જે ભજન કરવામાં આવે તેને લેકમાં મનુષ્ય જન કહેવાય છે. – સ્નાન, પ્રભુ પૂજા અને પૂજ્ય પુરૂષને નમસ્કાર કરીને તથા સુપાત્રમાં – મુનિરાજ હોય તે તેમના પાત્રમાં વહરાવીને અથવા સાધમિકને બોલાવી તેને સાથે બેસાડી જે ભોજન કરવામાં આવે તે ઉત્તમોત્તમ કહેવાય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૦ ભજનના સમયે શ્રાવક ઘરે આવતાં જ ઘરમાં પૂછે કે “કઈ મુનિરાજ લાભ આપવા આવી ગયા છે કે નહિ?” જે સામેથી જવાબ મળે કે “નથી આવ્યા” તો તરત જ મુનિરાજને બોલાવવા પિતે અથવા પિતાના પુત્ર આદિને મેકલે અને કહે. “કઈ પણ રીતે મુનિરાજને બેલાવી લાવજે. છ કાયના કુટટામાંથી બનેલું આ વિષ ભેજન તે જ અમૃત ભેજન બને જે કંઈ મુનિરાજના પાત્રમાં એ પડે.” – ત્યાર બાદ ભાગ્ય જાગતું હોય ને કોઈ મુનિરાજ પધારે તે મુનિરાજ પધારતાં જ ઘરના બધા છોકરા-છોકરીઓ અને પિતે ઊભા થઈ હાથ જોડી એકી સાથે “મ0એણુ વંદામિ’ કહી પ્રણામ કરે. – ત્યાર બાદ “પધારે લાભ આપે” કહી અંદર લઈ જઈ દરેક વસ્તુનું નામ આપવા પૂર્વક તે તે વસ્તુને લાભ આપવા વિનંતી કરે. અને લાભ મળેથી પોતાનું અહોભાગ્ય માની ખૂબ અનુમોદન કરે. – ત્યાર બાદ મુનિને વન્દન કરી બને તે પોતે, નહિ તે પિતાના છોકરાને ઉપાશ્રય સુધી, શેરીના નાકા સુધી વળાવા મેકળે. ઘરના આંગણુ સુધી તે બધાં જ વળાવા જાય. ૦ ગામમાં મુનિરાજ ન હોય તે ય શ્રાવક ભજન સમયે “સુપાત્રને અકસમાત પણ લાભ મળી જાય તો સારું એ ઈચ્છાથી ગામ બહાર જઈ ઉંચી જમીન પર ચારે બાજુ નજર નાંખતે થોડી વાર ઊભો રહે. “કદાચ કઈ મુનિરાજ વિહાર કરીને આવી જાય તે લાભ મળી જાય, એ ન બને 68 Page #106 -------------------------------------------------------------------------- ________________ તે છેવટે શેરીના નાકે નહિ તે ઘરના દરવાજે તે અવશ્ય થોડીવાર મુનિરાજની રાહ જુએ જ! આમ છતાં મુનિરાજને રોગ પ્રાપ્ત ન જ થાય તે કેઈ સાધર્મિકને આમંત્રણ આપી સાથે બેસી જમે. ૦ જમવા બેસતા પિતાના કપાળ પર ત્રણ ટકેરા મારી મનમાં બોલે કે. “ખરેખર ! દુભાંગ્ય મારૂં કે આજે આ વિષભજનને મુનિરાજના પાત્રમાં વહેરાવી હું અમૃતભેજન ન બનાવી શકે.” ૦ ત્યાર બાદ કઈ પણ વસ્તુની પ્રશંસા કર્યા વિના શ્રાવક ભજન કરે. ૦ ભેજન સમયે શ્રાવકે મૌન રહેવું જોઈએ. બોલવું જોઈએ નહિ. ૦ ભેજન વખતે અગ્નિકેણ, નેત્રત્યકેણ અને દક્ષિણ દિશાને ત્યાગ કરવો જોઈએ, અર્થાત્ આ દિશા તરફ મુખ રાખીને ન બેસવું જોઈએ. ૦ સંધ્યાકાળ-રાત્રિકાળ, ગ્રહણકાળ અને સ્વજનનું મડદું પડ્યું હોય ત્યારે ભેજન ન કરવું જોઈએ. ૦ દીન અને યાચકની ભેજન સમયે ઉપેક્ષા ન કરવી જોઈએ. શ્રાવક અર્ધી રોટલી પણ ઓછી ખાઈને ભીખારીને આપે. ૦ જાતિભ્રષ્ટ કે નીચ માણસની સાથે ભોજન ન કરવું જોઈએ. ૦ ભોજન સમયે કે અન્ય સમયે પણ શ્રાવકના ઘરના Page #107 -------------------------------------------------------------------------- ________________ દ્વાર કદિ બંધ હોય નહિ.શ્રાવકનું ઘર અભંગદ્વાર હોય તે જ શોભે. અનુકંપાદાનમાં પણ શ્રાવક પાછો ન પડે. ૦ ઉત્તમ શ્રાવક કાયમ એક વાર જ ભજન કરતો હોય. નિત્ય એકાસણું કરતો હોય. ૦ ભેજન કરીને ઉતા એકાસણ-બિયાસણ આદિ હોય તે તિવિહારનું નહિ તે મુઠસી-ગંઠસી આદિનું પચ્ચકખાણ કરે. તે પચ્ચકખાણ કરનારને મહિનામાં અાવીસ ઓગણત્રીસ ઉપવાસને લાભ મળે છે....આ લાભ શ્રાવક ન ગુમાવે. 0 પચ્ચકખાણ પિતે લઈ ગુરૂમહારાજને વેગ હોય તે ગુરૂમહારાજ પાસે જઈ વંદન કરી ફરી પચ્ચકખાણ લે. Page #108 -------------------------------------------------------------------------- ________________ વ્યાપાર શુદ્ધિ પૈસાને પાપ માનનાર શ્રાવક પૈસા મેળવી આપનાર પેઢીને, દુકાનને અને બજારને પણ પાપ જ માને. પાપ ભૂંડું છે તે પૈસે પણ ભૂડ છે. પૈસો ભૂડે છે તે પેઢી પણ ભૂંડી છે. દુકાન પણ ભૂંડી છે. બજાર પણ ભૂંડે છે. એમાં કઈ શંકાને સ્થાન જ નથી. સાપને ઝેરી માનનાર માણસ સાપના રાફડાને ય ઝેરી જ માને. રસ્તે ચાલતાં રૂપિયા બે રૂપિયાના સીકકા ખસામાંથી પડીને સાપના દરમાં કે રાફડામાં જાય તે ડાહો માણસ કદી હાથ નાંખી એને કાઢવાની હિંમત કે મહેનત ન કરે પણ જવા જ દે. હા, હજાર બે હજાર પાંચ હજાર કે દસ હજારની નોટ ઉડીને સાપના રાફડાના કાણામાં ઘૂસી ગઈ હોય અને એ ય દેખીતી હોય તો માણસ રાફડામાંથી એને ખેંચી કાઢવા મહેનત કરે પણ એ વખતે ય એટલે સાવધ હોય કે વાત ન પૂછે. કારણ એ જાણે છે કે “આ સાપને રાફડે છે.” એકાદ સાપ નહિ ને સાપને કણે ય બહાર નીકળી ડંખ દે તો પ્રાણ જ જાય. શ્રાવક પણ પેઢીને કે દુકાનને પાપને રાફડે જ માને. ચોરી, જુઠ, અસત્ય, માયામૃષા આ બધા પાપોને રહેવાનું સ્થાન એટલે પેઢી–બજાર! પૈસા વિના ઘરસંસાર નવે શક્ય જ નથી. અને પોતે ઘરસંસાર માંડીને બેઠેલો છે એટલે પૈસા કમાવા પેઢી કે Page #109 -------------------------------------------------------------------------- ________________ દુકાન પર ગયા વિના એને ચાલે એમ જ નથી તે એ શી રીતે જાય? – હસતે હસતે ન જાય તે રીતે જાય... કારણ પોતે જાનના જોખમે પાપના રાફડામાં હાથ નાંખવા જઈ રહ્યો છે. – ત્યાં ગયા પછી પણ ચેરી જૂઠ-અન્યાય. અનીતિના પાપિ પિતાને ડંખી ન જાય એ માટે સતત સાવધ હોય. – નોકરી કરવા જનાર શ્રાવક નોકરીમાં પણ એટલું જ સાવધ હોય, ઓછું કામ કરી વધારે પગાર લેવાની એની વૃત્તિ ન હોય. – પેઢી પર બેસેલે શ્રાવક આંખ સામે પૈસાને નહિ પણ ધર્મને જ રાખે. પૈસા કમાય પણ ધર્મમાં વિરોધ ન આવે એ રીતે જ કમાય, ન્યાય અને નીતિને કયારે પણ નેવે ન મૂકે. – બજારમાં શ્રાવક માટે એવી છાપ હોય કે “એ કદિ' અનીતિ કરે જ નહિ? “બ્લેક એન્ડ વ્હાઈટ” બે ચોપડા એના હેય નહિ. ધૂળે દાડે ગમે તે પૂછે તે “ચોપડા ખુલ્લા મૂકી દઈ બતાવવાની એની તૈયારી હોય.ઈન્કમટેક્ષ સેલટેક્ષ કે કઈ ટેક્ષમાં એ ચોરી કરે નહિ. ચોરી કરાવે નહિ. ચેરી કરનારને સારો માને નહિ. કદાચ ચેરી થઈ જાય તે એને આત્મામાં સતત એનું દુઃખ હાય. – વેપારમાં શ્રાવક વ્યવહાર શુદ્ધિને કયારે પણ ન ચૂકે. દ્રવ્યથી વ્યવહારશુદિઃ જીવોની હિંસાનો સંભવવાળે 12 Page #110 -------------------------------------------------------------------------- ________________ અનાજ-કરિયાણા આદિના વ્યાપાર ન કરે. પંદર કમાદાનને ત્યાગ કરે. તૈયાર વસ્ત્ર, સુતર, નાણું-સાનું, રૂપું આદિપ્રાયઃ નિર્દેષિ વસ્તુને જ વ્યાપાર કરે. મહાઆરભ સમાર ંભવાળી મીલે, જીને. ફેકટરીએ ન ચલાવે. જે ચીજો નજરે ન જોઈ હાય કે પરીક્ષા ન કરી હાય તેવી ચીજો ન ખરીદે. વસ્તુ સામુદાયિક હોય, જેના માલિક ઘણા હોય, એ વસ્તુની ખરીદી પણ એકલા ન કરતા ઘણા વેપારીઓની સાથે કરે. ઘણાની સહાય હાવાથી આપત્તિ ન આવે. આવે તા ય ખાટ! આરાપ ન આવે. ક્ષેત્રથી વ્યવહારશુદ્ધિ : શ્રાવકના વ્યાપાર એવા સ્થલે હેાય કે જ્યાં સ્વરાજ્ય, પરરાજ્ય, માંદગી, વ્યસન આદિના ઉપદ્રવ ન હાય. - — જ્યાં જિનેશ્વરનું મંદિર હાય. ઉપાશ્રય હાય. સાધિકાને સહવાસ હાય. સાધુઓનાં ચાતુર્માસ થતા હાય. શ્રાવકની ઉઘરાણી પણ એવા સ્થળે જ હાય જ્યાં મદ્વિર-ઉપાશ્રય સાધુઓનું આવાગમન વગેરે ચાલુ હાય. કાળથી વ્યવહારશુદ્ધિ : પર્યુષણાની તથા ચૈત્ર – આસો મહિનાની ત્રણ અઠ્ઠાઈ એ તથા પતિથિઓમાં વેપાર મધ રાખવા જોઈએ. તથા વઢિ જે જે ઋતુમાં જે વેપાર કરવાથી વિશેષ હિંસા થતી હાય તે તે ઋતુમાં તે તે વેપારના ત્યાગ કરે....ત્યાગ ન કરી શકે તે। જયણા જાળવે. -- 73 Page #111 -------------------------------------------------------------------------- ________________ ભાવથી વ્યવહારશુદ્ધિ : – શ્રાવક લેવા દેવાના કાટલાં જુદા ન રાખે. બેટા તેલમાપ ન વાપરે. માલમાં ભેળસેળ ન કરે. – લેતી વખતે છેતરીને વધારે ન લે. આપતી વખતે છેતરીને ઓછું ન આપે. અર્થશાસ્ત્ર પણ કહે છે કે “પ્રામાણિકતા એ ગ્રાહકોને દુકાને ખેંચી લાવનાર લેહચુંબક છે.” – મનમાં જુદુ, વચનમાં જુદુ અને આચરણમાં જુદુ શ્રાવક કદી ન રાખે. સેમ્પલ બીજું બતાવે અને માલ બીજે આપે એવું ન કરે. – ક્રુર લેકે સાથે ઉધાર વેપાર કરે નહિ. ઉધાર વેપાર કરવો પડે તે ય સત્યવાદીઓની સાથે જ કરે. – ધર્મના સોગંદ ક્યારે પણ ન ખાય. – વ્યાજનો વેપાર કરે નહિ. કરવો પડે તે જેટલી રકમ ધીરે તેથી વધુ કિંમતના ઘરેણું વગેરે અનામત લઈને ધીરે જેથી વ્યાજ વસુલ કરવામાં કલેશ, વૈર, ધર્મ અને જાનહાનિ ન થાય. સામે માણસ પોતે જ વ્યાજ આપી અનામત લેવા દે દે આવે. – વ્યાજ પણ ઉચિત એટલે દેશ કાળ પ્રમાણે શાહુકારી વ્યાજ લે. અધિક ન લે. – પિતે બીજાના પૈસા વ્યાજે લીધા હોય તે લેણદારની મુદત પૂર્ણ થયા પહેલાં ભરી દે. કદાચ કર્મચાગે વ્યાપારમાં લાભ ન થયો હોય ને મુદત પ્રમાણે આપી શકે એમ ન હોય તે લેણદારને અસંતોષ અને અવિશ્વાસ ન થાય એ રીતે ધીરે ધીરે ભરપાઈ કરી આપે. 14 Page #112 -------------------------------------------------------------------------- ________________ – દેવું જો અધુરૂ રહે તેા ભવાન્તરમાં ચાકર પાડા, બળદ ઉંટ, ગધેડા આઢિના અવતાર પામીને પણ લેણદારને ત્યાં દેવું પૂર્ણ કરવું પડતું હાવાના ઉદાહરણા સંભળાય છે તે સંભિવત હાવાથી કદાચ દેવું ચૂકવતાં ઘરને નિર્વાહ મુશ્કેલ હાય તે। તુરત શરમ મૂકીને લેણદારને ત્યાં નેકરી ચાકરી કરીને પણ પૂર્ણ કરી દે. પેાતે લેણદાર હાય ને દેવાદાર અશક્ત હાય તે શ્રાવકનુ કન્ય છે કે એ માંગે નહિ, પણ આશ્વાસન આપીને કહે કે ‘જ્યારે તારી સગવડ થાય ત્યારે આપજે’ અને તેમ છતાં પણ જો તું ન આપી શકે તે હું મારૂ લેણુ ધર્મોઢા કરૂ છું.' અર્થાત્ ધર્મવ્યય તરીકે ગણું છું..... આજથી મુક્ત છે. જેથી લેણદાર દેવાદારના સબધ ભવાંતરમાં પણ એકબીજાને વૈરનું નિમિત્ત ન અને. - શ્રાવક સાધર્મિક સાથે જ વ્યાપારના વ્યવહાર રાખે જેથી વેપારમાં ધીરેલું ધન પાછું ન આવે તે ય ધર્માદા કરી શકે ને સાધર્મિક ભક્તિના લાભ મેળવી શકે. - શ્રાવક સટ્ટો, જુગાર કે લેાટ્રી કદી લગાવે નહિ. સટ્ટામાં કમાનારાને એક દિવસ સટ્ટામાં જ મધુ ખાવાના વખત આવે એવા સભવ છે. — સગા-સબંધી મિત્ર કે જેની સાથે ખૂબ પ્રેમનેા સમધ હાય એની સાથે લેવડદેવડના વ્યવહાર ન કરે. — સાક્ષી વિના થાપણુ મિત્રના ઘરે પણ ન મૂકે અને સાક્ષી વિના કોઈની થાપણ પાતે પણ ન રાખે. 75 Page #113 -------------------------------------------------------------------------- ________________ વેપારમાં-ખરીઢવામાં કે વેંચવામાં કયાંય અન્યાયઅનીતિ કે મુદ્ધિ ન જાગે માટે પ્રારભમાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરે અને ગૌતમસ્વામિ આદિનું નામ જપે. શ્રાવક ભાગીદ્વાર મનાવે તે ઉત્તમ શ્રાવકને જ અનાવે જેથી એના પુણ્યથી યાતે કમાય ને પેાતાને સદ્ભાવના જાગે. - આ રીતે વેપાર કરતા શ્રાવક વેપાર વખતે નકકી કરે કે આનાં નફામાંથી આટલે નફાકે આટલે ભાગ હું દેવ-ગુરૂની સેવામાં વાપરીશ. - 6 ધન મેળવવા ઉદ્યમ કરતા શ્રાવક હુંમેશા સાત ક્ષેત્રમાં ધન વાપરવાનાં’ મેાટા મેટાં મનારથા કરે ને જ્યારે ધન મળે ત્યારે ધર્મકાર્યમાં વાપર્યા વિના રહે નહિ. - ( આના અર્થ એ નથી કે ધર્મ કરવા માટે શ્રાવક ધન કમાય? પણ, આના અર્થ એ છે. કે ધન કમાય તે ધર્મમાં વાપર્યા વિના ન રહે. - વ્યાપારનું ફળ વૈભવ છે. વૈભવની સફળતા સુપાત્રદાનમાં છે તે સિવાય વ્યાપાર અને વૈભવ અને ય દુર્ગતિના કારણ છે. — શ્રાવક મૂડી પ્રમાણે વેપાર અને કમાણી પ્રમાણે ખર્ચ કરે. લાખની મુડીમાં બે લાખનેા વ્યાપાર ન કરે. હજારની કમાણીમાં દાઢ હજારના ખર્ચ ન કરે. એક સ્થલે લખ્યું છે કે, સામાન્ય મધ્યમ વર્ગના શ્રાવક પણ ‘કમાણીના ચાથા ભાગના સંગ્રહ કરે, ચાથે ભાગ વ્યપારમાં શકે, ચાથા ભાગ ધર્મ અને જીવન છે ' 76 - Page #114 -------------------------------------------------------------------------- ________________ જરૂરિયાતમાં ખર્ચે, ચોથો ભાગ આશ્રિત (જેનું ભરણપોષણ કરવા જેવું હોય) માટે ખર્ચે – ત્યારે શ્રીમંત શ્રાવક જેને પુણ્યાનુબંધિ પુણ્યથી લક્ષ્મી મળે જ જાય છે તે કમાણને અર્ધો ભાગ કે તેથી પણ વધારે ભાગ ધર્મકાર્યમાં ખર્ચે....અને બાકીના ભાગમાંથી તુચ્છ એવા ભેગાદિ કાર્યો ઓછામાં ઓછો પાપ બંધ થાય એ રીતે કરે. – આ પ્રમાણે વ્યવહાર શુદ્ધિથી શુદ્ધ અદ્ધિ ધર્મકાર્યમાં વાપરવાથી ધર્મદ્ધિ બને છે, નહિ તે ભોગદ્ધિ કે પાપઋદ્ધિ બની આત્માને દુર્ગતિમાં લઈ જાય છે. – વ્યવહારશુદ્ધ જીવન બનાવવા-માર્ગનુસારીના પાત્રીસ ગુણો તરફ શ્રાવકે અવશ્ય લક્ષ્ય આપવું જોઈએ જે આગળ બતાવ્યા છે. - નેટ: કેઈ પણ ધર્મશાસ્ત્રો વેપાર કરવાને ઉપદેશ આપે જ નહિ....અને એ ઉપદેશ આપવાની જરૂર પણ નથી. જેમ ભૂખ્યા માણસ વગર કહ્યું ભેજન કરવા દેડ્યા જ જવાના છે કારણ અનાદિકાળની આહાર સંજ્ઞા એનામાં સુતેલી છે, એમ સંસારી જીવો, વગર ઉપદેશે ધન કમાવા પ્રયત્ન કરવાના છે. એમાં એને ઉપદેશની જરૂર નથી. પરિગ્રહસંજ્ઞા એનામાં પડેલી જ છે. અહીં જે વિધાન કે ઉપદેશ અપાવે છે તે ધન કમાવાને નહિ પણ ધન કમાતા, ધર્મ ન ચૂકાય, નીતિ ન મૂકાય, વ્યવહાર ન ભૂલાય એને જ અપાય છે એ ખાસ ખ્યાલ રાખવું. ઉપદેશ નિરવદ્ય વસ્તુને જ અપાય સાવઘને નહિ! Page #115 -------------------------------------------------------------------------- ________________ સાત્મ્ય ભેાજન ઉત્કૃષ્ટથી શ્રાવક નિત્ય બ્રહ્મચર્યનું પાલન કરનારા હાય, સચિત્ત આહારને ત્યાગી હાય અને નિત્ય એકાસણુ કરનારા હાય. પણ, બધા શ્રાવકે એકાસણું કરવા શક્તિમાન ન હાય. કાઇની શક્તિ પહોંચતી હોય પણ ભાવ ન પહેાંચતા હાય, એવા શ્રાવક પણ ખિયાસણું અથવા એછામાં એછી નવકારશી તા કરતા જ હોય. રાત્રિèાજન તે શ્રાવક કયારે પણ કરે જ નહિ. એવા શ્રાવક સાંજ પડતા પહેલા વેપારથી નિવૃત્ત થઈ જ જાય. ગમે તેવા ધંધા કે ઘરાકી ચાલતી હાય પણ ધર્મમાં માધા પહોંચે એ રીતે એ વધે! ન જ કરે. ધંધાથી નિવૃત્ત થનાર એ શ્રાવકને સાંજે જો ભેાજન કરવાનું હાય તે। સૂર્યાસ્તને ચાર ઘડી બાકી હોય ત્યારે જ એ ભેાજન આદિ કરી લે. મેાડું ન કરે. સૂર્યાસ્ત થયા પછી અજવાળામાં જમનારને પણ રાત્રિ ભેાજનનું પાપ લાગે છે. સૂર્યાં હોય છતાં અંધારામાં જમનારને પણ રાત્રિ ભાજનનુ પાપ લાગે છે. - સાંકડા-અંદર ન દેખાય એવા વાસણમાં જમે તે પણ રાત્રિ ભેાજનનું પાપ લાગે છે. કાઈ પણ રીતે રાત્રિભાજનનું પાપ ન લાગે એ રીતે ભાજન કરી સૂર્યાસ્ત પહેલા જ પાણહાર, ચાવિહાર, તિવિહાર આદિનું પચ્ચકખાણ કરી લે. ત્યાર બાદ સમય વધારે હાય તા સ્વાધ્યાય કરે. 78 Page #116 -------------------------------------------------------------------------- ________________ દર્શીન-પૂજન ત્રિકાલ પ્રભુપૂજાને નિયમવાળા શ્રાવક લગભગ સન્ધ્યાન સમયે સૂર્યાસ્તથી અંતરમુદ્ભૂત પહેલાં પૂર્વ કહેલ વિધિ પ્રમાણે જિનમંદિરે જાય અને ધૂપ-દીપ-ચામર આદિથી પૂજા કરી, ચૈત્યવદન કરે. આરિત મંગળ દીવેા સમય થયેા હાય તેા ઉતારી લે. ને સાંજનુ દેવસિપ્રતિક્રમણ કરવા ગુરૂમહારાજ હાય તે પૌષધશાળામાં જાય. - નાટ : આથી અને ત્યાં સુધી શ્રાવકે પ્રતિક્રમણ પહેલાં જ દર્શન ચૈત્યવંદન કરી લેવુ જોઈએ એ વાત નક્કી થાય છે.... કારણ પ્રતિક્રમણ પછી રાત્રે જયણા પળાય નહિ. કોઈ વિશિષ્ટ લાભ આદિનું કારણ હાય તે વાત જુદી છે. — ચૈત્યવંદન કર્યા બાદ ચાવિહાર તિવિહાર આદિનુ પચ્ચકખાણુ દેરાસરમાં પેાતે લઈ લે. ગુરૂમહારાજ હાય તે! ગુરૂમહારાજ પાસે જઈ વન્દન કરી ફરી પચ્ચકખાણુ છે. ઓછામાં એઠું નવકારથી અને તિવિહારનું પચ્ચકખાણુ તા શ્રાવક કરે જ. — પચ્ચકખાણ કરી પછી પ્રતિક્રમણ કરવા બેસે. - ✩ 79 Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ પ્રતિકમણ એટલે પાપથી પાછા હઠવું. પાપનું પ્રાયશ્ચિત કરવું.શ્રાવકે સવાર-સાંજ અવશ્ય પ્રતિક્રમણ કરવું જ જોઈએ. શ્રાવક મંદિરે દર્શન-ચૈત્યવંદન પચ્ચકખાણ કરી પૌષધશાળામાં ગુરૂમહારાજ પાસે જઈ મૂવ વિધિ પ્રમાણે સૂર્ય જ્યારે અડધો આથમતે હોય એ વખતે વંદિતુ આવે એ રીતે સામાયિક લઈ પ્રતિક્રમણ શરૂ કરે. પ્રતિકમણમાં આવતા છ આવશ્યકમાં બરાબર લક્ષ્ય આપે. પ્ર. આવશ્યક એટલે શું? તે કેટલા છે? જ. આવશ્યક એટલે અવશ્ય કરવા 5 કરણી! તે છે. (1) સામાયિક (2) ચઉવીસથઓ (8) વાંદણ (4) પડિક્કમણું (5) કાઉસ્સગ્ન (6) પચ્ચક્ખાણ પ્ર. છ આવશ્યકનો અર્થ શું...? પ્રતિક્રમણમાં તે કયાંથી કયાં સુધી ગણાય છે? 1. સામાયિક –જેનાથી સમતાને લાભ થાય તે પહેલું આવશ્યક. તે દેવસી પ્રતિકમણ ડાયા પછી કરેમિભતેથી પંચાચારની આઠ ગાથાનો કાઉસ્સગ કરીએ ત્યાં સુધી ગણાય છે. 2. ચઉવીસë – લેગસ –જેમાં ચોવીસ ભગવાનના નામનું સ્મરણ કરાય છે તે બીજુ આવશ્યક ! તે પંચાચારની આઠ ગાથાને કાઉસગ્ન કર્યા પછી લેગસ કરીએ છીએ. ત્યાં સુધી ગણાય છે. 80 Page #118 -------------------------------------------------------------------------- ________________ 3. વાંણા : જેમાં ગુરૂમહારાજને વંદન કરવામાં આવે છે તે ત્રીજું આવશ્યક. તે ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહી એ વાંઢા દેવાય છે ત્યાં સુધી ગણાય છે. 4. પ્રતિક્રમણ : જેમાં લાગેલા પાપાને પશ્ચાતાપ કરી માફી માગવામાં આવે છે. તે ચેાથુ આવશ્યક ! ‘ ઇચ્છા ’થી ‘ દેવસ આલેાઉં ’થી ‘આયરિય ઉવજઝાચે ’ સુધીનું ગણાય છે. 6. પચ્ચકખાણુ : અવિરતિપણાના ત્યાગ જેમાં થાય તે છઠ્ઠું આવશ્યક, પચ્ચકખાણ કરાય છે તે. પ્રતિક્રમણ પાંચ છે 1. દેવસી : દિવસના પાપ ધોવા જે સાંજે કરાય છે તે. 2. રાઈય : રાત્રિનાં પાપ ધાવા જે સવારે કરાય છે તે. 8. પખી પંદર દિવસના પાપ ધોવા દૂર ચૌદસે કરાય છે તે. 4. ચામાસી : ચાર મહિનાના પાપ કેવા ચામાસી ચૌદસે કરાય છે તે. 5. સ’વચ્છરી ; આખા વર્ષના પાપ વા સવચ્છરીએ કરાય છે તે. આ રીતે દિવસે લાગેલા પાપાનુ પ્રાયચ્છિત કરવા છ આવશ્યકમય પ્રતિક્રમણ વિધિપૂર્વક-લક્ષ્યપૂર્ણાંક બધી ક્રિયા ઊભા ઊભા કરવા પૂર્વ શ્રાવક પૂર્ણ કરે. નેટ :—મને ત્યાં સુધી ગુરૂમહારાજના સંચાગ હાય તે ગુરૂમહારાજ પાસે જઈને ગુરૂસાનિધ્યમાં જ પ્રતિક્રમણ કરે. } 81 Page #119 -------------------------------------------------------------------------- ________________ – ઘરે પ્રતિક્રમણ કરે અને જે સ્થાપનાચાર્યજી ન હોય તે ધાર્મિક પુસ્તકાદિ નવકાર-પચિદિયથી સ્થાપીને સામાયિક લે અને સામાયિક પૂર્ણ થયા બાદ નવકાર ગણુને તે ઉત્થાપી લે. – સૂર્યાસ્ત સમયે વંદિતુ આવે એ રીતે પ્રતિક્રમણ કરવું એ ઉત્સર્ગ માર્ગ છે.....અપવાદથી (સકારણે) દૈવસિક પ્રતિક્રમણ દિવસના ત્રીજાપ્રહરથી (સાંજથી) અર્ધરાત્રિ (રાતના સાડાબાર) સુધી કરી શકાય. રાત્રિપ્રતિક્રમણ પણ અપવાદથી અર્ધરાત્રિથી માંડીને બીજા દિવસના સૂર્યોદય પછીના મધ્યાહ્ન સુધી એટલે દિવસના લગભગ બાર વાગ્યા સુધી કરી શકાય. – આથી એ નકકી થાય છે કે ગમે તેવા સંજોગોમાં પણ શ્રાવકે બે વાર સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું જ જોઈએ. – સામાયિક પારી ચૌદનિયમ ધારનાર શ્રાવક પહેલા ન સંક્ષેપ્યા હોય તે ચૌદનિયમ સંક્ષેપી નવા નિયમ ધારી લે. ને દેશાવગાસિકનું પચ્ચકખાણ લઈ લે. હકીક્તમાં પ્રતિક્રમણ પહેલા જ નિયમ સંક્ષેપી નવા નિયમ ધારી પચ્ચકખાણ લઈ લેવું જોઈએ. Page #120 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય – ગુરૂભકિત શ્રાવક પ્રતિક્રમણ કરીને સ્વાધ્યાયની શરૂઆત કરે. સ્વાધ્યાય કરવાનું શ્રાવકને ખાસ વિધાન છે. સ્વાધ્યાયમાં શ્રાવક પાતે ભણી ગયેલ જીવવિચારાઢિ પ્રકરણા, ત્રણ ભાખ્યા, છ કર્મગ્રંથા આદિનુ પુનરાવર્તન કરે, તથા શ્રાદ્ધવિધિ આદિ જે ગ્રન્થાનુ દિવસે અધ્યયન કર્યુ. હાય તે યાદ કરી જાય તેની પર અનુપેક્ષા કરે. મનને સ્થિર કરવા અનાનુપૂર્વી નવકારવાળી આદિ ગણે. સ્વાધ્યાયથી મન અશુભ ધ્યાનમાં જતુ રેકાય છે. શુભ ધ્યાનમાં જોડાય છે. સાંસાર પ્રત્યે વૈરાગ્ય જન્મે છે. અને આત્મા ચારિત્ર ગ્રહણ કરવાને તત્પર અને છે. પણ આ બધા ય ઉપકરના મૂળમાં તે ગુરૂ ભગવંત જ છે. એટલે સ્વાધ્યાય કરી, જે કઈં ન સમજાતા વિષયે સબંધી પ્રશ્ન પૂછવા હાય તે પૂછી શ્રાવક ગુરૂમહારાજની સેવા ભિકત કરે. શરીર આદિની શુશ્રુષા કરે. હાથ-પગ આદિ દખાવે. ગુરૂમહારાજ તે આ બધી સેવામાં નિઃસ્પૃહ જ હાય પણ શ્રાવક પેાતાનું કર્તવ્ય સમજી કની નિશ માટે સેવા શુશ્રુષા કરે. આ પ્રમાણે ગુરૂ ભકિત કરીને સુખ સાતા પૂછીને ‘ત્રિકાલ વઢના’ ( રાતની ત્રણે વખતની વદના હાજો) કહીને શ્રાવક સુવા માટે પેાતાના ઘરે આવે. શ્રાવકના દૈનિક મૃત્ય અહિં ☆ પૂરા થાય છે. 83 Page #121 -------------------------------------------------------------------------- ________________ રાત્રિક-કર્તવ્ય 1. ધર્મજાગરણું 2. સુકૃતાનુમોદન 8. દુકૃત નિંદા 4. ચાર શરણ સ્વીકાર 6. સાગારઅનશન 6. અલ્પ નિદ્રા 7. રાત્રિ ચિંતન 8. મને રથ સેવન & રાવિ પ્રતિકમણુ Page #122 -------------------------------------------------------------------------- ________________ રાત્રિ-કર્તવ્ય શ્રાવકના રાતના કર્તવ્યની શરૂઆત અહિંથી થાય છે. ઉપાશ્રયેથી પ્રતિક્રમણ-સ્વાધ્યાય અને ગુરૂભક્તિ કરીને ઘરે ગયેલે શ્રાવક સૂતા પહેલા આખા કુટુંબને ભેગું કરે. - કુટુંબને પુત્ર-પુત્રી સ્વજન આદિને ભેગા કરી એ લેકે સાંસારિક કામકાજમાં પડેલા સવારે વ્યાખ્યાન શ્રવણના લાભથી વંચિત રહી જતા હોય તે એમને પણ વ્યાખ્યાનમાં પૂ. ગુરૂમહારાજ પાસે સાંભળેલી ધર્મદેશનાની વાતે તેમ જ ધર્મને ઉપદેશ આપી સન્માર્ગે વાળવા એ શ્રાવકનું કર્તવ્ય છે. – શ્રાવક ધર્મોપદેશમાં એવી સુંદર વાતે સમજાવે કે આખા ઘરનું વાતાવરણ ધર્મમય ને વૈરાગ્યમય બની રહે. સંસારની અસારતા સમજાવે, સંયમની મહત્તા સમજાવે, ગૃહસ્થ ધર્મના નિયમ બતાવે અને કઈ પણ રીતે કુટુંબને ધર્મમાર્ગે વાળે. – પાપ કરતા કે સંસારમાં રાચતા એવા પિતાના પુત્ર-પુત્રીને બાપ કશું ન કહે કે કશું ન સમજાવે તો પુત્ર-પુત્રી જે કંઈ પાપ કરે એના અર્ધા ભાગીદાર મા-બાપ પણ બને છે. – આ રીતે ધર્મશ્રવણ કરાવી એક પહોર રાત્રિ વીત્યા બાદ અલ્પનિદ્રાવાળો શ્રાવક પોતાના સ્વાના સ્થાને જાય અને અરિહંત અને ઉપકારી ગુરૂઓનું સમરણ કરતે કામવાસનાને તિરસ્કારની દ્રષ્ટિથી જોતો શ્રાવક પ્રાયઃ બ્રહ્મચર્યને ધારણ કરવાની ભાવના સાથે અલગ શય્યામાં સૂએ. Page #123 -------------------------------------------------------------------------- ________________ સુતી વખતે શ્રાવક શુ કરે ? પેાતાને સંથારા પારિસ આવડતી હાય તે! સથારા પારસિના ભાવ વિચારે. સાધુ અથવા પાસાતી પેરિસ ભણાવતા હાય તેા સાંભળે. પેાતે જે કઈં દુષ્કૃત કર્યા હાય તેની નિન્દા કરે. પેાતે જે કંઈ સુકૃત કર્યા હાય તેની અનુમેાદના કરે. જગતના તમામ જીવાને મન વચન કાયાથી ખમાવે. ત્યાર બાદ ‘અરિહંત, સિદ્ધ, સાધુ અને કેલિ ભાષિત ધર્મ આ ચારનું મને શરણું હેને ' એમ શરણુ સ્વીકારી– અઢારે પાપસ્થાનકની ચાલેાચના કરી નીચેની ગાથા ખેલે. जई मे हुज पाओ, इमस्स देहस्सिमाइ रयणीए । आहारमुवहिदेहं सव्वं तिविहेण बोसिरिअं ॥ અર્થ : જો મારા આ શરીરને રાત્રે પ્રમાઢ થાય અર્થાત્ કદાચ રાત્રે ઉંઘમાં મારૂં આયુષ્ય પૂર્ણ થાય તેા સર્વ પ્રકારને આહાર, સર્વ ઉપષિ-પરિગ્રહ, અને આ મારૂં શરીર એ સર્વેને ત્રિવિધ વેાસિરાવું છું.’ આ રીતે નમસ્કાર મહામંત્ર ગણવા પૂર્ણાંક ઉપરની ગાથા ત્રણ વાર ગણીને સાકાર એટલે સ ંકેતપૂર્વકના અનશનને સ્વીકારી પાંચ વાર અથવા સાતવાર નમસ્કાર મહામત્ર ગણી અલગ શય્યામાં જ શયન કરે. સ્ત્રી વગેરેની સાથે સુવાથી અનાદિ કાળથી અંતરમાં પડેલી વિષયવાસના – કામવાસના જાગી ઉઠતાં હૈયું વિકારી અને છે માટે આત્મામાં કામવાસના જાગૃત થાય એવા કેાઈ પણ નિમિત્ત ન આપે. 86 - Page #124 -------------------------------------------------------------------------- ________________ – ગૃહસ્થ હોવાથી કદાચ એકાન્ત બ્રહ્મચર્ય ધારણ ન કરી શકે તો પણ શક્ય હોય તેટલું બ્રહ્મચર્ય ધારવાની ભાવના રાખે, પર્વતિથિ વગેરેમાં તે અવશ્ય બ્રહ્મચર્ય પાળે જ! રાત્રે નિદ્રામાંથી જાગી જાય તે શું કરે? શ્રાવક રાત્રે જાગી જાય તો કામવાસનાને મારવા માટે સ્ત્રીના શરીરની અપવિત્રતા – અશુચિતા આદિને વિચાર કરે અને અખંડ બ્રહ્મચર્યના ઉપાસક – જંબૂસ્વામિ-સુદર્શન શેઠસ્થૂલભદ્ર મહારાજ, વિજયશેઠ-વિજયા શેઠાણી-રાજુલ-રહનેમિ આદિના દ્રષ્ટાન્ત વિચારી મનને વૈરાગ્યથી તરબોળ કરી દે. ખાસ સૂચના ઘણા વિચારોનું કહેવું છે કે માણસ સૂતી વખતે મનમાં જે વાસના રાખીને સૂઈ જાય છે તે જ વાસનામાં પાછો જાગૃત થાય ત્યાં સુધી રહે છે. માટે સૂતી વખતે મેહને સર્વથા ત્યાગ કરી વૈરાગ્યની ભાવના ભાવતાં જ સુવે. જેથી ખરાબ સ્વપ્ન આદિ આવે નહિ. અને સારા જ સ્વપ્ન આવે. કદાચ સોપકમ આયુષ્ય હોવાથી રાતના ઉંઘમાં મરણ થાય તે ય શુભગતિ થવાનો સંભવ રહે. સવારે વહેલાં જાગી જાય તે શું કરે? વહેલી સવારે ઉઠી ગયેલો શ્રાવક શુભ સંકલ્પ અને શુભ મનેર સેવે. –ઉઠીને એ અનુમોદના કરે કે “ખરેખર હું ભાગ્યશાળી છું. જ્યાં આટલા જિનમંદિરે છે. ત્યાં મારો વસવાટ છે. જ્યાં સાધુઓનાં સતત ચાતુર્માસ થાય છે એવા નગરમાં મારો વેપાર ધંધે છે. જ્યાં આજુબાજુ સાધમિકેના જ ઘર છે એવી વસ્તીમાં મારું ઘર છે ! Page #125 -------------------------------------------------------------------------- ________________ —એવું ચક્રવતી પણું મળતુ હાય તે ય મારે ન જોઈએ કે ‘જે ચક્રવર્તી પણ જૈન ધર્માંથી રહિત હાય. એ કરતાં તે હું ઈચ્છું છું કે ભલે હું દ્રિ મનુ, ભલે હુ કોઇના નાકર પણ જૈન ધર્મ મને પ્રાપ્ત થવા જોઈએ.’ આગળ વધતાં મૈત્રી પ્રમેાદ કારૂણ્ય તથા માધ્યસ્થ્યની ભાવના ભાવે. - – ત્યારબાદ પૂર્વના મહાપુરૂષાને આંખ સામે લાવીને એવી ભાવના ભાવે કે. આ બધા મહાપુરૂષાની જેમ હું પણ કયારે સ ંસારને લાત મારીને સાધુપણું સ્વીકારીને નિર્દોષ ગોચરીથી મારે નિર્વાહ કરીશ. એવા અવસર મને કયારે મળશે કે ગુરૂકુળવાસમાં શાસ્ત્રાધ્યયન કરીને હું ગીતા ખની ગુરૂ આજ્ઞા લઈ ને જંગલમાં એકલા મધ્યરાત્રિએ કાઉસગ્ગ-ધ્યાન કરીશ કે જે વખતે કાઉસગ્ગમાં ઊભેલા મને થાંભલે માની કાઈ મળદ પેાતાની ખાંધ ઘસતા હશે છતાં હું નિશ્ચલ રહીશ. એવા સુ ંદર અવસર કયારે આવશે કે—જ ંગલની અંદર પદ્માસને બેસીને એકાગ્રતાપૂર્વક હું પ્રભુનું ધ્યાન ધરતા હાઈશ ને મારી આજુખાજુ નાનાં નાનાં નિર્દોષ હરણીયા નિય બનીને મારા મુખને સૂંઘતા આમતેમ રમતા હશે. આવી શાન્તિ આવી સમાધિ મને કયારે પ્રાપ્ત થશે. આ રીતે સયમની ભાવના ભાવતા શ્રાવક પેાતાની કમનશીબીની નિન્દા કરતા ખાલ્યવયમાં દીક્ષિત થયેલા સાધુઓની અનુમાદના કરે. 88 - - Page #126 -------------------------------------------------------------------------- ________________ – જેઓએ બાલ્યવયમાં જ આનંદપૂર્વક ચારિત્રધર્મને રવીકાર કર્યો છે એવા બાલમુનિઓને ધન્ય છે ખરેખર તેઓને જન્મ સફળ છે. હું તેવા ઉત્તમ મુનિઓને દાસ છું! તેમના ચરણોમાં હું નમસ્કાર કરું છું, મારા જીવનમાં પણ એ ઉત્તમ દિવસ કયારે આવશે કે હું પણ ચારિત્રને પ્રાપ્ત કરીશ. ) શ્રાવક આવા શુભ મને રાતના સૂતા,-સવારના ઉઠતાં, તથા અડધી રાતે જાગી ઉઠતાં સેવે. ત્યાર બાદ સમય થતાં રાતે પ્રતિક્રમણ કરે. – શ્રાવકનું રાત્રિક કર્તવ્ય અહિં પુરૂં થાય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ પર્વ – કર્તવ્ય 1. પૌષધ 2. ઉપવાસ . દાન 4. શીલ 5. તપ 6. ભાવ 7. અહિંસા 8. જયણું 9. પ્રભાવના 90 Page #128 -------------------------------------------------------------------------- ________________ પર્વ– કર્તવ્ય ધર્મ એ દરરોજ આરાધવાની ચીજ છે. કેઈ સમય એ નથી કે જે સમય શ્રાવકને માટે ધર્મ કરવા જેવો ન હોય. આમ છતાં સંસારની આળપંપાળને માયા જાળમાં ફસાયેલે શ્રાવક દરજને માટે અમુક વિશેષ ધર્મની આરાધનાઓ પિતાની આસક્તિથી કે અશક્તિથી ન કરી શકતો હોય તો એને પણ પર્વના દિવસો - પર્વતિથિઓમાં દરરોજ જે આરાધના કરતો હોય એથી કંઈક વિશેષ આરાધના અવશ્ય કરવી જોઈએ. – પર્વના દિવસોમાં વિશેષ આરાધના કરવાનું કારણ એ પણ છે કે પ્રાયઃ કરીને આગામી ભવનું આયુષ્ય પર્વના દિવસોમાં બંધાતું હોય છે. એ દિવસોમાં શ્રાવક સંસારમાં ર –પ હોય, બજારમાં ભટકતો હોય કે દુકાન ખોલીને બેઠા હોય તો એ વખતના એના વિચારોઅધ્યવસાયે પણ એ રીતના જ ચાલતા હોય એ જ વખતે એને કઈ ખરાબગતિનું આયુષ્ય બંધાઈ જાય તે એની કરેલી ધમાં રાધના પર પાણી ફરી વળે અને મરીને દુર્ગતિમાં ન જવું હોય તો ય જવું પડે માટે શ્રાવકે પર્વના દિવસોમાં નીચેની ક્રિયાઓ અવશ્ય કરવી જોઈએ. 1. પૌષધ કરે જોઈએ. 2. એ ન બને તે દસ સામાયિક કરી દેશાવગાસિક કરવું જોઈએ. Page #129 -------------------------------------------------------------------------- ________________ 8. ઉભય/ક પ્રતિકમણ કરવું જોઈએ. 4. લીલોતરીને ત્યાગ કરે છે . 5. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. 6. ઉપવાસ આદિ દરરોજ જે કરતાં હોય એથી કંઇને કંઈ વધારે તપ કરવો જોઈએ. 7. આરંભ સમારંભને ત્યાગ કરવો જોઈએ. 8. બજારે કે દુકાને ન જવું જોઈએ. 9. દલવું, ખાંડવું, લીંપવું આદિનો ત્યાગ કરવો જોઈયે. 10 નાત્રપૂજા, ચૈત્યપરિપાટી, સુપાત્રદાન, સર્વમુનિઓને વન્દન, વ્યાખ્યાન શ્રવણ આદિ વિશેષ કરવું જોઈએ. 11 કપડા ન દેવા જોઈયે. 12 દરરોજ કરતાં હોય એથી કંઈ ને કંઈ વિશેષ આરાધન કરવું જોઈએ. પ્રશ્ન: મહિનામાં પર્વતિથિ કેટલી આવે છે? જવાબ : બાર પ્રશ્ન: કયી કયી? જવાબઃ બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગ્યારસ, બે ચૌદસ અને પૂનમ તથા અમાસ! આ બાર તિથિમાંથી શ્રાવક બારે તિથિ લીલોતરી આદિનો ત્યાગ કરે. નહિ તો દસ તિથિ અને એ પણ ન બને તે પાંચ તિથિ અવશ્ય ત્યાગ કરે. દસતિથિઃ બે પાંચમ (સુદ-વદ) બે બીજ, બે આઠમ, બે અગ્યારસ, બે ચૌદસ ! Page #130 -------------------------------------------------------------------------- ________________ પાંચ તિથિ : સુદ પાંચમ, બે આઠમ અને બે ચૌદસ. ૦ આ પર્વતિથિઓ માસિક છે. વાર્ષિક પર્વતિથિઓમાં જ્ઞાન પાંચમ, મૌન એકાદશી, દિવાળી, સંવત્સરી, આસો તથા ચિત્રીની શાશ્વતી અડાઈ, ત્રણ માસીની ત્રણ અઠ્ઠાઈ તથા પર્ય પણની અઠ્ઠઈ કુલ છ અડ્ડાઈના દિવસો, ત્રણ માસીના ત્રણ દિવસો આ બધા પર્વ દિવસ છે. આ ઉપરાંત જિનેશ્વર દેના ચવન, જન્મ, દીક્ષા, કેવલ અને મોક્ષ એ પાંચ કલ્યાણકના દિવસો પણ પર્વદિવસો છે. ૦ બીજની આરાધનાથી સાધુ ધર્મ તથા શ્રાવક ધર્મ અથવા શ્રત અને ચારિત્રની આરાધના થાય છે. ૦ પંચમીની આરાધનાથી પાંચ જ્ઞાનની આરાધના થાય છે. ૦ અષ્ટમીની આરાધના આઠ કર્મોના ક્ષય માટે છે. અગ્યારસની આરાધનાથી અગ્યાર અંગરૂપ શ્રતની આરાધના થાય છે. ૦ ચૌદસની આરાધનાથી ચૌદપૂર્વની આરાધના થાય છે. શ્રાવકે અવશ્ય પર્વદિવસોનું આરાધન કરી શ્રાવક ધર્મ દિપાવ જોઈએ. પર્યકર્તવ્ય અહિં પૂર્ણ થાય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસિક કર્તવ્ય 1. નિયમગ્રહણ 2. દેશાવગાસિક 8. સામાયિક 4. અતિથિસંવિભાગ છે. વિવિધ તપશ્ચર્યા 6. અધ્યયન 7. સ્વાધ્યાય 8. જયણા - પાલન Page #132 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસિક-કન્ય ચામાસાનાં દિવસે એ ધર્મ આરાધનાનાં મુખ્ય દિવસેા છે. ચામાસુ આવે એટલે ખેડૂત જેમ ખુશ ખુશ થઈ જાય તેમ શ્રાવક પણ ખુશ ખુશ થઈ જાય. ખેડૂતની આંખ સામે ચાર મહિનામાં ઉતરનારા અનાજને મખલખ પાક હાય. શ્રાવકની આંખ સામે ચાર મહિનામાં થનારે સાધનાઆરાધનાના મબલખ પાક હાય. ખેડૂતને જેમ પાણી વિના ન ચાલે એમ શ્રાવકને ચામાસું આવ્યું કે જિનવાણી વિના ન ચાલે. ખેડૂત ધરતી પર અનાજનાં બી વાવે. શ્રાવક દાન, શીલ, તપ અને ભાવના ખી વાવે. ચેામાસુ આવે એટલે શ્રાવકની આરાધના એકમ વધી જાય. દરરોજ એકવાર પૂજા કરતા હોય તે ચૈામાસામાં ત્રણ વાર કરે. દરરોજ એકવાર વન્દન કરતા હાય તે ચામાસામાં ત્રણવાર કરે. - - - દરરોજ એક ગુરૂમહારાજને વન કરતા હાય તા ચામાસામાં બધાને વઢન કરે. - દરરોજ એક વિગઈ ત્યાગ કરતા હાય તે ચામાસામાં બે-ત્રણ કરે. 95 Page #133 -------------------------------------------------------------------------- ________________ – દરરાજ વ્યાખ્યાન ન સાંભળતા હાય તે ચામાસામાં - અવશ્ય સાંભળે. ચામાસામાં બહાર ગામ જવાનું બંધ રાખે. ચામાસામાં દરરોજ ઉભયટક પ્રતિક્રમણુ શરૂ કરી દે. કાયમના જે નિયમે! હાય એ ચામાસામાં ચાર મહિના પૂરતા કરી લે અને અંદર રાખેલી છૂટા કાઢી નાંખે. અથવા ઓછી કરે. — - - ચામાસામાં ચૌદ નિયમે ધારે - — ચામાસામાં બારે તેામાં છૂટ આછી કરે, પરિમાણુ પણ ઘટાડે. 96 - દરેક ઘરકામમાં આરંભ–સમારંભ જીવહિંસા અને જીવાત્પત્તિ ન થાય એ માટે ચે!માસુ બેસતાં પહેલાંથી જ તકેદ્વારી રાખે. પાણી દિવસમાં બે ત્રણવાર ગાળે! ઘી તેલ આદિનાં વાસણ ખરણી વગેરે ઉઘાડા ન મૂકે. — ચામાસામાં પ તિથિએ અવશ્ય પૌષધ-પ્રતિક્રમણ કરે. ચામાસામાં ચાર મહિના શુરૂ મહારાજ પાસે અવશ્ય નવા અભ્યાસ કરે. છેવટે દરરાજ એક ગાથા પણ કરે. અને જુનાને સ્વાધ્યાય કરે. ――― — જિનમંદિર, પૌષધશાળા, સામાયિકશાળા ભેજનગૃહ વલેાણાના સ્થાને, ખાંડવાના સ્થાને, પીસવાના સ્થાને, ચુલા ઉપર, પાણીઆરા પર, સુવાની જગ્યા પર આ દસે ઠેકાણે જીવરક્ષા માટે ચદ્ગુરવેા બાંધે. Page #134 -------------------------------------------------------------------------- ________________ – ઘરની આગળ નિગદ વગેરે ન થાય તેનું ધ્યાન રાખે. – નગદ કે લીલોતરી પર પગ મૂકીને ન ચાલે. – કષાયજ્યપ, ઈન્દ્રિયજય તપ, અઠ્ઠાઈ, પંદર ઉપવાસ સોલ ઉપવાસ, માસક્ષમણ આદિ વિશેષ તપ કરે. – છેવટે દરરોજ નવકારશી, ચોવિહાર તે અવશ્ય કરે જ. – શક્ય હોય તે ચોમાસામાં ચાર મહિના ઉપાશ્રયમાં જ સંથારા પર સૂવે ને સવાર-સાંજ પ્રતિક્રમણ કરે. – અતિથિ વિભાગ વ્રત કરે. – રાયણ–આંબા વગેરે ફળોને ત્યાગ કરે. ભાજીપાલ -પાન વગેરે ખાવાને ત્યાગ કરે. – ચોમાસામાં દરરોજ ઓછામાં ઓછાં એક સાધર્મિકને જમાડે. – ઘર-મંદિર કે પૌષધશાળામાં જે કંઈ સમારકામ કરાવવું હોય તે ચોમાસુ બેસતાં પહેલાં કરાવી લે. – ટૂંકમાં ચાતુર્માસના ચાર મહિનામાં બને તેટલી વધુ આરાધના અને બને તેટલી ઓછી હિંસા થાય એ માટે અવશ્ય લક્ષ્ય આપે. – ચાતુર્માસમાં બને તેટલા વધુ નિયમે ગ્રહણ કરી શ્રાવકે એનું પાલન કરવું જોઈએ ને જીવનને એ દ્વારા ધર્મમય બનાવી જલ્દી સંયમધર્મ પ્રાપ્ત થાય ને પૂર્ણ અહિંસાનું પાલન થાય એ માટે શ્રાવકે પ્રયત્નશીલ બનવું જોઈએ. ચાતુર્માસિક કર્તવ્ય અહિં પૂરા થાય છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ વાર્ષિક– કર્તવ્ય 1. સંઘપૂજન 2. સાધર્મિક ભકિત 8. ત્રણ યાત્રા 4. સ્નાત્રેત્સવ 6. દેવદ્રવ્યની વૃદ્ધિ 6. મહાપૂજા 7. રાત્રિ જાગરણ 8. શ્રુતજ્ઞાનપૂજા 9. ઉદ્યાપન 10. શાસન પ્રભાવના 11. પ્રાયશ્ચિત્ત-આલોચના Page #136 -------------------------------------------------------------------------- ________________ વાર્ષિક-કર્તવ્ય શ્રાવકે દર વર્ષે (1) સંઘ પૂજા, (2) સાધર્મિક ભક્તિ, (3) ત્રણ પ્રકારની યાત્રા, (4) જિનમંદિરમાં સ્નાત્રમહોત્સવ, (5) દેવ દ્રવ્યની વૃદ્ધિ, (6) મહાપૂજા, (7) રાત્રિજાગરણ, (8) શ્રુતજ્ઞાનની પૂજા, (0) ઉજમણું, (10) શાસનની પ્રભાવના, (11) પ્રાયશ્ચિત – આલોચના, આ અગ્યાર કર્તવ્ય અવશ્ય શકિત ગે પડ્યા વિના કરવા જોઈએ. 1. સંઘપૂજઃ એટલે સાધુ-સાધ્વીજી મહારાજેને ભાવપૂર્વક પિતાના ઘરે લઈ જઈને નિર્દોષ આહાર વહેરાવ. ચારિત્રની વૃદ્ધિ માટે અને રક્ષા માટે તેમને જરૂરી એવી સામગ્રી (કપડાં, કામળી, પાતરા આદિ સાધુપગી ચીજો) વહોરાવવી, પુસ્તકે વગેરે વહેરાવવા, શ્રાવક શ્રાવિકાઓનું ઉચિત બહુમાન કરવું. વરસમાં ઓછામાં ઓછું એકવાર સંઘપૂજન કરવું. સમગ્ર સંઘનું બહુમાન સોનામહોર, રૂપિયા, તિલક આદિથી કરવું તે ઉત્કૃષ્ટ સંઘપૂજન છે. સૂતરની નવકારવાળી આદિથી કરવું તે જઘન્ય સંઘપૂજન છે. સલ સંઘનું બહુમાન ન થઈ શકે તે સાધુ-સાધ્વીજી મહારાજને મુહપત્તિ વગેરે નાની વસ્તુ વહેરાવીને અને શ્રાવક શ્રાવિકાને સોપારી-બદામ આદિ આપીને પણ બહુમાન કરવું. આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય તે પુણિયા શ્રાવકની જેમ ભકિત કરવાથી પણ સંઘપૂજનનું કર્તવ્ય અદા થાય છે. 2. સાધર્મિકભક્તિ : શ્રાવકે દર વર્ષે પિતાને સાધમી ભાઈ–બેનેનું વાત્સલ્ય શકિત પ્રમાણે અવશ્ય કરવું Page #137 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. પ્રેમથી ઘરે આમંત્રણ આપી જમાડવા જોઈએ. સામાન્ય સ્થિતિવાળા સાધર્મિકની વિશિષ્ટ પ્રકારે ભકિત કરવી જોઈએ. બધા શ્રાવક-શ્રાવિકાનું વાત્સલ્ય-ભકિત કરવાની શક્તિ ન હાય તેમણે પણ આછામાં ઓછા એક એ શ્રાવક શ્રાવિકાઓની તે અવશ્ય ભકિત કરવી જોઈએ. આ પેાતાને ત્યાં જન્મલગ્ન આદિ પ્રસંગે વખતે સાધર્મિકને યાદ કરી આમંત્રણ આપી એમનાં પગ ધાવા, સુવર્ણ અથવા ચાંદીના થાળ વગેરેમાં જમાડવા મા દ્રવ્યસાધર્મિક વાત્સલ્ય છે. ધર્મકાર્ય માં સાંસારિક અગવડને કારણે ધર્મ ન કરી શતા શ્રાવકાને તેમની અગવડા દૂર કરી, સગવડ આપી, ભૂલી ગયેલા કબ્યાને યાદ કરાવી ધર્મકાર્યમાં જોડવા તે ભાવસાધર્મિક વાત્સલ્ય છે. આપત્તિમાં આવેલા સાધર્મિકને પેાતાની તમામ શક્તિ વાપરી ઉદ્ધાર કરવા જોઈએ. શાસ્ત્રોએ તે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે :— · જેણે ગરીમાના ઉદ્ધાર કર્યાં નથી, સાધર્મિકાનું વાત્સલ્ય કર્યું... નથી, અને હૃદયમાં વીતરાગ પ્રભુને ધારણ કર્યા નથી તે ખરેખર પેાતાના જન્મ હારી ગયા છે ! ’ માટે અવશ્ય સાધર્મિકવાત્સલ્ય કરવું જોઈ એ. 3. ત્રણ યાત્રા : દરવર્ષે શ્રાવકે અવશ્ય ત્રણ યાત્રા કરવી જોઈએ. આ યાત્રાના ત્રણ પ્રકાર છે. (1) જિનયાત્રા ( અઠ્ઠાઈ મહાત્સવ ) (2) રથયાત્રા (૩) તીર્થયાત્રા. 100 - Page #138 -------------------------------------------------------------------------- ________________ 1. જિનયાત્રા શ્રાવકે દર વર્ષે ઓછામાં ઓછો એક અર્ધ મહોત્સવ ધામધૂમપૂર્વક કરવો જોઈએ. જેમાં ગીત વાજિંત્ર સ્તુતિ સ્તવનોથી ભગવાનની ભક્તિમય વાતાવરણ બની જાય, જે મહોત્સવમાં સાધર્મિકેને અને ગરીબોને દાન વગેરે આપવું, તપ કરે તથા સુંદર વસ્ત્રો ધારણ કરી પ્રભુભક્તિના મહોત્સવને દીપાવવો જોઈએ. જેનેતોના હૃદયમાં પણ ભગવાન વસી જાય એવું કરવું જોઈએ. 2. રથયાત્રાઃ રથયાત્રા એટલે ભગવાનને વરઘોડો... જેમાં સુવર્ણ અથવા ચાંદીના રથમાં પ્રભુ પધરાવી નાત્ર મહત્સવ સાથે, બેન્ડ વાજાની સાથે આખા ય નગરમાં મહોત્સવપૂર્વક ભગવાનનો રથ ફેરવ. પાછળ ગરીબોને દાન આપવું. આગળ ઈન્દ્ર દવજા રાખવી. આવી રથયાત્રા-ભગવાનને વરઘોડો વરસમાં એકવાર તે સ્થિતિ સંપન્ન શ્રાવકે અવશ્ય કાહ જોઈએ. 2. તીર્થયાત્રા : શત્રુંજય, ગિરનાર, સમેતશિખર, પાવાપુરી, તથા તીર્થકરોના કલ્યાણકોનાં સ્થળો પણ તીર્થ ગણાય છે. આ તીર્થની દર વર્ષે શકિતપ્રમાણે વિધિપૂર્વક યાત્રા કરવી જોઈએ. છેવટે એક બે તીર્થોની તે યાત્રા અવશ્ય કરવી જોઈએ. તીર્થયાત્રા બને ત્યાં સુધી છરી પાળી કરવી જોઈએ. 4. સ્નાત્ર મહોત્સવઃ શ્રી જિનેશ્વર ભગવાનની સ્નાત્રપૂજા દરરેજ, દરરજ ન બને તે પર્વના દિવસે, તે પણ ન બને તે છેવટે વરસમાં એકવાર તો વાજી – ગીત આદિ આડંબર સાથે જિનમંદિરમાં સકલસંઘને બોલાવી ભણાવવો જોઈએ. 101 Page #139 -------------------------------------------------------------------------- ________________ 5. દેવદ્રવ્ય-વૃદ્ધિઃ શ્રાવકે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવા માટે દર વર્ષે સંઘમાળ, (તીર્થમાળા) ઉપધાન વગેરેની માળ ઉછામણું બોલીને પહેરવી જોઈયે. તથા જિનપ્રતિમા માટે મુગટ વગેરે આભરણો, ચંદરવા પુઠીયા વગેરે શકિત પ્રમાણે જિનમંદિરમાં મૂકવાં જોઈએ. 6. મહાપૂજા ઃ દરેક પર્વના દિવસે અથવા દર વરસે જિનાલયમાં મહાપૂજા ભર્ણવવી. પ્રભુના સર્વ અંગે એ સુંદર આભૂષણોથી અંગરચના વગેરે કરવી જોઈએ. 7. રાત્રિજાગરણ તીર્થયાત્રાના સમયે, કલ્યાણકનાં દિવસે, રાત્રિજાગરણ કરીને પ્રભુના ગુણ ગાવાં, સંગીત-નૃત્ય આદિ કાર્યક્રમો દ્વારા વીતરાગ ભકિતમાં સહુ તલ્લીન થાય એવું કરે. ત્રિજાગરણમાં પ્રભુ ભક્તિ નિમિત્તે આજે ભાવનાઓ રખાય છે પણ સમયની કઈ મર્યાદા એમાં રહેતી નથી. રાત્રે પહેલા પ્રહર સુધી જ ભાવના ચલાવાય. ભાવના પછી ચા - પાણી નાસ્તા ન કરાય. ભાવનામાં પ્રભુના ગુણગાન કે આત્મનિંદાના સ્તવને સિવાય ભાવનાને નામે કથા ખ્યાને-કથાગીતો અને ભગવાન આગળ ઉપદેશ રૂપે બોલવું આદિ અયોગ્ય છે. ભાવના એ ભકિતનો કાર્યક્રમ મટી મને રંજનને કાર્યક્રમ ન બની જાય એને ખાસ ખ્યાલ રાખવો આવશ્યક છે. 8. શ્રુતપૂજા : શ્રુતજ્ઞાનનાં સાધનાની બરાસ આદિથી પૂજા દરરોજ શકય છે છતાં ન થાય તે વરસમાં એકવાર અવશ્ય કરવી. 102 Page #140 -------------------------------------------------------------------------- ________________ 9. ઉદ્યાપન (ઉજમણું) : નવપદની ઓળી અથવા અગ્યારસ, પાંચમ અથવા તો અન્ય તપસ્યા નિમિત્તે વરસમાં ઓછામાં ઓછું એકવાર ઉજમણું કરવું જોઈયે. ઉજમણુમાં તે તે તપના ઉપવાસ વગેરેની સંખ્યા પ્રમાણે જ્ઞાન - દર્શન ચારિત્રનાં સાધને, છોડે, જિનપૂજાના સાધને આદિ મૂકવું જોઈએ. ઉજમણાથી, કરેલી તપસ્યા પર કલશ ચઢે છે. રત્નત્રયીની આરાધનાના ઉપકરણો ઉજમણુમાં મુકવાથી પૂ. સાધુ-સાધ્વી સંઘને નિર્દોષ વસ્ત્ર–પાત્રાદિ વહોરાવવાને લાભ પ્રાપ્ત થાય છે. 10 તીર્થ પ્રભાવનાઃ જેન શાસનની પ્રભાવના માટે શ્રાવકે અવશ્ય વરસમાં એકવાર ધામધુમથી ગુરૂમહારાજને નગર પ્રવેશ મહોત્સવ તથા સંઘને પહેરામણી પ્રભાવના વગેરે કરવું જોઈએ. - નગર પ્રવેશ મહત્સવમાં નગરનાં તમામ બેન્ડવાજા સાથે ખૂબ જ આડંબરથી ચતુર્વિધ સંઘ સાથે મળીને ગુરૂની સામે જઈ ગુરૂને સત્કાર વન્દન વગેરે કરવાપૂર્વક ભવ્ય રીતે નગરપ્રવેશ કરાવો જોઈએ. શ્રાવકે “નગર પ્રવેશ કરાવવું જોઈએ” એ વાત વ્યવહાર ભાષ્ય આદિ સિદ્ધાન્તમાં પણ લખી છે. પ્રભાવક સાધુ માટે પણ એ વિધાન છે કે નગરમાં સીધા પ્રવેશ ન કરતા, પહેલા ગામના આગેવાનને કહેવડાવે. જેથી સંઘને પ્રવેશ મહોત્સવને લાભ મળે અને શાસનની અપૂર્વ પ્રભાવના થાય. શાસનની પ્રભાવના કરવાથી તીર્થકરપણાનું ફળ પ્રાપ્ત થાય છે. 103 Page #141 -------------------------------------------------------------------------- ________________ ( 11 પ્રાયશ્ચિત્ત-આલોચના : ગુરૂ મહારાજને વેગ હોય તે ઓછામાં ઓછું વરસમાં એકવાર પ્રાયશ્ચિત્ત-પાપોની આલોચના લેવી જોઈએ. પાપનું પ્રાયશ્ચિત કરવું એ એક મહત્વનું કર્તવ્ય છે. પાપથી મુક્ત થવા માટે ગુરૂ મહારાજ પાસે જઈ પાપની કબૂલાત કરી પ્રાયશ્ચિત માંગવું જોઈએ. કઈ પણ પાપ હૃદયમાં રાખવું ન જોઈએ. અને જે પ્રાયશ્ચિત આપે તે શક્ય એટલું જલ્દી પૂર્ણ કરી આપવું જોઈએ. જેથી આત્મા શુદ્ધ બને છે. આ અગ્યારે વાર્ષિક કર્તવ્ય યથાશક્તિ દરેક શ્રાવકે દર વર્ષે કરવા જોઈયે. વાર્ષિક કર્તવ્ય અહિં પૂરા થાય છે. 104 Page #142 -------------------------------------------------------------------------- ________________ જીવન-કર્તવ્ય 1. જિનમંદિર બંધાવવું જોઈએ. 2. ગૃહમંદિર રાખવું જોઈએ. 3. જિનબિમ્બ ભરાવવું જોઈએ. 4. પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. 5. દીક્ષા અપાવવી જોઈએ. 6. પદવી અપાવવી જોઈએ. 7. આગમ લખાવવા જોઈએ. 8. પૌષધશાળા બંધાવવી જોઈએ. 9. પ્રતિમા વહન કરવી જોઈએ. 105 Page #143 -------------------------------------------------------------------------- ________________ જિનમંદિર સુખી અને શ્રીમંત શ્રાવકે જીવનમાં શું શું કરવું જોઈએ? એના કર્તવ્ય શું છે? એ આ વિભાગ બતાવે છે. સુખી શ્રાવકે જીવનમાં ઓછામાં ઓછું એક સુંદર જિનમંદિર બંધાવવું જોઈએ. જિનમંદિર બંધાવવું એ એક મહાન પુણ્યનું કાર્ય છે. શાસ્ત્રોમાં એનું એટલું ફળ વર્ણવ્યું છે કે જેની કલ્પના પણ ન આવે. એક ગ્રન્થમાં ત્યાં સુધી લખ્યું છે કે–મંદિર બંધાવનાર શ્રાવક મંદિરમાં વપરાયેલ લાકડા વગેરેમાં જેટલા પરમાણું છે તેટલા લાખ વરસ સુધી સ્વર્ગનું સુખ પામે છે. હકીકતમાં જોવા જઈએ તે પણ સમજાય એવી વાત છે કે જિનેશ્વર દેવોને આપણી ઉપર કેટલે બધો ઉપકાર છે? એ ઉપકારને બદલે વાળવા ખાતર એક શું હજારે મંદિર બંધાવીએ તે પણ ઓછાં છે. પૈસા તે ફેંકી દેવા જેવી ચીજ છે. એને સંગ્રહ કરવા કરતા એને સદુપયોગ જ કર જોઈએ. જિનમંદિર બંધાવનારે શુદ્ધ ભૂમિ પર લાકડાં, પત્થર, ઈટ આદિ સારામાં સારી વસ્તુ લાવી, કારીગરોને ઠગ્યા વિના સંતોષ આપી, શુભ અધ્યવસાય સાથે પળાય એટલી જયણું પાબી જિનમંદિર બાંધવું જોઈએ. 106 Page #144 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ કરનારાઓને અને રાજ્ય કરનારાઓને ઈતિહાસ ભૂલી જાય છે પણ અમર સ્થાપત્યે મૂકી જનારને સદાય યાદ કરે છે. પાણીની જેમ રેલાવી આબુ, રાણકપુર, તારંગા, સિદ્ધગિરિજી અને બીજા અનેક સ્થળે મંદિર બાંધી જનાર સંપ્રતિ રાજા, કુમારપાળ મહારાજા, વિમલમંત્રી અને ધનાશા પોરવાડ આદિને આજે પણ લેકે યાદ કરે છે એનું કારણ એમણે બંધાવેલા જિનમંદિર છે. - જિનમંદિરનિમણની મહત્તા જે સમજાઈ જાય તે આજકાલ પિતાને ગામમાં કે પોતાની સોસાયટીઓમાં નૂતન-જિનમંદિર બાંધવા દેવદ્રવ્યની રકમ લેવા ટીપ કે અરજીઓ ન કરવી પડે. દેવદ્રવ્ય મુખ્યતયા જિર્ણોદ્ધાર માટે છે. સોસાયટીમાં કે ગામમાં બે બે પાંચ પાંચ લાખના બંગલા બાંધનાર શ્રીમતે ભગવાનના દર્શનનો લાભ પિતાને મળે એ માટે મંદિર બાંધવાનું હોય અને પિતાની શક્તિ હોય છતાં ય બહાર ભીખ માંગવા નીકળે તો એ પિતાની શ્રીમંતાઈ માટે એક મહાન કલંક ગણાય એ વાત ભૂલવી ન જોઈએ. – જિમંદિર એ તે સંસારના તાપમાં સલગતા સંસારીઓ માટે એક અનોખું શાન્તિધામ છે. 17 Page #145 -------------------------------------------------------------------------- ________________ ગૃહમંદિર આરસપાષાણનું ભવ્ય અને વિશાળ જિનમંદિર બંધાવવાની તાકાત ન ધરાવતા શ્રાવકે પણ ઘરમાં ગૃહમંદિર તો અવશ્ય રાખવું જ જોઈએ. – જે ઘરમાં ભગવાન જેવા ભગવાનનો વાસ થાય એ ઘરમાં વસનારનાં પુણ્યને આ વિશ્વમાં જેટે નથી. – ઘરમન્દિર કરવાથી ઘરમાં દરેકને પૂજા આદિના સંસ્કાર પડે છે. પુણ્યશાળી એવા ચતુર્વિધ સંઘના પુણ્ય પગલાથી એ ઘર સદાય પવિત્ર બનતું હોય છે. ઘરમાં જુદા રૂમમાં એ શક્ય ન હોય ને જુદા સુંદર કબાટમાં પણ દિશા અને રાશિ વગેરે જેઈ શ્રાવકે અવશ્ય ધાતુની પ્રતિમા રાખવી જોઈયે. આશાતના ન થાય એની તકેદારી રાખવી જોઇયે. આજકાલ અશાતનાના ભય નીચે નવા ગૃહમંદિરે થતા અટકી ગયા ને જુના ગૃહમંદિરો ય નીકળી જવા લાગ્યાં. સોસાયટીઓમાં વિશાળ બંગલા બાંધીને, બંગલામાં શે રૂમ, ડ્રોઈગ રૂમ, બાથરૂમ, આદિ અનેક રૂમ કાઢનારા શ્રાવકોએ પિતાના ઘરમાં ગૃહમંદિર ન હોય તે શરમાવું જોઈએ. ગૃહમંદિર રાખનાર શ્રાવકે એટલું અવશ્ય ધ્યાન રાખવું કે બધી સામગ્રી પોતાના પિસાથી જ લાવવી. એ વસ્તુ ઘરનાં ઉપયોગમાં ન લેવી. ચઢાવેલા ચેખા સોપારી વગેરે વેચવાથી જે દ્રવ્ય આવે તે બીજા જિનમંદિરમાં પોતાના નામે ન આપે પણ દેવ દ્રવ્ય છે એમ કહી આપે. નૈવેદ્ય ફળ વગેરે ઘરના નોકરને કે પૂજારીને પગાર રૂપે કે ભેટ રૂપે પણ ન આપે. પરંતુ મુખ્ય જિનાલયમાં આપી દે. 108 Page #146 -------------------------------------------------------------------------- ________________ જિનબિમ્બ શ્રાવકે પોતાના જીવનમાં એક જિનબિમ્બ તે અવશ્ય ભરાવવું જ જોઈયે. જિનબિસ્મ ભરાવનાર શ્રાવક પોતે ભરાવેલ જિનબિમ્બ દ્વારા હજારો વર્ષો સુધી કેટલાંયે ભાવિકોના સમ્યત્વને નિર્મલ કરવાનું પુણ્ય ઉપાર્જન કરે છે. – જિનબિમ્બ ભરાવનારને દરિદ્રતા-દૌર્ભાગ્ય-અપમાનરેગ-શેક આદિ આવતા નથી, આવ્યા હોય તે દૂર જતા રહે છે. – જિનબિમ્બ વિધિપૂર્વક, કારીગરોની મનની પ્રસન્નતા જાળવીને, ધૂપ-દીપ આદિ પ્રગટાવીને ન્યાયપાર્જિત ધનથી ભરાવવું જોઈએ. અને પ્રમાણ આદિ લક્ષણથી યુક્ત હેવું જોઈએ. – પાષાણનું જિનબિમ્બ ભરાવવા અશક્ત શ્રાવકે પંચ ધાતુનું પણ નાનું બિસ્મ ભરાવી પિતાનું જીવન કર્તવ્ય પૂર્ણ કર્યાને સંતેષ માનવો જોઈએ. – ભરાવેલ જિનબિ કે બંધાવેલ જિનમંદિર પૂર્ણ થતાં ગુરૂ અને સંઘ સમક્ષ આવી જાહેર કરવું જોઈએ કે “આ જિનમંદિર કે જિનબિમ્બ ભરાવવામાં થોડું પણ ધન અન્યાયથી બીજાનું વપરાયું હોય તે તેનું ફળ તેને પ્રાપ્ત થાવ.' – જિનબિમ્બ અને જિનાગમ એ તો સંસારની પેલે પાર સિદ્ધશિલામાં લઈ જનાર પુલ છે. એથી જ તે શ્રી વીરવિજયજી મહારાજે પૂજામાં પણ લખ્યું કે “દુષમકાળ જિનબિમ્બ જિનાગમ ભવિયણકું અધારા 109 Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ પ્રતિષ્ઠા જિનમંદિર-જિનબિમ્બ ભરાવ્યા બાદ શ્રાવકે જિનબિમ્બની તરત જ પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. જિનમંદિર તૈયાર થયા બાદ પ્રતિષ્ઠા લંબાવવી ન જોઈએ. શ્રાવક જિનમંદિરની પ્રતિષ્ઠા વખતે આમંત્રણ પત્રિકા દ્વારા ગામેગામના સંઘને આમંત્રણ મોકલે, અષ્ટાનિકા મહોત્સવ રાખે, ગુરૂ મહારાજને ભવ્ય નગર પ્રવેશ કરાવે. બહાર ગામથી જે આવે તેનું સ્વાગત - સન્માન અને ભકિત કરે. ગરીબોને દાન આપે, લોકોને ખૂબ ખૂશ કરે, ગીત સંગીત અને નૃત્યના ઠાઠમાઠ સાથે આઠે દિવસ પૂજા ભણાવે. પ્રભાવના તથા સુંદર અંગરચના કરે. સવાર બપોર-સાંજ ચેઘડીયા વગડાવે. અઢાર અભિષેક તથા શાન્તિસ્નાત્ર આદિ મહાપૂજા પૂર્વક પ્રતિષ્ઠા કરાવે ને પોતાના જીવનને ધન્ય બનાવે. – બને ત્યાં સુધી આઠ દિવસને મહોત્સવ કરવો જેનાથી એ પ્રતિમા લાંબાકાળ સુધી પૂજાય અને શાસનની ઉન્નતિ વધે. એ ન બને તે પાંચ દિવસનો અને એ ન બને તે ત્રણ દિવસનો મહોત્સવ તે અવશ્ય કરવું જ જોઈએ. દરેક શ્રાવકે જીવનમાં એકાદ પ્રતિષ્ઠા કરાવવાને અવશ્ય લાભ લેવું જોઈએ. મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા એ માટે કરવાની છે કે હૃદય મંદિરમાં ભગવાનની અને ભગવાનના શાસનની પ્રતિષ્ઠા થાય. 110 Page #148 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા- મહાત્સવ શ્રાવકે જીવનમાં પોતે કદ્દાચ દીક્ષા ન લઈ શકે તે પણ ધામધૂમ સાથે મહે।ત્સવ આમત્રણ-પત્રિકા આદિ કાઢી ગુરૂમહારાજને આમંત્રણ આપી, હજારી લેાકેાની વચ્ચે પેાતાના પુત્ર-પુત્રી, ભાઈ-ભત્રીજા આદિ સ્વજનને કે મિત્ર આદિના પરિવારને દીક્ષા અપાવવી જોઈ એ. દીક્ષાના મહેાત્સવ એવી ઉદ્દારતાથી ઉજવે કે એ મહેાત્સવ જોવા આવેલાને ય હૈયામાં દીક્ષા લેવાના ભાવ જાગી જાય. ―― — ત્રણ ખંડના માલિક કૃષ્ણમહારાજાએ પાતાની પુત્રીએને સંસ્કાર નાંખીને પ્રેરણા કરીને દીક્ષા અપાવી હતી. એ માટે કડક પ્રયત્નો પણ કર્યા હતાં. શ્રાવક પણ નાનપણથી જ ઘરમાં એવા સંસ્કાર નાંખે કે એ ઘરમાં જન્મ લેનારને દીક્ષાના ભાવ જાગી જ જાય. પેાતાને ત્યાંથી કાઈ દીક્ષા ન લે તે ખીજાને પણ પેાતાના ઘરેથી વરઘેાડા ચઢાવી દીક્ષા અપાવે. શ્રાવક પેાતાના ઘરમાં શે! કેસમાં સાધુના ઉપકરણેા પાત્રા તરપણી કપડા રજોહરણ વગેરે દેખાય એ રીતે રાખે ને સવારના પહેરમાં પુત્ર-પુત્રીને સાથે લઈ ત્યાં જઈ ઉપકરણાને હાથ જોડી પગે લાગી પેાતે પણ પ્રાર્થના કરે અને પુત્ર-પુત્રી પાસે પણ કરાવે કે-‘હું ભગવાન ! તારા શાસનનું સાધુપણું અમને કયારે મળશે....? ―――――――― ‘શે કેસ’ના એ કબાટ પર સારા અક્ષરે લખાવવું જોઈએ. સયમ અહી મિલે સસનેહી.’ ✩ 111 Page #149 -------------------------------------------------------------------------- ________________ પદવી – દાન શ્રાવક પેાતાના જીવનમાં પેાતાના ઉપકારી ગુરૂ ભગવતને અથવા બીજા સુયેાગ્ય ગુરૂને ગણિ પઢવી, પંન્યાસ પદવી કે આચાર્ય પદ્મવી ધામધૂમ પૂર્વક આપવાનું શાસન પ્રભાવનાનું કામ કરે. ચેાગ્ય ગુરૂને યાગ્ય પદે સ્થાપવા એ પણ શ્રાવકનું એક કવ્યુ છે. પદ્મ પ્રશ્નાનના પ્રસંગ પણ શ્રાવક એવા ભવ્ય ઉજવે કે મહાત્સવમાં આવનારા પદ્મની મહત્તા સમજીને જાય, પદ્મનું ગૌરવ વધે, સાથે સાથે પેાતાના ગુરૂ મહારાજનું પણુ ગૌરવ વધે. પદ્મ પ્રદાન વખતે ગુરૂ મહારાજને તથા અન્ય સાધુસાધ્વીઓને પણ શકિત અને ભાવના પ્રમાણે ગુરૂપૂજન આદિ કરી કામળી કપડા પાત્રા આક્રિ ઉપકરણ વહેારાવે. મહામંત્રી વસ્તુપાળે પેાતાના જીવનમાં એકવીસ ગુરૂ ભગવ ંતને ધામધૂમ સાથે આચાર્ય પદવી અપાવી હતી. અને શાસનની મહા પ્રભાવના કરી હતી. પ્રત્યેક શ્રાવક પણ પેાતાના જીવનમાં આવી કાઈ તક મળે ત્યારે ઝડપી લે અને જીવનનું એક કર્તવ્ય અધુરૂ ન રહી જાય એ માટે પ્રયત્નશીલ રહે. 112 Page #150 -------------------------------------------------------------------------- ________________ આગમ-લેખન શ્રાવકે પેાતાના જીવનમાં એછામાં એછુ એક આગમશાસ્ત્ર તે! અવશ્ય લખાવવુ જોઇએ. પેાતાની શક્તિ હાય તા સુવર્ણના અક્ષરે, એ ન બને તેા ચાંદીના અક્ષરે, એ ન અને તે સુંદર શાહીથી તાડપત્રી અથવા સારામાં સારા કાગળ પર શુદ્ધ અક્ષરેથી, અશુદ્ધિ વગેરે દાષા ન રહે તેની કાળજીપૂર્વક કલ્પસૂત્ર આદિ આગમા અથવા નવસ્મરણ આદિ સ્તાત્રા કે જિનેશ્વર ભગવાનનાં ચરિત્રા વગેરે લખાવવાં જોઈએ. આ રીતે આગમ વગેરે સંપૂર્ણ લખાયા બાદ શ્રાવક બેન્ડવાજા સાથે ચતુર્વિધ સંઘને સાથે લઈ ધામધૂમથી ગુરૂમહારાજની પાસે જઈ ગીતા એવા ગુરૂભગવતનું પૂજન, હુમાન વગેરે કરી એ આગમ વહેારાવી વ્યાખ્યાનમાં વાંચવા વિનંતી કરે અને વહેંચાય ત્યારે પોતે પ્રેમપૂર્વક સાંભળે, સાંભળનારનું બહુમાન આદિ કરે. ―― શાસ્ત્ર પણ આ વાતની સાખ પૂરતાં કહે છે કે, • એ જૈનશાસનના આગમગ્રન્થે! પુસ્તકા લખાવે છે, લખાવીને ગુરૂ પાસે વંચાવે છે. તેનુ રક્ષણ કરવામાં ખૂબ રસ ધરાવે છે તેએ! મનુષ્યભવ અને દેવભવના સુખ ભેાગવી મેાક્ષનાં અન ંત સુખ પ્રાપ્ત કરે છે.' 113 Page #151 -------------------------------------------------------------------------- ________________ પૌષધશાળા જીવનમાં શ્રીમંત શ્રાવકે એક પૌષધશાળા-ઉપાશ્રય પણ બંધાવો જોઈએ. –શ્રાવક પિતાની ધર્મ આરાધના અને સાધમિકેની ધર્મ આરાધના માટે જ ઉપાશ્રય બંધાવે, ઉપાશ્રય બંધાવનાર શ્રાવકને એ ઉપાશ્રયમાં જ્ઞાન-દર્શન–ચારિત્રની થતી તમામ આરાધનાઓને અપૂર્વ લાભ મળે છે. પિતાના માટે બંધાવેલ ઉપાશ્રયમાં શ્રાવક સાધુ-સાધ્વીને વિનંતી કરી ચાતુર્માસ કરાવી અથવા શેષ કાલમાં વિનંતી કરીને વસતિદાનનું મહાન પુણ્ય પણ પણ પ્રાપ્ત કરી શકે છે. –સાધુ પણ શ્રાવકે પોતે પોતાને માટે બંધાવેલ ઉપાશ્રયમાં રહી શકે છે ને જ્ઞાન-દર્શન ચારિત્રની સુંદર આરાધના કરી શકે છે. –શ્રાવક પોતે જે ગામમાં રહેતો હોય ત્યાં પૌષધશાળા હોય અને જરૂર ન હોય તે જે સ્થલે પૌષધશાળા ન હોય ત્યાં બંધાવી આપી પણ પિતાનું કર્તવ્ય અદા કરી શકે છે. નોટ: જિનમંદિર જિનબિસ્મ. પૌષધશાળા આદિ બંધાવનાર શ્રાવકે એટલું લક્ષ્ય રાખવું કે એ કાર્ય આત્માને આંખ સામે રાખી કરવું પિતાની નામના માટે ન કરવું. લાખના ઉપાશ્રયમાં ૨૫ કે ૫૦ હજાર આપી પોતાની તકતી લગાવવી એ બધું અયોગ્ય છે. 114 Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમા વહન શ્રાવકે પિતાના જીવનમાં શ્રાવકની અગ્યાર પ્રતિમાનું પણ વહન કરવું જોઈએ અહિં માત્ર પ્રતિમાના નામ જ આપ્યા છે. પ્રતિમાની સમજ ગુરૂ પાસે મેળવીને પ્રતિમા વહન કરવી. 1. દર્શન પ્રતિમા 2. વત પ્રતિમા 8. સામાયિક પ્રતિમા 4. પૌષધ પ્રતિમા છે. કાત્સર્ગ પ્રતિમા 6. બ્રહ્મચર્ય પ્રતિમા 7. સચિત્ત પરિહાર પ્રતિમા 8. આરંભ પરિહાર પ્રતિમા છે. પ્રેષણ ત્યાગ પ્રતિમા 10. ઉદિષ્ટ પરિહાર પ્રતિમા 11. શ્રમણભૂત પ્રતિમા આ રીતે શ્રાવક પિતાના જીવનકર્તવ્યને પૂર્ણ કરવા પિતાનાથી બને તેટલા વધુને વધુ પ્રયત્ન કરે ને શ્રાવકજીવનના આદર્શ ભૂત સંયમ જીવનને પ્રાપ્ત કરીને જ સંતોષ માને. 115 Page #153 -------------------------------------------------------------------------- ________________ અંતિમ આરાધના આ રીતે દિનકૃત્ય આદિ છએ કૃત્યેની આચારણપૂર્વક શ્રાદ્ધધર્મને દીપાવતે શ્રાવક તક મળે તે સાધુ બન્યા વિના રહે જ નહિ. આમ છતાં જીવનભર કર્મના ગે સાધુપણું ન જ લઈ શકે તે મરણકાળ જ્યારે નજીક આવે ત્યારે છેવટે સંલેખના કરી, ચારિત્રને સ્વીકાર કરી, ચારે આહારનો ત્યાગ કરવા સાથે સંપૂર્ણ સંસારનો ત્યાગ કરે. એક દિવસ શું એક અંતર્મુહૂર્ત પણ ભાવથી ચારિત્ર પ્રાપ્ત કરનાર આત્મા જે તે ભવમાં મોક્ષ સુખ પ્રાપ્ત ન કરે તેય વૈમાનિક દેવ તો જરૂર થાય છે. અંતિમ અવસરે પણ ચારિત્ર ન લઈ શકાય તે મનને શત્રુંજય આદિ તીર્થનાં ધ્યાનમાં એકાગ્ર કરી, ચારે આહારને ત્યાગ કરી, ગુરૂમહારાજ હોય તો એમને બોલાવી એમની સમક્ષ અતિચારોની આલોચના કરી, બધું સિરાવી, વ્રત ઉચ્ચારી, દુષ્કૃત નિંદા કરી, સુકૃત અનુમોદના કરે, અરિહંતાદિ ચારના શરણ સ્વીકારી નમસ્કાર મહામંત્રમાં ચિત્ત પરેવી નમસ્કાર ધ્યાનમાં જ દેહ છોડે. આવે આરાધક આત્મા સાતથી આઠ ભવમાં દેવ અને મનુષ્યપણાના સુખ પામી મોક્ષની મંઝિલ સર કરે છે. શ્રાવકનાં જીવન કર્તવ્ય અહિં પૂર્ણ થાય છે. 116 Page #154 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વમૂલ બાર વ્રત સંસાર સાગરમાં ડુબતા જીવને ઉગારી લેવા ભગવાને ધર્મતીર્થની સ્થાપના કરી. ધર્મતીર્થની સ્થાપના કરતાં સંસારથી અને સર્વકર્મોથી મુક્ત થવા સર્વપ્રથમ સર્વવિરતિધર્મસાધુધર્મ બતાવ્યું. જેમાં પાંચમહાવ્રતાનું પાલન કરવાનું હોય છે. અને જે અતિદુષ્કર છે. એ સાધુધર્મ ગમતું હોવા છતાં, લેવાની ઈચ્છા હોવા છતાં એ લેવા માટે અસમર્થ આત્માઓ માટે ભગવાને દેશવિરતિધર્મ –અર્થાત શ્રાવકધર્મ બતાવ્યું. જેમાં પાંચ અણુ વ્રતે ત્રણ ગુણવ્રત-અને ચાર શિક્ષાત્રતે કુલ બાર વ્રતનું પાલન કરવાનું હોય છે. એથી સર્વવિરતિની અભિલાષાવાળા શ્રાવકે બારવ્રત સમજીને અવશ્ય ગ્રહણ કરવા જ જોઈએ. iin Page #155 -------------------------------------------------------------------------- ________________ 118 ખાર ત્રા -પાંચ અણુવ્રત 1. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત 2. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત 3. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત 4. સ્થૂલ મૈથુન વિરમણ વ્રત 5. સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત –ત્રણ ગુણવ્રત 6. દિશા પરિમાણ વ્રત 7. ભાગાભેાગ પરિમાણ વ્રત 8. અનદંડ વિરમણ વ્રત - ચાર શિક્ષાત્રત 9. સામાયિક વ્રત 10. પૌષધ ત 11. દેશાવગાસિક વ્રત 12. અતિથિ સવિભાગ ત Page #156 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ કોઇ પણ ધર્મક્રિયાની વાસ્તવિક સફલતાને આધાર સમ્યક્ત્વ-સમ્યન છે. સમ્યક્ત્વ એ ધર્મક્રિયાના પ્રાણ છે. સમ્યક્ત્વ વિનાનું —જ્ઞાન સાચું જ્ઞાન નથી ખનતુ. દન સાચું દર્શન નથી ખનતુ ચારિત્ર સાચું ચારિત્ર નથી બનતું. સમ્યક્ત્વ વિનાની ધર્મક્રિયાથી વાસ્તવિક કાંઈ જ લાભ પ્રાપ્ત થતા નથી. ધર્મક્રિયાના સાચા લાભ તે જ પ્રાપ્ત થાય જો આપણે સમજીને સમ્યક્ત્વવ્રત ઉચ્ચરીયે અને સમ્યગ્દર્શન પામીએ. સમ્યક્ત્વ એટલે સાચી શ્રદ્ધા-સુદેવ સુગુરૂ ને સુધ પર અડગશ્રદ્ધા-અડગવિશ્વાસ એનું નામ સમ્યક્ત્વ કે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દનવાળા શ્રાવક કઢિ કેાઈની પણ શેહ કે શરમમાં તણાયા વિના જગતના ચાગાન વચ્ચે ઊભે રહીને કહી શકે કે. 1. જિનેશ્વરદેવ સિવાય બીજા કાઇને દેવ હું માનતે નથી. 2. જિનેશ્વરદેવના સુસાધુ સિવાય ખીજા કાઈ સાધુને હું નમતા નથી. 8. જિનેશ્વર દેવના ધમ સિવાય ખીજા કાઈ ધમ પર મને શ્રદ્ધા નથી. 119 Page #157 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વના ત્રણ નિયમે 1. વીતરાગ (રાગાદિ સ` દેષથી રહિત) શ્રી અરિહંત ભગવાન જ સુદેવ છે. તે સિવાય અન્ય કેાઈ દેવ-દેવીઓને સુદેવ તરીકે હું માનીશ નહિ, પૂજીશ નહિ, વન્દન-નમસ્કાર પણ કરીશ નહિ. 2. સ્ત્રી અને સંપત્તિને સ્પર્શે પણ નહિ કરનારા, ભૌતિક ઇચ્છાએથી રહિત અને પાંચ મહાવ્રતાનું પાલન કરનાર, એક માત્ર મેાક્ષમાના જ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ઉપદેશ આપનાર, ‘ જ્યાતિષ કે યંત્ર-મંત્ર-તંત્રના ઉન્માર્ગને ન સેવનાર અને ન ઉપદેશનાર એવા સુસાધુ જ સુગુરૂ છે. તે સિવાય અન્ય કોઈને સુગુરૂ તરીકે હું માનીશ નહિ, પૂછશ નહિ, વન્દન – નમસ્કાર કરીશ નહિ. 3. વીતરાગ-સર્વજ્ઞ પરમાત્માએ કહેલા ધર્મ જ સુધર્મ છે. તે સિવાય અન્ય કાઈ પણ ધર્મને ધર્મ તરીકે હું સ્વીકારીશ નહિ, તેના પર્વ ઉજવીશ નહિ, તેની કોઈ પણ ધર્મક્રિયા કરીશ નહિ. આ ત્રણ તત્ત્વા પર અતૂટ શ્રદ્ધા-વિશ્વાસ રાખવા. તેનું જ નામ સમ્યક્રૃત્વ કે સમ્યગ્દર્શન છે. સમ્યક્ત્વ ગુણુ પ્રગટાવવા કે પ્રગટેલ સમ્યક્ત્વગુણુને સ્થિર રાખવા નીચેના નિયમેનુ' ચુસ્તપણે પાલન કરવુ જોઇએ. 卐 120 Page #158 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વના પાંચ નિયમ 1. શ્રી અરિહંત ભગવાનના વચનમાં કદી શંકા કરવી નહિ. 2. શ્રી અરિહંત ભગવાને કહેલા ધર્મ સિવાય બીજા કોઈ પણ ધર્મની ઈચ્છા પણ ન કરવી. 8. ધર્મના ફળમાં જરા પણ શંકા ન રાખવી. અર્થાત હું જે ધર્મક્રિયા કરું છું તેનું ફળ મને મળશે કે કેમ? એવી શંકા ન રાખવી. કર્મનિર્જરા રૂપ ધર્મક્રિયાનું ફળ મને અવશ્ય મળશે એવી દઢ શ્રદ્ધા રાખવી. 4. અહિંત ભગવાને કહેલા ધર્મ સિવાય અન્ય કોઈપણ ધર્મ માનનારની – કરનારની પ્રશંસા નહિ કરવી. 5. અરિહંત ભગવાને કહેલા ધર્મ સિવાય અન્ય ધર્મ માનનાર-કરનાર ગૃહસ્થ કે સંન્યાસી વિગેરેને પરિચય-સંગ કરે નહિ. સાંસારિક વ્યવહારના કારણે તેવા ગૃહસ્થને પરિચય સંગ કરવું પડે તે પણ તેવા સંન્યાસી વગેરેને પરિચય-સંગ તે ન જ કરવો જોઈએ. 121 Page #159 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વના છ પ્રકાર કહેવાય છે. એપેક્ષાએ અને તેને ત્યાગ સમ્યકત્વથી વિપરીત મિથ્યાત્વ કહેવાય છે. મિથ્યાત્વના પ્રકારે જાણીને તેનો ત્યાગ કરવો જોઈએ. જુદી જુદી એપેક્ષાએ મિથ્યાત્વના જુદા જુદા અનેક ભેદ છે. તેમાં પ્રસિદ્ધ છ પ્રકાર છે. 1. લૌકિક દેવગત -અજ્ઞાન લોકોએ માનેલા વિષ્ણુ, મહાદેવ, શિવ, આદિ દેવને પૂજવા, પ્રણામ કરવા વગેરે. 2. લૌકિક ગુરૂગત -અજ્ઞાન લેકમાં મનાતા તાપસ, સંન્યાસી, આદિને નમસ્કાર કરવા વગેરે. 3. લૌકિક ધર્મગત :- હેબી, બળેવ, વગેરે લૌકિક પને ધર્મની બુદ્ધિએ માનવા. 4. કેત્તર દેવગત -અરિહંત ભગવાનની આ લેક કે પર લેકના સાંસારિક સુખ માટે પૂજા-ભક્તિ કરવી વગેરે. 5. લકત્તર ગુરૂગત-સ્ત્રી અને સંપત્તિના સ્પર્શથી પણ રહિત ત્યાગી ગુરૂઓની આ લેકના કે પરલોકના સાંસારિક સુખ માટે પૂજા-ભક્તિ કરવી. 6. લેકેત્તર ધર્મગત -અરિહંત ભગવાને કહેલ ધર્મ આ લેકનાં કે પરલોકના સાંસારિક સુખ માટે કરે. દરેક જેને આ છ પ્રકારના મિથ્યાત્વને ત્યાગ કરવો જોઈએ. 122 Page #160 -------------------------------------------------------------------------- ________________ સમ્યવના છ આગારો (છૂટ) કઈ કટોકટીના પ્રસંગે કે કોઈ તેવા વિશેષ સંગે ઉપસ્થિત થતાં કુદેવ, કુગુરૂ કે કુધર્મને નમસ્કાર આદિ કરવા પડે તો સમ્યકત્વને ભંગ ન થાય એ માટે નીચે પ્રમાણે છ આગાર = છૂટ રાખવામાં આવે છે. –જેથી સમ્યકત્વની શુદ્ધિ બની રહે. []. રાજાભિગ? રાજા કે નગરના માલિકની આજ્ઞાથી કરવું પડે. 2. ગણાભિગ : લેક સમુદાયના બળાત્કારથી કરવું પડે. 3. બળાભિયોગ ચાર આદિના બળાત્કારથી કરવું પડે. 4. દેવાલિગ કુલદેવતા આદિના બળાત્કારથી કરવું પડે. 5. ગુરુ નિગ્રહઃ માતા - પિતા આદિ ગુરુ = વડીલના બળાત્કારથી કરવું પડે. 6. વૃત્તિકાંતાર : આજીવિકાના કારણસર કરવું પડે. આ છે કારણથી કુદેવાદિને કાયાથી નમસ્કાર વગેરે કરવાની ફરજ પડે તે પણ હૃદયમાં તે સુદેવાદિ પ્રત્યે જ બહુમાન – ભક્તિભાવ રાખવે જેથી સમ્યફત્વની શુદ્ધિ બની રહે. Page #161 -------------------------------------------------------------------------- ________________ બાર વતાનું સ્વરૂપ 1. સ્થલ હિંસાને ત્યાગ :-આ વ્રતમાં નિષ્કારણ, નિરપરાધીવસ, (હાલતા ચાલતા) ની સંકલ્પપૂર્વકની મારી નાંખવાની બુદ્ધિ પૂર્વકની હિંસાનો ત્યાગ કરવામાં આવે છે. 1. આ વ્રતમાં ત્રસ અને સ્થાવર એ બે પ્રકારના છામાં ત્રસ જીવોની જ હિંસાને ત્યાગ કરવામાં આવે છે. ગુહસ્થપણમાં સ્થાવર (કાચું પાણી, લીલી વનસ્પતિ વિગેરે) જીની હિંસાને ત્યાગ અશક્ય છે. 2. તેમાં પણ સંકલ્પથી એટલે કે મારવાની બુદ્ધિથી હિંસાનો ત્યાગ કરવામાં આવે છે. મારવાની બુદ્ધિ ન હોવા છતાં ખેતી, રસોઈ, કારખાના આદિ પ્રવૃત્તિમાં અજાણતાં કે સહસા વિગેરે કારણોથી ત્રસ જીવે મરી જાય તો તે આરંભજન્ય હિંસાને ત્યાગ થતો નથી. 8. તેમાં પણ નિરપરાધી જીવોની જ હિંસાનો ત્યાગ કરવામાં આવે છે. કેઈ બદમાસ માણસ સ્ત્રીની લાજ લેતે હોય, ઘરમાં ચોર પેઠે હોય, હિંસક પ્રાણુ હુમલે કરે, કુતરું કરડવા આવે, રાજા હોય તે શત્રુની સામે લડવું પડે, સૈનિક હેય તે રાજા--આદિની આજ્ઞાથી લડવું પડે, આવા પ્રસંગમાં ગૃહસ્થથી અપરાધીને યથાયોગ્ય શિક્ષા આદિ કરતાં થુલહિંસા થઈ જાય છે તેમાં થતી હિંસાનો ત્યાગ થતું નથી. 124 Page #162 -------------------------------------------------------------------------- ________________ 4. તેમાં પણ નિષ્કારણે હિંસાને ત્યાગ છે. અર્થાત નિરપરાધી હોવા છતાં કારણસર પ્રમાદી પુત્ર આદિને, ગ્ય કામ ન કરનાર નેકર આદિને કે અપલક્ષણ બળદ આદિને લાકડી આદિ મારવાને પ્રસંગ આવે તો તેને નિયમ નથી. ગૃહસ્થની યા એક આના (સવાછ નયા પેસા) જેટલી સાધુની દયાને રૂપિયા જેટલી કહીએ તે ગૃહસ્થની દયા એક આના જેટલી છે. (1) સાધુઓને ત્રસ અને સ્થાવર એ બંને પ્રકારના જીવોની હિંસાને ત્યાગ હોય છે, જ્યારે ગૃહસ્થને ત્રસ જીવેની હિંસાને ત્યાગ હોય છે આથી સાધુ કરતાં ગૃહસ્થની દયા અડધી-આઠ આના જેટલી રહે છે. (2) ત્રસ જીવોની હિંસા બે રીતે થાય છે. (૧) સંક૯૫પૂર્વ-મારવાની બુદ્ધિથી હિંસા કરવી. (૨) આરંભજન્ય ખેતી-રાઈ, કારખાન વિગેરેમાં હિંસા થઈ જાય. આમાં ગૃહસ્થ સંકલ્પપૂર્વકની જ હિંસાનો ત્યાગ કરી શકે છે, આરંભજન્ય હિંસાનો ત્યાગ કરી શકતો નથી. આથી આઠ આનામાંથી પણ અડધી-ચાર આના જેટલી દયા રહે છે. (૩) સંકલ્પપૂર્વકની હિંસા, અપરાધીની અને નિરપરાધીની એમ બે પ્રકારની છે. તેમાં ગૃહસ્થને નિરપરાધીની હિંસાને ત્યાગ થાય છે; અપરાધીની હિંસાની છૂટ રહે છે. એટલે કે અપરાધીને સંકલ્પપૂર્વક શિક્ષા કરવાની છૂટ રહેતી હોવાથી ચાર આનામાંથી પણ અડધી બે આના જેટલી દયા રહે છે. નિરપરાધી જીવોની હિંસા પણ સકારણ અને નિષ્કારણ એમ બે રીતે થાય તેમાં ગૃહસ્થને નિષ્કારણ હિંસાને ત્યાગ થાય છે, સકારણ હિંસાની છૂટ હોય છે. આમ બે આનામાંથી પણ અડધી એટલે એક 125 Page #163 -------------------------------------------------------------------------- ________________ આના જેટલી દયા રહે છે એથી તે ગૃહસ્થને નિષ્કારણ નિરપરાધી ત્રસ જીવેને સંકલ્પપૂર્વક મારવાની બુદ્ધિથી મારવા નહિ એવી પ્રતિજ્ઞા હેાય છે. ફળઃ આ વ્રતના પાલનથી જીવદયાનું વિશેષ પાલન થાય છે. હિંસા સંબંધી કુર પરિણામના પાપથી બચી જવાય છે. દરેક પ્રવૃત્તિમાં જીવદયાનું લક્ષ્ય રહે છે. અને ઉપયોગ પ્રધાન જીવન બને છે. 2. સ્થૂલ અસત્યત્યાગ આ વ્રતમાં કન્યા સંબંધી ગાય સંબંધી, ભૂમિ સંબંધી ન્યાસ-થાપણ વિષયક અને ખોટી સાક્ષી એ પાંચ અસત્યોને ત્યાગ કરવામાં આવે છે. 1. કન્યા અસત્ય-સગપણ વિગેરે પ્રસંગે કન્યા સંબંધી ખોટું બોલવું, દા. ત. કન્યાના અમુક અંગમાં ખોડખાપણું કે ડાગ હોવા છતાં કન્યાનું શરીર સારું છે. એમ કહેવું, કન્યા ભેઠ હોવા છતાં શાણું છે એમ કહેવું અથવા શાણી હોય તે ભેઠ કહેવી ઈત્યાદિ અહીં કન્યા શબ્દથી માત્ર કન્યા અસત્યને જ નહિ, પણ દ્વિપદ (બે પગવાળા) સર્વ સ્ત્રી-પુરૂષ સંબંધી સર્વ પ્રકારના અસત્યને ત્યાગ થાય છે. આથી કન્યા અસત્યમાં પુત્ર નેકર વિગેરે સંબંધી અસત્યને પણ સમાવેશ થઈ જાય છે. 2. ગાય વિષયક અસત્ય : ગાય સંબંધી અસત્ય બલવું. દા. ત. ગાયના અંગમાં અમુક પ્રકારને રેગ હેવા છતાં તેને રેગ રહિત કહીને અન્યને ઠગવાનો પ્રયત્ન કરે 126 Page #164 -------------------------------------------------------------------------- ________________ વિગેરે. અહીં ગાય શબ્દથી ચતુષ્પદ (ચાર પગવાળા) ભેંસ, બળદ વિગેરે સઘળા પશુઓ સંબંધી અસત્યને સમાવેશ થઈ જાય છે. ઉપલક્ષણથી પક્ષીઓ અને જલચર એવા કાચબા વિગેરે સંબંધી પણ અસત્યનો ત્યાગ સમજી લે. 3. ભૂમિ અસત્ય : જમીન સંબંધી અસત્ય બોલવું. દા. ત. જમીન ફળદ્રુપ ન હોવા છતાં ફળદ્રુપ છે એમ કહીને અન્યને ઠગવાનો પ્રયત્ન કરવો. ઘર વગેરે પારકાના હોવા છતાં પોતાના છે એમ કહેવું વગેરે. અહીં ભૂમિ શબ્દથી અપદ એટલે કે ધન, રાચરચીલું, વસ્ત્ર આદિ સર્વ સંપત્તિ સંબંધી અસત્યના ત્યાગને સમાવેશ થઈ જાય છે. 4. ન્યાસ અપહાર : ન્યાસ એટલે મૂકવું. અપહાર એટલે લઈ લેવું. કેઈએ રક્ષણ માટે ધન કે બીજી કઈ વસ્તુ ઑપી હોય પછી તે લેવા આવે ત્યારે તેં મને આપી જ નથી. અથવા વધારે મૂકી હોવા છતાં આટલી જ મૂકી છે. એમ કહેવું અથવા મૂકેલી વસ્તુને બદલી નાખીને તું આ વસ્તુ મને આપી ગયા હતા વિગેરે રીતિએ મૂકેલી વસ્તુ માટે અસત્ય બોલવું. જો કે આ ચારીને જ એક પ્રકાર છે. છતાં એ ચેરી અસત્ય બોલીને કરાતી હોવાથી એમાં અસત્ય વચનની મુખ્યતા હોઈને એને અસત્યમાં સમાવેશ કર્યો છે. 6. ફૂટ સાક્ષીઃ ફૂટ એટલે બેટી લેવડ દેવડ વગેરેમાં બેટી સાક્ષી પૂરવી – બેટી સાક્ષીથી સામાને પાપ વિષયક 127 Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણા મળતી હાવાથી ફૂટ સાક્ષી અસત્યને ઉપરના ચાર અસત્યાથી જુદું ગણાવ્યું છે. અસત્યના અનેક પ્રકાર છે. પણ આ પાંચ પ્રકારના અસત્યથી આધ્યાત્મિક અને વ્યાવહારિક એ મને દૃષ્ટિએ ઘણું જ નુકશાન થાય છે. આથી ગૃહસ્થે આ સ્થૂલ પાંચ અસત્યને અવશ્ય ત્યાગ કરવા જોઈએ. આ અસત્યાથી કેટલીકવાર પેાતાના કે પરના પ્રાણ જવાના પણ પ્રસંગ ઉપસ્થિત થાય, પરસ્પર વૈમનસ્ય ઉભું થાય એથી ભવેાભવ વેરની પરંપરા શરૂ થાય છે, તેમ જ લેકગાં પેાતાના પ્રત્યે અવિશ્વાસ પેદા થાય વિગેરે અનેક રીતે નુકશાન થાય છે. પરિણામે વ્યવહાર ધર્મ પણ ખગડે છે. અને એને લઈ ને માતા – પિતા – કુળ તેમ જ ધર્મને પણ કલક લાગે છે. સૂચના :– કોઈના જીવ મચાવવા અસત્ય ખેલવુ પડે તે તેને આમાં સમાવેશ થતા નથી કારણ કે તે વસ્તુતઃ અસત્ય નથી. અસત્યને ત્યાગ પણ અહિસાના પાલન માટે જ છે. એટલે જો અસત્યથી પણ કેાઈ જીવ ખચતા હાય તે તે પરમાર્થથી સત્ય જ કહેવાય છે. ફળ – અસત્યના ત્યાગથી આપણા પ્રત્યે સૌને વિશ્વાસ જાગે છે. અસત્યના ચેાગે થતા કલેશ, કંકાસ, મારામારી, દુશ્મનાવટ આદિ અનેક અનર્થોથી બચી જવાય છે. તેમજ સત્યના પ્રતાપે જનમાન્ય અની લેાકપ્રિય બનાય છે3. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત આ વ્રતમાં જેને વ્યવહારમાં ચારી કહેવામાં આવે છે. જેમકે ખીચુ' કાપવું, કેઈના ઘરના તાળા તેાડીને તેની 128 Page #166 -------------------------------------------------------------------------- ________________ માલિકીની વસ્તુ પૂછ્યા વિના ઉપાડી લેવી, દાણચારી કરવી, ઇન્કમટેકસ બચાવવા વિગેરે મેાટી ચારીને ત્યાગ થાય છે. (રસ્તામાંથી પથ્થર, ઘાસ, આફ્રિ લેવુ વગેરે સૂક્ષ્મ ચારીને ત્યાગ થતા નથી.) ફળા :–ચારી કરનાર બહારથી ગમે તેમ વર્તતા હાવા છતાં અંદરથી ફેફડતા હાય છે. પકડાઈ જવાના ભયથી, મારુ ચારીનું પાપ કઈ જાણી જશે એવા કારણે તેના હૃદયમાં ફફડાટ હાય છે. આથી આ વ્રત લેનાર સમ્રાય નિર્ભય રહે છે. તથા લેાકાપવાદ. અપકીર્તિ, રાજદૅંડ આદિ, અનેક અનર્થોથી બચી જાય છે. અને લેાકમાન્ય બને છે. 4. સ્થૂલ મૈથુન ત્યાગ : આ વ્રતમાં સ્વપત્ની સિવાય અન્ય સ્ત્રી સાથેના મૈથુનને ત્યાગ કે પરસ્ત્રી સાથે મૈથુનને! ત્યાગ એમ એ રીતે નિયમ થાય છે. અહીં પરસ્ત્રી એટલે પરની – ખીજાની સ્ત્રી એવા અર્થ હાવાથી પરસ્ત્રીના ત્યાગમાં કુમારિકા, વિધવા, વેશ્યા વિગેરેના ત્યાગ થતા નથી. કારણ કે કુમારિકા વિગેરે વમાનમાં કેાઈની સ્ત્રી નથી. જ્યારે સ્વપત્નીથી અન્ય સ્ત્રીના ત્યાગમાં કુમારિકા વિગેરેના પણ ત્યાગ થઈ જાય છે. ફળ : જીવન સદાચારી અને છે. પરસ્ત્રીગમનના મહાન પાપથી અને એનાથી ઉત્પન્ન થતા લેાકાપવાદ, પ્રાણુનાશ, રાજદંડ–અપયશ દિ અનેક અનર્થોથી બચી જવાય છે. મન ધીમે ધીમે વિકાર રહિત બનવાથી જીવ સાત્ત્વિક આન અનુભવે છે. વિશેષમાં આ વ્રત લેનારે સ્વસ્રીમાં પણ 129 ટ Page #167 -------------------------------------------------------------------------- ________________ સંતોષને ભાવ કેળવીને પર્વતિથિએ વિષયસેવનનો ત્યાગ કરવો જોઈએ. 5. સ્થૂલ પરિગ્રહ ત્યાગ વ્યક્તિ કે વસ્તુ ઉપરની માલિકી એ પરિગ્રહ કહેવાય ગૃહસ્થ જીવન જીવવામાં અત્યાવશ્યક જીવન જરૂરીયાતને છોડીને આ વ્રતમાં બાકીનાને ત્યાગ કરવામાં આવે છે. આ વ્રતમાં દાસ-દાસીઓ, ગાય-ભેંસ વિગેરે અપેક્ષિત વ્યક્તિઓને રાખી શેષને ત્યાગ કરવામાં આવે છે. વસ્તુ માલિકી પણ બે પ્રકારે છે. (1) સ્થાવર અને (2) જંગમ. તેમાં સ્થાવરભેદે મકાન-ખેતર-કારખાના–બાગઉપવન વિગેરેનો સમાવેશ થાય છે. જંગમભેદમાં સોનુ-રૂપું, ઝવેરાત–પ્રચલિત નાણું વિગેરે સમાવેશ થાય છે.. સુરૂ ગૃહસ્થોએ મકાન-કારખાના વિગેરેની સંખ્યા તેમજ સોનુ-રૂપું-ઝવેરાત વજનમાં કે કિંમતના રૂપમાં જરૂર પુરતું રાખી શેષને ત્યાગ કરવા જોઈએ. કારણ કે જેમ જેમ પરિગ્રહ વધે તેમ તેમ લેભ સાથે અનેક દૂષણે જીવનમાં વધે. સુખની સામગ્રીની આશા અને સંબધથી જીવન વધુ ને વધુ વિકારી બનતા સાત્ત્વિકતા નાશ પામે છે. પરિગ્રહની મમતા જનાબદ્ધ પાપ કરવાની પ્રેરણા આપે છે અને તેમાં જે આયુષ્ય બંધાઈ જાય તે દુર્ગતિ નિયમા થાય છે. તેથી બિનાવશ્યક પરિગ્રહથી બચવા સુશ્રાવકોએ પ્રયત્ન કરવો જોઈએ. પ્રઃ પરિગ્રહને નિયમ લેતી વખતે મકાનની કિંમત ૫૦ હજાર હોવાથી નિયમની ગણતરીમાં ૫૦ હજાર રૂપિયા ગણ્યા હોય, પણ પાછળથી મકાનની કિંમત વધીને લાખ 130 Page #168 -------------------------------------------------------------------------- ________________ રૂપિયા થાય તે નિયમની ગણતરીમાં મકાનના ૫૦ હજાર રૂપિયા ગણાય કે લાખ રૂપિયા ગણાય ? ઉત્તર : ૫૦ હજાર રૂપિયા ગણાય. કારણ કે જેમ આજે કિંમત વધી તેમ આવતી કાલે ઘટી પણ જાય એટલે એના ઉપર ભરેસે ન મૂકાય. હા, જે મકાન વેચી નાખે અને તેના લાખ રૂપિયા આવે તે નિયમની ગણતરીમાં લાખ ગણાય, કારણ કે હવે તેમાં વધઘટ થવાની નથી. ફળ : સતાષ આવે છે. જીવન સ્વસ્થ અને છે. મન અનેક ચિંતાઓથી મુક્ત બને છે.... 6. દિશાપરિમાણ વ્રત પૂર્વ આફ્રિ દશ દિશાઓમાં અમુક હદ્દ સુધી જ જવુ. તેથી બહાર ન જવું. એ પ્રમાણે દરેક દિશામાં જવાની હદને નિયમ કરવે તે દિશા પરમાણુ. દા. ત. કાઈપણ ક્રિશામાં ૧૦૦૦ માઈલથી દૂર ન જવું. અથવા કાઈપણ ક્રિશામાં ભારતથી બહાર ન જવુ. આમ આ વ્રતમાં દિશાનું પરિમાણુ નકકી થતુ હાવાથી આ વ્રતને દિશા પરિમાણ વ્રત કહેવામાં આવે છે. ફળ : દિશા પરિમાણના અનેક ફળેા છે. તેમાં એ ફળ છે (1) ધારેલ ક્રિશાની બહાર થતી સ પ્રકારની હિંસા આઢિ પાપાને ત્યાગ થાય છે. પેાતે ન જાય, પોતે હિંસા આઢિ ન કરે, છતાં જો દિશાની હતું નિયમન ન કર્યું. હાય તે ત્યાં થતી સર્વાં પ્રકારની હિંસા-આદિનું પાપ અવિરતિના પરિણામે લાગે છે. કારણ કે નિયમ ન કરવાથી તે હિંસા 131 Page #169 -------------------------------------------------------------------------- ________________ આદિનું અનુમેદન રહેલું છે. (2) લેાભ અને રંગ-રાગ મર્યાદ્રિત અને છે. હદનુ નિયમ ન થયા પછી તે હદમાં ગમે તેટલે આર્થિક લાભ થવાના હાય કે ગમે તેવી મજા માણવા જેવી હેાય તે પણ ત્યાં ન જઈ શકાય. એટલે લાભને અને રગ-રાગને મર્યાદિત બનાવ્યા વિના આ નિયમ ન લઈ શકાય. આ નિયમ લીધા પછી અનેક પ્રકારના પ્રલાભનાની-ઇચ્છાઓની સામે ટકી રહેવાનું સાત્ત્વિક ખળ મળે છે. 7. ભાગપભેગ પરિમાણ વ્રત : એક જ વાર ભાગવી શકાય તેવી વસ્તુને ઉપયાગ તે ભાગ. દા. ત. આહાર, પુષ્પ, વગેરે. વારવાર ભેાગવી શકાય તેવી વસ્તુના ઉપયાગ તે ઉપભાગ. દા. ત. વસ્ત્ર, આભૂષણુ વગેરે. જેમાં ભાગ અને ઉપભેગનું પરિમાણુ રાખવામાં આવે તે ભાગપભાગ પરિમાણુવ્રત. આ પ્રમાણે ભેગપભેગ પિરમાણ શબ્દના શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે, અતિસાવધ ( અહુ હિંસાવાળી વસ્તુને સથા ત્યાગ અને અલ્પ સાવદ્ય ( અલ્પ હિંસાવાળી) વસ્તુઓના ઉપયેગ પરિમાણથી કરવા તે ભેગપભાગ પરિમાણ વ્રત. આ વ્રતને નિયમ એ રીતે કરવામાં આવે છે. (1) ભેાજન સ ંબંધી, (2) ક ( - ધ ંધા ) સબંધી. ભેાજનમાં ખાવીશ – અભક્ષ્ય, ખત્રીશ – અન ંતકાય, રાત્રિભાજન, ચલિતરસ તથા સચિત્ત વસ્તુઓના સથા ત્યાગ કરવા જોઈએ. કારણ કે આ વસ્તુએના ઉપયાગથી મડુ પાપ લાગે છે. અપ પાપવાળા ભેાજનથી નિર્વાહ થતા હાય તે! આવી બહુ પાપવાળી 132 Page #170 -------------------------------------------------------------------------- ________________ વસ્તુઓને ઉપયોગ શા માટે કરવો ? આમ છતાં આ બધી વસ્તુઓનો ત્યાગ ન થઈ શકે છે જેને ઉપયોગ કરે પડતો હોય તે સિવાયની વસ્તુઓને તે અવશ્ય ત્યાગ કરવો જોઈએ. તથા અલ્પ પાપવાળી વસ્તુઓમાં પણ જેને ઉપયોગ ન કરવાનું હોય કે જેને ઉપયોગ ન કરવાથી ચાલી શકે તેમ હોય તે વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. જેથી નિરર્થક પાપથી બચી જવાય. આ માટે “ચત ડ્ય-વિધા.. એ ચૌદ નિયમો દરરોજ ધારવાથી બિન ઉપયોગી વસ્તુઓને ત્યાગ અને ઉપયોગી વસ્તુઓનું પરિમાણ સહેલાઈથી થઈ શકે છે.” આ ચૌદ નિયમોના પાલનથી નિરર્થક પાપોથી તે બચાય છે, તદુપરાંત જીવન સુંદર બને છે. તથા આધ્યાત્મિક અને શારીરિક કેટકેટલા લાભ થાય છે. તે તે એ નિયમનું પાલન કરનાર જ સમજી શકે છે. ચૌદ નિયમ આગળ વાં. ૦ ધંધામાં પંદર પ્રકારના કર્માદાન (-પાપ વેપારીને ત્યાગ કરવો જોઈએ. બધાને ત્યાગ ન થઈ શકે તે જે બિન જરૂરી હોય તેને અવશ્ય ત્યાગ કરે. ફળ : આ વ્રતથી જીવનમાં સાદાઈ અને ત્યાગ આવે છે. આનાથી આધ્યાત્મિક દ્રષ્ટિએ તે લાભ છે જ, પણ તદુપરાંત શારીરિક, માનસિક, આર્થિક, વિગેરે દ્રષ્ટિએ પણ ઘણે લાભ થાય છે. 8. અનર્થદંડ વિરમણવ્રત ઃ અર્થ એટલે પ્રજન, જેનાથી આત્મા દંડાય-દુઃખ 133 Page #171 -------------------------------------------------------------------------- ________________ પામે તે દંડ, પા૫ સેવનથી આત્મા દંડાય છે, દુઃખ પામે છે. માટે દંડ એટલે પાપ સેવન. પ્રજનવશાત, સકારણ પાપનું સેવન તે અર્થદંડ, પ્રોજન વિના, નિષ્કારણ પાપનું સેવન તે અનર્થ દંડ. - ગૃહસ્થને પિતાને તથા સ્વજન આદિન નિર્વાહ કરે પડે છે. આથી ગૃહસ્થ પિતાના તથા સ્વજન આદિના નિવાહ માટે જે પાપ કરે તે સમયે જન – સકારણ હોવાથી અર્થદંડ છે. ત્યારે જેમાં પિતાના કે સ્વજનાદિકના નિવાહનો પ્રશ્ન જ ન હોય તેવું પાપ સેવન તે અનર્થદંડ છે. અર્થાત્ જેના વિના ગૃહસ્થાવાસ ન ચલાવી શકાય તેવું પા૫ સેવન તે અર્થદંડ અને જેના વિના ગૃહસ્થાવાસ સહજ ચાલી શકે તેવું પાપસેવન તે અનર્થદંડ છે. અનર્થદંડના મુખ્ય ચાર પ્રકાર છે : (૧) અપધ્યાન, (૨) પાપકર્મોપદેશ, (૩) હિંસકાધિકરણપર્ણ, (૪) પ્રમાદા ચરણે આ ચાર પાપ ન કરવામાં આવે તે ગૃહસ્થાવાસ ચલાવવામાં (જીવનનિર્વાહમાં) કેઈ જાતને વાંધો ન આવે. 1. અપધ્યાન અપધ્યાન એટલે દૂર્વાન-અશુભ વિચારે. શત્રુ મરી જાય તે સારૂં, શહેરના લેકે મરી જાય તે સારૂં, દેશમાં દુષ્કાળ પડે તે સારૂ રેગીઓ વધી જાય તે દવાની ખપત સારી રહે તેમજ અમુક રાજાએ અમુક સજાને તે સારું થયું, અમુક દેશના લેકે હિંસાને યોગ્ય છે, હું વડાપ્રધાન બનું તે સારું,! ઈત્યાદિ અશુભ વિચારે અપધ્યાનમાં છે. આવા વિચારોથી પિતાના કેઈ કાર્યની સિદ્ધિ થતી નથી અને નિરર્થક પા૫ બંધાય છે. 134. Page #172 -------------------------------------------------------------------------- ________________ 2. પાપ કર્મોપદેશ : લડાઈ કરવી જોઈએ, મત્સ્યોદ્યોગને ફેલાવે કર જોઈએ, વર્તમાન જમાનામાં કાપડની મિલે વિના ન ચાલે, માટે કાપડની મિલો તૈયાર થવી જોઈએ. વિજળી ઉત્પન્ન કરવી જોઈએ. વહાણે તૈયાર કરે. તમારી કન્યા વિવાહને રેગ્ય થઈ ગઈ છે માટે જલ્દી પરણાવી દે. વરસાદ સારે થયે છે માટે વાવણી શરૂ કરે. આવા સર્વ પ્રકારને પાપ-કાર્યોને ઉપદેશ તે પાપકર્મોપદેશ છે. વિવેક વિના છાપું વાંચનારાઓ કે રેડિયે સાંભળનારાઓ નિરર્થક કેટલું ય અપધ્યાન કરે છે. અને છાપું વાંચીને; રેડિયે સાંભળીને T.V. જેઈને ગમે તેની પાસે ગમે તે રીતે છાપાની અને રેડિયાની કે T.V. ની વાતે કરનારા પાપકર્મને કેટલે ઉપદેશ કરે છે. તે આના ઉપરથી સમજી શકાય તેમ છે. 3. હિંસકાર્પણ જેનાથી હિંસા થાય તેવી વસ્તુ અન્યને આપવી. દા. ત. હથિયાર, ઝેર, અગ્નિ, ખાંડણી-ઘટી વિગેરે. દાક્ષિણ્યતાના કારણે પાપ કર્મને ઉપદેશ કરવાને પ્રસંગ આવે કે હિંસા થાય તેવી વસ્તુ આપવી પડે છે તે માટે નિયમમાં તેટલા પૂરતી છૂટ રાખવી પડી હોય તે પણ બને ત્યાં સુધી તે છૂટને ઉપયોગ ન કરવો પડે તેની કાળજી રાખવી. 4. પ્રમાદાચરણઃ કુતૂહલથી ગીત સાંભળવા, કોમેન્ટ્રી સાંભળવી, નૃત્ય નાટક કે સિનેમાનું નિરીક્ષણ કરવું, બેસીંગ (મલ્લયુદ્ધ) વિગેરે 135 Page #173 -------------------------------------------------------------------------- ________________ રમતા જોવી, વારંવાર કામશાસ્ત્રનુ વાંચન કરવું, તળાવ આફ્રિમાં સ્નાન કરવું, વૃક્ષની શાખા હિંડાળા વગેરે ઉપર હિંચકવુ, કુકડા આદિ પ્રાણીઓને પરસ્પર લડાવવા, બાજુમાં ચાલવાની જગ્યા હૈાવા છતાં વનસ્પતિ કે નિંગા ઉપર ચાલવું, વનસ્પતિ ખૂંદવી, નિષ્કારણ પાંદડું–પુષ્પ, ડાળખી વિગેરે તાડવું છેદવુ,–સ્રીકથા, ભકતકથા, દેશકથા અને રાજકથા એ ચાર વિકથાએ કરવી, તેલ આદિનાં વાસણ ઉઘાડાં રાખવાં, દેડકાં આદિ પ્રાણીઓને મારવા, નિષ્ઠુર અને મ વચનેા ખેલવા, ખડખડાટ પેટ ભરીને હસવું, નિંદા કરવી, કા થઈ જવા છતાં સગડી, ચૂલા,-મત્તી, નળ, પ ંખા વિગેરે ચાલુ રાખવા, છાણાં, લાકડાં, કોલસા, ધાન્ય, પાણી વિગેરેના જોયા વિના ઉપયેગ કરવા, ખાસ કારણ વિના દિવસે ઊંઘવું, સપ્ત વ્યસને સેવવા વિગેરે પ્રમાદ-આચરણ છે. જુગાર, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચારી, પરસ્ત્રીસેવન, આ સાત વ્યસનાના સેવનથી દુર્ગતિ થાય છે. આ સાત વ્યસનેાની જેમ આજના છાપાં, રેડિયા, નેાવેલ, નાટક, સિનેમા, હાટલ, અને કલમ વિગેરેના વ્યસના પણ મહાન અન કરનાસ છે. આ ચાર પ્રકારના અનર્થડના સેવનથી પેાતાને કાઈ લાભ થતા નથી. બલ્કે નિરક પાપકના મધ થાય છે. આ વ્રતમાં સૂક્ષ્મતાથી ત્યાગ ન થઈ શકે તે પણ સ્થૂલરૂપે સાત વ્યસન, નૃત્ય, નાટક, સિનેમા, ખેલ, તમાશા, રેડિયા, કામેન્ટ્રી, એકસીંગ, વિગેરેના તે અવશ્ય ત્યાગ કરવા જોઇએ. ફળઃ આ વ્રતથી અનેક પ્રકારનાં નિરક પાપેાથી ખચી 136 Page #174 -------------------------------------------------------------------------- ________________ જવાય છે. જીવન સંસ્કારિત બને છે. તામસ અને રાજસ વૃત્તિ દૂર થાય છે. સાત્ત્વિક વૃત્તિ પ્રગટ થાય છે. અને સહેજે માર્ગાનુસારી જીવન પ્રગટે છે. 7. સામાયિક વ્રત સમ એટલે સમતા. આય એટલે લાભ. જેનાથી સમતા પ્રગટે તે સામાયિક. સર્વ સાવધાન એટલે કે પાપવ્યાપારોને ત્યાગ કર્યા વિના સમતાની અનુભૂતિ ન થાય. એથી જ આ વ્રતમાં સર્વ પાપ-વ્યાપારને ત્યાગ કરવામાં આવે છે. અમુક કાળ સુધી (ધારણા પ્રમાણે બે ઘડીનાં સામાયિકમાં જેમકે) દ્વિવિધ-ત્રિવિધથી (મન, વચન, અને કાયા એ ત્રણથી ત્રિવિધથી, પાપ ન કરું અને ન કરાવું એ દ્વિવિધથી) સર્વ પાપ વ્યાપારનો ત્યાગ તે સામાયિક કહેવાય છે. વર્તમાન કાળે આ વ્રતમાં બે ઘડી સુધી સર્વ પાપ વ્યાપારને ત્યાગ–કરવામાં આવે છે એટલે બે ઘડી સુધી દ્વિવિધ ત્રિવિધથી સર્વ પાપ વ્યાપારને ત્યાગ તે સામાયિક. આ વ્રતને સ્વીકાર કરનારે દરરોજ એક સામાયિક કરવાનો નિયમ લેવું જોઈએ. રેજ ન બની શકે તે વર્ષમાં અમુક સામાયિક કરવા એ નિયમ લેવો જોઈએ. ફળ : આ વ્રતથી મેક્ષ સુખની વાનગી રૂપ સમતાને અનુભવ થાય છે. ગૃહસ્થ હોવા છતાં સાધુ જેવું જીવન જીવવાનો અનુભવ થાય છે. અનેક પ્રકારના પૂર્વસંચિત પાપાનો નાશ થાય છે. અને રત્નત્રયી એટલે કે જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના થાય છે કે જેને જ્ઞાનીઓ મુક્તિમાર્ગ તરીકે ઓળખાવે છે. 137 Page #175 -------------------------------------------------------------------------- ________________ 10. દેશવિગાસિક વ્રત છઠ્ઠા દિશાપરિમાણ વ્રતમાં જવાની જે હદ નક્કી કરી હોય તેમાં પણ દરરોજ યથાયોગ્ય અમુક દેશને (- ભાગનો) સંક્ષેપ કરે તે દેશાવગાસિક. દા. ત. દરેક દિશામાં ૧૦૦૦ માઈલથી દૂર ન જવું એમ છ વ્રતમાં નિયમ છે, તે આ વ્રતમાં દરરોજ ૧૦૦ માઈલ, ૨૦૦ માઈલ, એમ જેટલું જેટલું જવાની જરૂર હોય, સંભાવના હૈય, તેટલે જ દેશ છુટે રાખી બાકીનાને નિયમ કરે અર્થાત્ હજારમાંથી પણ ૧૦૦, ૨૦૦, માઈલ વગેરે સંખ્યા નકકી કરી બાકીના માઈલને ત્યાગ કરે. આ વ્રતમાં દિશા પરિમાણ વ્રતના સંક્ષેપની જેમ પાંચ આણુવ્રત, ભેગે પગપરિમાણ અને અનર્થદંડવિરતિ એ સાત વન પણ સંક્ષેપ કરવાનું વિધાન છે, આથી ભોગપભેગપરિમાણ વ્રતમાં ધારેલા ચૌદ નિયમને પણ યથાશક્ય સંક્ષેપ કરવો જોઈએ. વર્તમાન કાળે આ વ્રતમાં ઓછામાં ઓછા એકાસણાના તપ સાથે ૧૦ સામાયિક કરવાનો રિવાજ છે. સવાર-સાંજ પ્રતિક્રમણના બે અને બીજા આઠ એમ દશ સામાયિક થાય છે. આથી આ વ્રત ગ્રહણ કરતી વખતે “હું વર્ષમાં અમુક (પાંચ-દશ....) દેશાવગાસિક કરીશ” એ નિયમ કરવામાં આવે છે. પૂર્વે કહ્યું તેમ એક દિવસ દશ સામાયિક કરવાથી એક દેશાવગાસિક થાય છે. આથી નિયમમાં જેટલા દેશાવગાસિક ધાર્યા હોય તેટલા દિવસ, પૂર્વે કહ્યું તેમ દશ દશ સામાયિક કરવાથી આ વ્રતનું પાલન થાય છે. 138 Page #176 -------------------------------------------------------------------------- ________________ આમ આહાર બધી લેવામાં આ વાત છે ફળ : આ નિયમથી દિશા પરિમાણ વ્રતમાં જે હદ છૂટી હોય તેને સંકેચ થઈ જાય છે. આથી દિશા પરિમાણ વ્રતમાં જે લાભ છે. તે લાભ આ વ્રતમાં વિશેષ રૂપે થાય છે. વિશેષમાં સાધુજીવન જીવવાની કલા હસ્તગત થાય છે. પરિણામે ચારિત્રમોહનકર્મને શોપશમ થવાના પરિણામે સર્વવિરતિ પણ પ્રાપ્ત થાય છે. 11. પૌષધવત : આહાર, શરીરસત્કાર, અબ્રહ્મ અને સર્વ પાપ વ્યાપારો, એ ચારનો ત્યાગ તે પૌષધવત. આ વ્રત દિવસ પૂરતું કે દિવસ-રાત્રિ સંબંધી લેવામાં આવે છે. ચાર પ્રકારના ત્યાગમાં આહાર સિવાયના ત્રણને ત્યાગ સર્વથા કરવામાં આવે છે જ્યારે આહારને ત્યાગ સર્વથા અથવા શકિતના અભાવે દેશથી – અંશે) પણ કરવામાં આવે છે. જે વિહાર ઉપવાસ કરવામાં આવે તો આહારને સર્વથા અને તિવિહાર ઉપવાસ કે આયંબિલ આદિ કરવામાં આવે તો દેશથી–અંશથી ત્યાગ થાય છે. આ વ્રત ગ્રહણ કરનારે આઠમ આદિ પર્વતિથિએ પૌષધ લેવાનો નિયમ લેવું જોઈએ. દરેક પર્વતિથિએ પૌષધ ન થાય તે વર્ષમાં અમુક પ-૧૦- ૨૦ પૌષધ કરવા એ નિયમ કરવો જોઈએ. ફળ : આ વ્રતથી સાધુધર્મને અભ્યાસ થાય છે. કચ્છ સહન કરવાની શક્તિ આવે છે. શરીરનો મમત્વભાવ ઘટે છે. બાહ્ય સંસારના સંબંધથી મુક્ત બનવાના પરિણામે સાચી આત્મિક શાંતિનો અનુભવ થાય છે. આત્મરમતા વધે છે; રાગાદિ અત્યંતર શત્રુઓ મંદ પડે છે. 139 Page #177 -------------------------------------------------------------------------- ________________ 12. અતિથિસવિભાગ વ્રત : તિથિ, પ વગેરે લૌકિક વ્યવહારને જેમણે ત્યાગ કર્યો છે તેવાં સાધુ ભગવન્તા અતિથિ છે. પ્રસ્તુતમાં શ્રાવક ધના અધિકાર હાવાથી – અતિથિરૂપે અરિહંત ભગવાને કહેલા ચારિત્ર ધર્મની આરાધના કરનારા સાધુએ સમજવા જોઈએ. અતિથના – સાધુના સવિભાગ કરવા, એટલે કે તેમને સચમમાં જરૂરી આહાર – પાણી, વસ્ત્ર- પાત્ર વસતિ આદિનું ભકિતથી અર્પણ કરવું. સાધુએને ન્યાયથી મેળવેલ વસ્તુનુ દાન કરવું જોઈએ. તે પણ વિધિપૂર્વક એટલે દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર, ક્રમ અને કલ્પનીય આદિના ઉપયેાગપૂર્ણાંક કરવું જોઇએ. તે આ પ્રમાણે. (1) દેશ : આ દેશમાં અમુક વસ્તુ સુલભ છે કે દુર્લભ ? વગેરે વિચાર કરીને દુભ વસ્તુ અધિક પ્રમાણમાં આ પવી વગેરે. (2)કાળ સુકાળ છે કે દુષ્કાળ ? શિયાળે છે કે ઉનાળે ? વિગેરે વિચાર કરીને દુષ્કાળ હાય તે વધારે વહેારાવવુ વગેરે (3) શ્રદ્ધા : વિશુદ્ધ અધ્યવસાયથી ‘આપવું પડે છે માટે આપે! એવી બુદ્ધિથી નહિ પણ ભકિત કરવી એ મારૂં કર્ત્તવ્ય છે. એમના મારા ઉપર મહાન ઉપકાર છે મારે પણ એ રસ્તે જ જવાનું છે, તેમને આપવાથી હું સાધુ માર્ગે જવા સમર્થ અની શકું !' વિગેરે વિશુદ્ધ ભાવનાથી આપવું. (4) સત્કાર : આદરથી આપવું. નિમ ંત્રણ કરવા જવું. એચિતા ઘરે આવે તે ખખર પડતાં સામે જવું.-શમાંચિત મનીને વહેારાવ્યા બાદ થાડે સુધી વળાવવા જવુ. વિગેરે સત્કારથી દાન કરવુ. (5) ક્રમ : શ્રેષ્ઠ વસ્તુ પ્રથમ આપવી. 140 Page #178 -------------------------------------------------------------------------- ________________ પછી સામાન્ય-ચાલુ વસ્તુ આપવી અથવા દુર્લભ વસ્તુનું કે તે કાળે જરૂરી વસ્તુનુ પહેલુ નિમ ંત્રણ કરવું. પછી ખીજી વસ્તુઓનુ નિમંત્રણ કરવું. અથવા જે દેશમાં જે ક્રમ હોય તે ક્રમે વહેારાવવુ. (6) કલ્પનીય : કલ્પનીય એટલે સાધુઓને ખપી શકે તેવી આધાક આદિ દાષાથી રહિત સયમમાં ઉપકારી વિગેરે ગુણાથી યુકત વસ્તુ કલ્પનીય કહેવાય છે. વર્તમાન કાળે ચેાવિહાર યાતિવિહાર ઉપવાસથી રાત દિવસને પૌષધ કરી ખીજે દિવસે એકાસણુ કરી અને સાધુ જે વસ્તુ વહેારે તે વસ્તુએ પેાતે એકાસણામા વાપરી એ પ્રમાણે અતિથિસવિભાગવ્રત કરવામાં આવે છે. આ વ્રત લેનારે વર્ષમાં એક, બે, ત્રણ, ચાર, એમ જેટલા દિવસ અતિથિ સવિભાગ કરવે! હાય તેટલા દિવસની સ ંખ્યા નક્કી કરી લેવી જોઈએ. આ વ્રતમાં સાધુભગવંત, જે વસ્તુ વહારે તે જ વાપરવી જોઈએ. જે વસ્તુ વાપરવી હેાય તે વહેારાવવી એ હકીકતમાં ખરાખર નથી. ફળ : આ વ્રતના પાલનથી દાનધર્મની આરાધના થાય છે. સાધુએ પ્રત્યે પ્રેમ –મહુમાન અને ભક્તિભાવ વધે છે. સાધુને દાન આપીને સંયમ ધર્મની અનુમોદના દ્વારા જીવ લઘુકી ખની નિકટના ભવામાં શાશ્વતસુખના શાશ્વતસુખના ભાકતા અને છે. આ ખારવ્રતાના અણુવ્રત, ગુણુવ્રત અને શિક્ષાવ્રત એમ ત્રણ વિભાગ છે. તેમાં પ્રથમ પાંચ ત્રતા અણુવ્રત છે. 141 Page #179 -------------------------------------------------------------------------- ________________ પ્રથમના પાંચ તે અણુવ્રતા કેમ છે તેના કારણેાઃ (1) મહાવ્રતાની અપેક્ષાએ નાના વ્રતા હાવાથી અણુ= નાના વ્રતે તે અણુવ્રતા (2) ગુણાની અપેક્ષાએ સાધુએથી ગૃહસ્થા નાના હાવાથી અણુના=નાનાના વ્રતે તે અણુવ્રતા. (૩) ઉપદેશ સમયે મહાત્રતાના ઉપદેશ પછી આ વ્રતાના ઉપદેશ આપવામાં આવતા હૈાવાથી અનુ=પછી ( મહાવ્રતાની પછી) ઉપદેશાતા વ્રતે તે અણુવ્રતે. પછીના ૬, ૭, ૮ એ ત્રણ ત્રતા ગુણવ્રતા છે. કારણ કે તે તે અણુવ્રતામાં ગુણ = લાભ કરે છે. એ ત્રણ: વ્રતથી પાંચ અણુવ્રતાનુ' પાલન સરળ બને છે, વધારે સારી રીતે પાલન તેવું થાય છે. છેલ્લા ચાર વ્રતે શિક્ષાવ્રતા છે. કારણ કે એ વ્રતાના પાલનથી સચમધની શિક્ષા-અભ્યાસ (પ્રેક્ટીસ ) થાય છે. આ પ્રમાણે વિસ્તારથી ખારવા વાંચી, ગુરૂમહારાજ પાસેથી સમજીને નીચે પ્રમાણે સંક્ષેપમાં લઈ શકાય. 142 ☆ Page #180 -------------------------------------------------------------------------- ________________ સંક્ષેપમાં બારવ્રત લેવાની સમજ સમ્યકત્વ : વિતરાગ ભગવાન જ મારા દેવ છે. પાંચ મહાવ્રતનું પાલન કરનારા અને વીતરાગે કહેલા ધર્મની જ પ્રરૂપણ કરનારા સુસાધુઓ જ મારા ગુરૂ છે. વીતરાગ ભગવાને કહેલ ધર્મ જ મારો ધર્મ છે. (વ્યવહારમાં તેવા પ્રસંગે ન છૂટકે કુદેવાદિને નમસ્કારાદિ કરવા પડે તે તેની યણ. ધર્મબુદ્ધિએ તે માનવા જ નહિ) પહેલું વત : નિરપરાધી હાલતા-ચાલતા જીવને મારવાની બુદ્ધિથી નિષ્કારણ મારીશ નહિ. બીજું વ્રત કન્યા આદિ સંબંધી પાંચ મોટા જુઠાણને ત્યાગ કરું છું. ત્રીજુ વતઃ ખીસું કાપવું, તાળું તેડવું, લૂંટ કરવી, દાણચોરી કરવી, ભેળસેળ કરવી, વિગેરે મટી ચોરીને ત્યાગ ચોથું વ્રત: પરસ્ત્રીને ત્યાગ કરું છું. પાંચમું વત: અમુક પ્રમાણથી વધારે જંગમ અને સ્થાવર સંપત્તિ રાખીશ નહિ. છઠું વ્રતઃ હિંદુસ્તાનથી બહાર જઈશ નહિ. સાતમું વ્રત ઃ બાવીસ અભક્ષ્ય, બત્રીશ અનંતકાય, ચલિતરસ, રાત્રિ ભેજન, અને અમુક કર્માદાનને ત્યાગ આઠમું વ્રત કે નાટક-સિનેમા, બેકસિંગ, (મલ્લયુદ્ધ) રેડિયે –ટી. વી. વિગેરેનો ત્યાગ કરું છું. 143 Page #181 -------------------------------------------------------------------------- ________________ નવમું વત : બાર મહિનામાં અમુક સામાયિક કરીશ. દશમું વ્રત બાર મહિનામાં અમુક દેશાવગાસિક કરીશ. અગિયારમું વ્રત બાર મહિનામાં અમુક પૌષધ કરીશ. બારમું વતઃ બાર મહિનામાં અમુક અતિથિસંવિભાગ વ્રત કરીશ. અહીં સામાન્યથી સમજાવવા માટે સંક્ષેપથી આ પ્રમાણે નમુનારૂપે બતાવ્યું છે. દરેક વ્રતમાં અનેક અપવાદ–છૂટ પણ છે. એટલે અહીં વિસ્તારથી લખેલા બાર વ્રતો વાંચીને ગુરૂમહારાજ પાસે સમજીને છૂટ રાખવી હોય તે ક્યા વ્રતમાં કયી અને કેટલી છૂટ રાખી શકાય તે પૂછીને, પિતાને જે જે વ્રતમાં જે જે અપવાદ-છૂટ રાખવાની હોય તેની સાથે નોંધ કરવા સ્વતંત્રરૂપે પિતાની બાર વ્રતની નોટ બનાવવી જોઈએ. વ્રતે લીધા પછી દરરોજ નોટનું વાંચન કરી જવું જોઈએ. બની શકે તે પંદર દિવસે, મહિને, ચાર મહિને, છેવટે વર્ષમાં એકવાર તે અવશ્ય શાંતિથી નોટનું વાચન કરવું જોઈએ. જેથી પોતે કેવી રીતે વ્રત લીધા છે. તે ખ્યાલમાં રહે અને વ્રતનું સારી રીતે પાલન થઈ શકે. વ્રતને લીધા પછી યાદ ન રાખવાથી વ્રતોને ભંગ થવાને સંભવ છે. 144 Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫ –કર્માદાન 1. ઈંગાલક : ચુના ઇંટ-નબીયા, કુંભાર, ભાંડભુજા હાટલા, કાસીએ, વગેરે ભઠ્ઠીથી થતાં કાર્યો કરવા કરાવવા તે. તેના વેપાર કરવા નહિ. 2. વનકર્મ : ખેતી – વાડી – બગીચા બનાવવા અને - - ફળ-ફૂલ શાક અનાજ આદિ વનસ્પતિને વ્યાપાર કરવા તે. 3. સાડીક : ગાડી – ગાડાં – મેાટર – ટૂંક – જહાજ વિમાન આદિ વાહના તૈયાર કરાવવા ને તેના વેપાર કરવા તે. 4. ભાડીક : ગાડી, ઘેાડા, મેાટર, સાયકલ, રિક્ષા વિગેરે ભાડે ફેરવવાના ધંધા કરવા તે. 5. ફાડીક : કુવા, તળાવ, સરોવર, અધ, બેરીગ વેાટર વર્કસ વિગેરે જમીન ફેાડાવવાના વેપાર કરવા તે. 6. દંત વાણિજય : કસ્તુરી, હાથીદાંત, મેાતી, હાડકાં, ચામડાં, શીંગડા, ખાતર વિગેરે તેમજ ત્રસ જીવાને મારી તેના અંગના વેપાર કરવા તે. 7. લાખ વાણિજય : લાખ, ગુંદર, સાબુ, ખાર, હરતાલ, રંગા આદિના વેપાર કરવા તે. 8. રસ વાણિજય : મધ, માંસ, માખણ, ઘી, તેલ, દુધ, ગોળ, ખજૂર, આદિના વેપાર કરવા તે. 9. કેશ વાણિજ્ય : પશુ-પંખીના કેશ, પીંછા, ઊન વગેરેના વેપાર કરવા તે. ૧૦ 145 Page #183 -------------------------------------------------------------------------- ________________ 10. વિષ વાણિજય ; અફીણ, ઝેર, સેામલ, દારૂગોળા, ઉપલક્ષણથી ખ`દુક, તલવાર, ભાલા, તીર, કારતુસ, હળ, કાદાળી, પાવડા વગેરેના વેપાર કરવા તે. 11. યંત્ર પિલણુ કર્મ : મીલ, જીન, સંચા, ઘાણી, ઘટી વિગેરે પીલવાના ધંધા કરવા તે. 12. નિર્ભ્રાંછન ક : પશુ-પંખીના પૂંછડાં કાપવાં, ડામ દેવા, પીઠ ગાળવી, ખસી કરવી વિગેરે કરવું તે. 13. ધ્રુવ ક : દવમાં, સીમમાં, ખેતરમાં, જંગલમાં, અગ્નિદાહ દેવા તે. જંગલ ખાળીને કેાલસા આદિ તૈયાર કરવા તે. 14 શાષણ કર્મ : કુવા, તળાવ, સરોવર, ટાંકા, ભેાંયરા વિગેરે પાણીનુ શેાષણ કરવું તે. 15. અસતી પેાણુ ક : કુતરા, ખિલાડા, મેના, પેાપટ, વેશ્યા સ્ત્રીએ પાષવી કે વેશ્યાદિને ભાડાથી મકાન વિગેરે આપવા તે. * આજીવિકા ચાલે અને નિષ્પાપ જીવન જીવાય તે રીતે શ્રાવક વ્યાપાર, વ્યવહાર કરે. પાપના ડંખ રાખી ચથાશક્તિ નિયમે લઈ વિરક્તિવંત શ્રાવક શી રીતે બનાય? તેનું લક્ષ રાખવું. લેાભાદિના કારણે બધા નિયમે ન લેવાય તે પણ યથાશકિત એછા-વત્તા નિયમા લઈ પદર કર્માદાનને તા શ્રાવકે અવશ્ય ત્યાગ કરવા જોઈ એ. 146 Page #184 -------------------------------------------------------------------------- ________________ ચૌદ નિયમ ધારવાની સમજ આવશ્યકતા આ નિયમે ધારવાથી જીવ ઘણું પાપના બંધનથી મુક્ત થાય છે, અને થડા બંધનમાં રહે છે. ઉપયોગમાં ન આવે તેવી વસ્તુઓને પણ ત્યાગ ન કરવાથી તેઓના આરંભસમારંભના વિના કારણે પાપ લાગે છે, તે પાપોથી તે સંબંધી અવિરતિજન્ય કર્મબન્ધ થાય છે. તેવા કર્મબંધથી પાછા હઠવા માટે દરેક શ્રાવકોએ અને શ્રાવિકાઓએ નીચે બતાવેલ ચૌદ નિયમ ધારવાની પૂરી જરૂર છે. ચૌદ નિયમ ધારવાની ગાથા દિવત્ત-દ્ય-વિवाणह-तंबोल-वत्थ-कुसुमेसु । વી-- -વિહેવવંમ-રિરિ-ઇ-મg શા અર્થ : “1. સચિત્ત, 2. દ્રવ્ય, છે. વિગઈ 4. ઉપાન, 5. તબેલ, 6. વસ્ત્ર, 7. કુસુમ, 8. વાહન, 9. શયન, 10. વિલેપન, 11, બ્રહ્મચર્ય, 12. દિશા, 18. નાન, અને 14. ભક્ત, એ ચૌદ વસ્તુઓમાં નિયમ ધારવા. નિયમ ધારનારે નિરંતર સવાર અને સાંજે નિયમ ધારવા. સવારના ધારેલા નિયમ સાંજે સંક્ષેપીને રાત્રિ માટે નવા લેવા. અને રાત્રિના ધારેલા નિયમ સવારના સંક્ષેપીને દિવસ માટે નવા લેવા, તે નીચે લખેલી હકીકત વાંચવાથી બરાબર સમજાઈ જશે. Page #185 -------------------------------------------------------------------------- ________________ 1. સચિનઃ સચિત્ત એટલે જીવવાળી વસ્તુ જેટલી ચીજ વાવવાથી ઊગે તે જ્યાં સુધી અચિત્ત ન થાય ત્યાં સુધી સચિત્ત કહેવાય. જેમકે કાચું શાક, કાચું પાણી, કાચું મીઠું, ઘઉં, ચણા, તલ, લીલવણ વગેરે. તે અચિત્ત થઈ જાય ત્યાર પછી સચિત્ત ગણાય નહિ. કેટલીક ચીજોમાંથી બી કાઢી નાખ્યા બાદ બે ઘડી પછી અચિત્ત થાય છે. જેમકે પાકી કેરીમાંથી ગોટલી જુદી કર્યા પછી બે ઘડીએ રસ, કકડા વિગેરે અચિત્ત થાય છે. તેવી રીતે બીજી વસ્તુનું પણ સમજવું. સચિને નિયમ ધારતાં કેઈ એક પણ સચિત્ત ન વાપરવું હોય તો તેણે ધારવું કે આજે મારે સચિત્તને ત્યાગ. અને સચિત્ત વાપરવું હોય તે તેણે ૧-૨-૩-૪ કે ૫ જેટલાં સચિત્ત ખાવાં હોય તેટલાં અથવા તેથી પણ એક બે વધારે રાખવાં. આ પ્રમાણે સચિત્તનો નિયમ ધારવાથી તેને તેટલા જ સચિત્તનું પાપ રહે છે. બાકીના ચૌદ રાજલોકમાં જેટલાં સચિત્ત અનાજ વિગેરે હોય તે તમામના પાપથી મુકત થવાય છે. વિશેષમાં અવતી અપચ્ચકખાણીને તમામ ક્રિયાઓ લાગે છે. તેથી જેટલામાંથી પિતે મુકત થયે તેટલા પાપ બંધ ઓછો થાય છે આ પ્રકારે સમજી લેવું. 1. દ્રવ્યઃ જેટલી ખાવાની ચીજ મોઢામાં નખાતી હોય દ્રવ્ય. તે જેટલી ચીજની ઈચ્છા હોય તેટલી રાખવી. ૨૦૨૫-૩૦-૪૦ એમ જેવી ઈચ્છા. પણ બનતાં સુધી શેડાં દ્રવ્ય રાખવાં. ઈચ્છાને નિરોધ કરવો. અર્થાત્ જરૂરી દ્રવ્ય રાખી શેષને ત્યાગ કરવો જોઈએ. 148 Page #186 -------------------------------------------------------------------------- ________________ 3. વિગઈ : એટલે છ વિગઈ. ૧. દૂધ, ૨. દહી, ૩. ઘી, ૪. ગાળ, પ. તેલ, ૬. કડા વિગઈ. આ છ વિગઈ જાણવી. તેમાંથી રાજ એકનેા અથવા એ ત્રણના ત્યાગ કરવા. એક દિવસે દૂધ, ખીજે દિવસે દહીં, એવી રીતે વારાફરતી વિગઈ ત્યાગ કરવી. જો મૂળથી ( સર્વથા ) વિગઇ ત્યાગ કરવી હાય તે તે વિગઈની અનેલી કોઈપણ ચીજ ખવાય નહિં. જેમકે શ્રી ત્યાગ હાય તે। શ્રીની અનેલી કેાઈપણ ચીજ ન ખપે. એવી રીતે દરેકને માટે સમજવું. નીવીયાતું છુટું રાખવું હાય તે કાચી વિગઈ ત્યાગ કરવી. (૧) દૂધની વિગઈ કાચી ત્યાગ હાય તેા કાચુ દૂધ, ( એકલું દૂધ જેની કાઈ ચીજ ખનેલી ન હેાય તેવું) ખાવું નહિ. પણ ખીર, દૂધપાક, બાસુદી વિગેરે દુધની બનેલી ચીજ ખવાય. (૨) હી'ની વિગઈ કાચી ત્યાગ હોય તે કાચુ દહીં ખાવું નહિ. પણ દહીંની અનેલી ચીજ શીખંડ, રાયતુ વિગેરે ખવાય. પરંતુ કઠોળની સાથે ન ખવાય તે લક્ષ્યમાં રાખવુ, (મગ ચણા વિગેરેની સાથે ગરમ કર્યા વિનાનું દૂધ, દહીં અને છાશ ખવાય નહી. કેમકે ભેગું થતાની સાથે જ તેમાં એઇન્દ્રિય જીવાની ઉત્પત્તિ થાય છે. (૩) ઘીની કાચી વિગઈ ત્યાગ હાય તે કાચું ઘી ખાવુ નહિ. ઘીની ખનેલી ચીજ ખવાય, પરંતુ નીવીયાતાંની છૂટ રાખેલ હાય તે! આજની કરેલી સુખડી આજ ન ખવાય. બીજે ત્રીજે દિવસે ખવાય. 149 Page #187 -------------------------------------------------------------------------- ________________ (૪) ગેળની કાચી વિગઈ ત્યાગ હોય તે કા ગેળ ખાવે નહિ. પણ સાકર, ખાંડ, કે ગેળની બનેલી ચીજ ખવાય. પરંતુ આજની બનેલી સુખડી આજ ન ખવાય. (૫) તેલની કાચી વિગઈ ત્યાગ હોય તે કાચું તેલ ખાવું નહિ. પરંતુ ચૂલે ચડેલ પાકું થયેલ ખપે. (૬) કડા વિગઈ સર્વથા ત્યાગ હોય તે તે દિવસે તળેલી વસ્તુ ખાવી નહિ. કડા વિગઈમાં તળેલી વસ્તુમાં પણ જે ત્રણ ઘાણ પછીની ચોથા ઘાણની વસ્તુ હોય અને જે નવીયાતું છુટું રાખ્યું હોય તે તે કડા વિગઈવાળાને ખપે. કડાવિગઈ ત્યાગ હોય તે પણ શીરે, લાપશી, ઘી, તેલના ઢેબરા તે દિવસે પણ ખવાય. 4. ઉપનિહ: એટલે પગરખાંમેજા વિગેરે, તેની એક જેડ, બે જોડ, વિગેરે જરૂરી હોય તે રાખવી જેડા વિના ચાલી શકે એમ હોય તે સર્વથા ત્યાગ કરો. 6. તબલ એટલે પાન–સેપારી-વરીયાળી મુખવાસ, વિગેરે. તે પાંચ રૂપિયાભાર, વા શેર, વિગેરે જેટલી જરૂર લાગે તેટલે રાખવો. 6. વલ્થ એટલે વસ્ત્ર, તે ૧૦–૧૫ કે ૨૫. જેટલાં પહેરવાં હોય તેટલાં રાખવાં, ધર્મકાર્યમાં જરૂર પડે તેની જ્યણું રાખવી. 7. કુસુમ ? એટલે સુંઘવાનું, તે જ શેર કે શેર જેટલું જરૂર હોય, તેટલું રાખવું. પણ ઘી કે તેલનું ભરેલું કુંડુ કે ડઓ વિગેરે સુંઘવું નહિ 150 Page #188 -------------------------------------------------------------------------- ________________ 8. વાહન : એટલે હરતાં-ફરતાં ચરતાં કે તરતાં વાહનની ગણત્રી કરીને રાખવાં. તેમાં હરતાં-ફરતાં ગાડી, વેલ વિગેરે ગણત્રી કરીને રાખવાં.– રેલગાડી ને હરતાં – ફરતાંમાં સમજવી. ચરતાંમાં – ઘેાડા, ખળ વિગેરેની ગણત્રી કરીને રાખવાં, તરતાંમાં – આગમાત, વહાણ વિગેરેનીગણત્રી કરીને રાખવાં. 9. શયન : એટલે ખાટલા પલંગની ગણત્રી કરવી. ગાદી તકીયાં, શેતરંજીની જયણા રાખવી. અથવા ગણત્રી કરવી. 10. વિલવણુ : એટલે તેલ, સુખડ, અત્તર વિગેરે શરીરે વિલેપન કરવાની ચીજ, તે અમુક રૂપિયાભાર અથવા ૦ા શેર વિગેરે રાખવી. 11. અભ : એટલે બ્રહ્મચર્યાં. તે કાયાએ કરીને પાળવુ, મન વચનથી જયણા, જેએને સ્વદારા સતાષ હાય તેઓએ પ્રમાણ કરી લેવુ. વિધવા બાઈઓએ કુમાર-કુમારિકાઓએ તથા જેએ ચતુર્થાં વ્રતધારી હાય તેઓએ “ સથી બ્રહ્મચ પાળુ ” એમ ધારવું અને ખીજાઓએ “ પરસ્ત્રી ત્યાગ, સ્વસ્રી તથા સ્વપુરૂષમાં સતેષ ” એમ ધારવુ 12. દિસિ : એટલે ચાર દિશામાં અમુક ગાઉ જવાનું પ્રમાણુ કરવુ, તથા ઉંચુંનીચું કેટલું જવું.... ? એનું માપ નક્કી કરવું. 18. ન્હાણુ : એટલે એક વાર, બે વાર, એમ સ્નાન કરવાની ગણત્રી કરવી, તેમાં ધકાની જયણા રાખવી. 14. ભત્ત : એટલે ભાત, પાણી, તે પાંચશેર, દસશેર, 151 Page #189 -------------------------------------------------------------------------- ________________ કે અરધેા મણ, ઈચ્છા મુજબ રાખી લેવુ. ઉપવાસ હોય તે દિવસે ફક્ત પાણી અને કારણસર અણુહારી ચીજ ખપી શકે માટે એક એ દ્રવ્ય રાખવાં. જમતી વખતે ભેાજન તથા પાણી અનેનું માપ જેટલુ થાય તેથી પણ કાંઈક વધારે રાખવુ. કારણ કે તે મને ભેગુ ભાત-પાણીમાં ગણાય છે. પૃથ્વીકાય : તે શરીરના ભાગમાં આવે તે, જેમકે માટી, મીઠું, સુરમેા વિગેરે તાલ કરીને રાખવુ. તે ૰ા શેર, ના શેર, બશેર વિગેરે માપ કરીને રાખી લેવું. જરૂરી ન હાય તે। ત્યાગ કરવા. આ પ્રમાણે નિયમ કરવાથી હજારો અને લાખેા મણુ પૃથ્વીકાયના આરભ-સમારભના ખેાજામાંથી છૂટી જવાય છે. અકાય : એટલે પાણી. તે એ મણ, ત્રણ મણ, જેટલું જરૂરી હાય તેટલું રાખવું. પછી કદાચ કારણસર ની કે તળાવે જવુ પડે તે ત્યાં પાણી બહાર કાઢીને વપરાશમાં લેવુ. પણ જો નદી કે તળાવમાં પડીને સ્નાન કરે અથવા કપડાં ધૂએ, તે આખી નદીને। કે આખા તળાવને દોષ લાગે. માટે તેમ ન કરવું. જરૂર હાય તેા નદી તળાવ વિગેરે ૧-૨-૩ની છુટ રાખવી પાણી એ મણુ કે ત્રણ મણુ રાખ્યુ હાય તેટલામાં સુખેથી નિર્વાહ થઈ શકે છે. પીવાનુ પાણી તથા વાપરવાનું પાણી વિગેરેને આમાં સમાવેશ થાય છે. તેઉકાય : એટલે ચૂલાનું અને લાઈટ વગેરેનું પ્રમાણ કરવુ. દા. ત. ૨-૩-૪-૫ કે ૬ ચૂલા છુટા, તથા ૧૫થી ૨૦ લાઇટ છુટી, બાકી ત્યાગ. કંદોઇના ચૂલાની જરૂર હાય તેા એ 152 Page #190 -------------------------------------------------------------------------- ________________ ત્રણ રાખવા. ઇલેકટ્રીક પખા તેઉકાય તથા વાઉકાય બન્નેમાં ગણાય. એક ઘર ખરાખર એક ચૂલાની અપેક્ષા રાખે તે એક ઘરના બધા ચૂલા છુટા રહે છે. વાઉકાય : પંખા, વીંઝણાની ગણત્રી કરવી, તથા હિ ચાળા ખાટમાં હિંચકા ખાવાની ગણત્રી કરવી. નહિંતર ત્યાગ કરવા. સામાન્ય રીતે લૂગડું વિગેરે ઉડાવાય તેની જયણા. વનસ્પતિકાય : તેને તાલ કરી લેવા. જેમકે આજે શેર, અશેર, ત્રણ શેર વિગેરેની છુટ, બાકી ત્યાગ. તિથિ હાય અને વનસ્પતિકાય ત્યાગ કરવી હાય તે! આજે ત્યાગ' એમ ધારવું. " ત્રસકાય : સકાયની જયણા, જાણી જોઈને હણવાની બુદ્ધિએ હણવા નહિ. અસિ: ચપ્પુ, સૂડી, કાતર, સેાય, વિગેર ગણત્રી કરીને જેટલા વાપરવા હાય તેટલા રાખવાં. સિ: કાદાળી, પાવડા, કુહાડા વિગેરેના તથા ખેતીના ત્યાગ કરવા; જરૂર હાય તેટલા રાખી લેવા. રાત્રે ; નિયમ લેતી વખતે બુદ્ધિથી વિચારવું કે ‘ મારે આ નિયમમાં આટલી વસ્તુની જરૂર પડશે ', તેટલી રાખી ખાકીને ત્યાગ કરવા. જેમ કે ચેાવિહારવાળાને દ્રવ્યના ત્યાગ, અને કારણે અણુહારીની જરૂર પડે તે રાત્રે એક-એ રાખવાં. સ્નાનત્યાગ વિગેરે રાતનું સમજી લેવુ. વિશેષ જાણવુ હાય તે ગુરુગમથી જાણી લેવું. નવા ધારનારે થાડા દિવસ દેશાવગાસિકનું પચ્ચખાણ 153 Page #191 -------------------------------------------------------------------------- ________________ કરવું નહિ. પ્રથમ અભ્યાસ પાડ અને ૮-૧૦ દિવસમાં અભ્યાસ પડી જાય પછી દેશાવગાસિકનું પચ્ચકખાણ કરવું. – નેટ : દરરોજ સવાર-સાંજ નિયમો સંક્ષેપી નવા નિયમો ધાર્યા બાદ નીચે પ્રમાણે દેશાવગાસિકનું પચ્ચખાણ લેવું. દેશાવગાસિકનું પચ્ચખાણ દેશાવગાસિએ, ઉવભેગં, પરિભેગં, પચ્ચકખાઈ, અન્નWણભેગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવસમાહિ વત્તિયાગારેણું સિરઈ 154 Page #192 -------------------------------------------------------------------------- ________________ નિયમ ધારવાની રીત જેઓને યાદ ન રહે તેઓ નિયમ ધારવા માટે નીચે પ્રમાણે ખાના પાડી અભ્યાસ પાડી પછી મોટેથી ધારી શકે છે. નામ | કેટલું વાપરવાનું કેટલું વાપર્યું | લાભમાં સચિત્ત ૦. દ્રવ્ય ૪ - 8 જ વિગઈ વાણુઉં તંબોલ વસ્ત્ર કુસુમ વાહન શયન વિલેપન બ્રહ્મચર્ય દિશા નાન ભાત પાણી પૃથ્વીકાય અપકાય તેઉકાય વાઉકાય વનસ્પ તકા ય ત્રસકાય અસિ મસી Page #193 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર શુદ્ધિ માટે માનવજીવનના પાંત્રીસ ગુણે માનવ નામ ધરાવવું સહેલું છે પણ માનવ બની જાણવું એ કઠણ છે. ગુણ વિનાને માનવ એટલે સુગંધ વિનાનું કાગલનું ફૂલ એની કઈ કિંમત નહિ! ૧ ખેતરમાં બીજ ત્યારે વવાય કે જ્યારે જમીન શુદ્ધ થાય. ૧ ભીંત ઉપર રંગ ત્યારે થાય કે જ્યારે જુના રંગના જામેલા પિપડા ઉખેડી નંખાય. 0 ધર્મનું બીજ પણ જીવનમાં ત્યારે જ વવાય જ્યારે જીવન ચેકખું થાય. ૦ મકાન ચણવું હોય તે ભૂમિ શુદ્ધિ કરી પાસે મજબૂત બનાવ પડે. 0 ધર્મની ઈમારત પણ જીવનમાં ચણવી હોય તો જીવનમાં નીતિને સદાચારને અને સદ્દગુણને પાયે મજબૂત બનાવ જોઈએ. જીવનના પાયાના ગુણો એટલે જ આ ૩૫ ગુણે. 0 ધર્મશ્રવણની એગ્યતા પણ આ ૩૫ ગુણ વિના પ્રાપ્ત થઈ શકતી નથી. 156 Page #194 -------------------------------------------------------------------------- ________________ માનવ બનવાના 35 ગુણા 1. ન્યાયથી ધન મેળવવું સંસારમાં ધનની દરેક માણસને જીવન ચલાવવા જરૂર રહે છે. શરીરને જેટલી શ્વાસેાશ્વાસની જરૂર એટલી સંસારી માનવને ધનની જરૂર રહે છે. ન્યાય નીતિ પ્રમાણિકતાથી વેપાર આદિ કરી ધન ઉપાર્જન કરવું તે ન્યાયેાપાર્જિત ધન કહેવાય છે. ન્યાય—નીતિ પ્રમાણિકતાથી મેળવેલ ધન – સંપત્તિ જીવનમાં શાંતિ આપે છે. સમતા અને સમાધિપૂર્વક જીવન જીવવાથી પરલેાકમાં પણ સુંદર જીવન મળે છે. અનીતિ–અન્યાય–અપ્રમાણિકતાથી મેળવેલ ધન ટકતુ નથી. અશાંતિ આપે છે. ને તેના પાપે ધન કમાનારને ભાગવવા પડે છે. જે સમયે જન્મ્યા ત્યારે કાંઈ લાવ્યા નહતાં. જવાના ત્યારે કઈ લઈ જવાના નથી. બધું જ અહીં મૂકી જવાનુ છે. તેા પછી ઘેાડી જીંદગી માટે અનીતિ કરીને પાપ શા માટે કરવું? ન્યાય કે અન્યાયથી મેળવીએ પરંતુ ભાગ્યમાં જેટલુ હાય તેટલું જ મળવાનુ છે. ચિત્તની પ્રસન્નતા અને આંતરિક સમાધિ મેળવવા ન્યાયથી ધન ઉપાર્જન કરવું જોઈએ. 157 Page #195 -------------------------------------------------------------------------- ________________ 2. શિષ્ટાચારની પ્રશંસા કરવી? * ૦ શિષ્ટ પુરૂષો એટલે સજજન પુરૂષે તેમના ગુણોની પ્રશંસા કરવી. સર્વ ઠેકાણે નિંદાને ત્યાગ કરવો. સાધુ પુરૂષના ગુણોની પ્રસંશા કરવી. આપત્તિ સમયે દીનતા કરવી નહીં. અસ્પૃદય સમયે નમ્રતા રાખવી. શિષ્ટ પુરૂના ગુણેઃ 1. પોતાની પ્રશંસા ઈચ્છે નહિ. 2. પિતાની પ્રશંસા સમયે ગર્વ કરે નહિં. 8. કેઈની સાથે વિરોધ કરે નહિં. 4. સાચી સલાહ આપે. 5. પિતાની નિંદા સમયે ક્રોધ કે ખેદ કરે નહિં. 6. કેઈની નિંદા કરે નહિ. 7. સંપત્તિ આવે ત્યારે ગર્વ કરે નહિ. 8. સંપત્તિના સમયમાં નમ્રતા રાખે. 9. આપત્તિના સમયમાં દીન બને નહિ. 10. કુલાચારને આગ્રહ રાખે. 11. સન્માર્ગથી જ દ્રવ્ય મેળવે. 12. સન્માર્ગે દ્રવ્ય ખર્ચ કરે. 13. નિસ્વાર્થ પણે દીનદુઃખીને મદદ કરે. 14. નિત્ય પરોપકાર કરવામાં તત્પર રહે. 15. ઉપકારને બદલે ભૂલે નહિ. 158. Page #196 -------------------------------------------------------------------------- ________________ 16. ગુણવાનાની પ્રશંસા કરે. 17. જ્ઞાન ક્રિયાનું આચરણ કરે. 18. સ્વાર્થના ત્યાગ કરી સતુ ભલુ ઇચ્છે. આવા ગુણાવાળા સાધુ–સજ્જન પુરૂષ! હાય છે. તેના કાચની પ્રશંસા કરવી. ૩. સરખા કુળાચાર સાથે વિવાહ : સથા બ્રહ્મચર્ય પાળવું શ્રેષ્ઠ છે. પરંતુ અનાદિના કામવાસનાનાં વિકારો રોકી ન શકાય તે તેની મર્યાદા માટે વિવાહુ સંમધ, સરખા કુળ અને હાવા જોઇએ. આચારવાળા સાથે ભિન્ન ભિન્ન કુળ અને આચારવાળા સાથે સબંધ જોડાવાથી કલેશ કંકાશ થાય છે. અને જીવન છિન્નભિન્ન થાય છે. આ રીતે માનવ જીવન હારી જવાય છે. ઉદ્વેગ અને ખેઃ આંતરિક સમાધિ લૂંટી લે છે. અન્નેના ધર્મ જુદા જુદા હાય તા પણ એકબીજાના ધર્મ પાળવાની ફરજ પાડતા જીવન કલમય બનવાના સંભવ રહે છે. માટે સમાન–વિચાર-સમાન ધ–સમાન કુળ –સમાન આચારવાળા સાથે વિવાહ સબંધ હાવા જોઇએ. 4. પાપના ડર રાખવા : ગૃહસ્થ ધર્મોમાં ડગલે ને પગલે પાપ થયા કરે છે. પરંતુ પાપને પાપ તરીકે માની, પાપના ડંખ તેા સદાય જીવંત રહેવા જોઈ એ. 159 Page #197 -------------------------------------------------------------------------- ________________ ન છુટકે કુટુંબના નિર્વાહના કારણે પાપ કરે, પણુ પાપને પાપ તરીકે સમજીને ડરતા રહે તે તે કાઈ દિવસ પાપથી મચે છે ને પાપ એના જીવનમાં આછા થાય છે. જુગાર, માંસભક્ષણુ, દારૂ પીવા, વેશ્યાગમન, શિકાર કરવા, ચારી કરવી અને પરસ્ત્રીગમન, આ સાત વ્યસને છે જે અનેક પાપાને લાવનાર છે. તેના અવશ્ય ત્યાગ કરવા જોઇએ. ♦ મલીન વાસનાથી, સ્વાર્થવૃત્તિથી, સત્તાધારીના કહેવાથી, દુખાણુથી, મમત્વથી, અજ્ઞાનતાથી પાપ થઇ જાય તે પણ પાપભીતા રાખીને શુદ્ધ માર્ગે ચાલવા પ્રયત્ન કરવા જોઇએ. 5. દેશના પ્રસિદ્ આચારાનું પાલન કરવું : લેાકાચાર – દેશાચાર પ્રમાણે નહીં ચાલવાથી લાક વિરુદ્ધ વર્તનના કારણે વિરોધ થવાને સંભવ રહે છે. દેશાચાર પ્રમાણે ચાલવાથી લેાકલાગણી પેાતાના તરફ રહે છે. ને લેાકપ્રિય મનાય છે. ઉત્તમ પુરૂષાએ જેને સંમતિ આપી હાય તેવા ધર્મ રિવાજોને માન આપી ચાલવું તે દેશાચાર છે. અને કુટુંબમાં ધર્મ અવિદ્ધ ચાલતા રિવાજ તેને પણ માન આપી ચાલવાથી લાકપ્રિય થઈ ધર્મના કાર્યો કરાવી શકાય છે. 6. કોઈની નિંદા કરવી નહિ ઃ દેવ નિદ્રાથી રિદ્રતા, શુરૂ નિંદાથી નારકી, શાસ્ત્ર નિ ંદાથી મૂર્ખ પશુ અને ધર્માં નિંદાથી કુળના ક્ષય થાય છે. 160 Page #198 -------------------------------------------------------------------------- ________________ છે કેઈની નિંદા કરવાથી તે સાંભળે કે “મારી નિદા કરી છે” તો વૈરની પરંપરા વધે છે. પરસ્પર દુશમનાવટ જામે છે. છે નિંદા કરનારને કોઈ વિશ્વાસ કરતું નથી. નિંદા કરનારને ચીકણું કર્મોને બંધ થાય છે. લોકોમાં તેની અપકીર્તિ થાય છે, તપ, જપ વગેરે ધર્મકરણ તેની નિષ્ફળ જાય છે. ૦ આત્મનિંદા જેવું કઈ સત્કર્મ નથી અને પરનિંદા જેવું કંઈ પાપ નથી. માટે નિંદા કરવી તે પિતાની કરવી હું કે પાપી છું ?” 0 અવગુણ દરેકમાં હોય છે. આપણે ગુણવાન બનવું હોય તે દરેકમાંથી વિવેકપૂર્વક ગુણ લઈ ગુણ બનવું જોઈએ. 7. કેવા ઘરમાં રહેવું? (સારા પડેશવાલા સ્થાનમાં રહેવું) : ૦ સંસારી માણસમાત્રને રહેવા માટે મકાનની જરૂર પડે. પરંતુ ઘર તદ્દન એકાંતમાં હોય તે આકરિમક પ્રસંગોએ કેઈને સાથે મળે નહિ. લૂંટફાટ આગ થાય તે મુશ્કેલી પડે. જેથી ગલીખુંચી કે એકાંત ઘરમાં રહેવું જોઈએ નહિ. જાહેર રસ્તા ઉપર હોય તે લોકોની નજર પડે. સ્ત્રી વગેરેની મર્યાદા સચવાય નહિ, ઘરના માણસોના સંસ્કાર બગડતાં વાર લાગે નહિ. ઘણાં બારી બારણાંવાળા મકાનમાં રહેવાથી ચોર ૧૧ 161 Page #199 -------------------------------------------------------------------------- ________________ વગેરે કયાંથી આવીને કયાં નીકળી જાય તેની ખખર પડે નહિ. જેથી તેવા ઘરમાં રહેવું નહીં. ♦ ઘર બહુ જાહેરમાં નહીં, બહુ ગલીખૂંચીમાં પણુ નહીં, તેમ જ જ્યાં ન્યાતી, ધર્મી વગેરે સંબંધીએ તથા પાડોશીએ સારા હાય તેવા સજ્જન – કુટુ ખાના ઘરની પાસેના ઘરમાં રહેવું. જેથી ધકુળાચાર વગેરે સચવાય. 8. સદાચારી સાથે મિત્રતા રાખવી. શિષ્ટ લેાકેામાં ખરામ ખેલાય તેવું વન કરે નહિ. દીન દુઃખીના ઉદ્ઘાર માટે આદર રાખે. કરેલા ઉપકાર ભૂલે નહિ. પરોપકાર કરવાની વૃત્તિ વાલા હાય. અને દાક્ષિણ્યતા ગુણવાળા હાય તે સદાચારી કહેવાય છે. તેની સાથે મિત્રતા કરવી. ચાર, જુગારી, લંપટી, કપટી, દારૂડીયા, અસત્યવાદી વગેરે દુષ્ટ માણુસેની સાથે મિત્રતા રાખવાથી તેને ચેપ સારા માણસને પણ લાગે છે ને જીવન અધોગતિના માર્ગે જાય છે. ( નદીનું મીઠું પાણી સમુદ્રમાં ખારૂ થાય છે. દ્રાક્ષના વેલા સાથે કારેલાંના વેલા હાય તેા દ્રાક્ષ કડવી બને છે. આંખાની જોડે લીમડા હાય તે કેરીમાં કડવાસ આવે છે. તેમ દુર્જનની સેાખત સારા માણસને પણ ખરાબ કરે છે. માટે સદાચારી એવા સજ્જનની મિત્રતા કરવી. 9. માતા-પિતા વડીલની ભિત કરવી: ♦ માતા પિતાઢિ વડીલેાના ઉપકાર ઘણા છે. બાળવયમાં મળમૂત્ર ધોયાં. નાનાથી માટા કર્યાં, ભણાવ્યા ગણાવ્યા 162 Page #200 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિ સોંપી. જીવનને ઉન્નત બનાવવા સારા સકારા જેમણે રેમ્યા. આવા વડિલેાની ભક્તિથી આશીર્વાદ મળે છે. ને સુખી થવાય છે. પ્રભુ પેાતાની માતાને ગર્ભમાં દુ:ખ ન થાય તે માટે સ્થિર રહ્યા હતા. શ્રવણ કઠિયારાએ પેાતાના માતાપિતાને ખભા ઉપર કાવડમાં બેસાડી ૬૮ તીની યાત્રા કરાવી હતી. સંસારી જીવે માટે આ એક આદર્શ ઉદાહરણ છે. માતાપિતા ઉપકારી છે, તે તેમની આજ્ઞા પાળવી. પગે લાગવું. વિનય કરવા. તેમ ન થાય તે છેવટે તેમની સામુ ન ખેલવું. સ્વાર્થના કારણે તેમનું. અપમાન કરવું નહિ. કડવા વચન કહેવા નહિ તેમજ તેમને ધર્મના માર્ગે જોડીને ઋણ મુકત થવા પ્રયત્ન કરવા. 10. ઉપદ્રવાળા સ્થાનના ત્યાગ કરવા : ... સાપ, વીંછી, ચાર, ધાડ, મરકી, પ્લેગ, કોલેરા તેમજ લડાઈ વગેરેના ભય કે ઉપદ્રવ રહ્યા કરે તેવા ગામને કે ઘરના ત્યાગ કરવા જોઈએ. ઉપદ્રવેાથી ચિત્તની સ્થિરતા રહે નહિ. કાઈ કાર્યોમાં ચિત્ત ચાંટે નહિ. ધારેલું કાર્ય પૂર્ણ થાય નહિ. જેથી નિય સ્થાને જઈ રહેવું જેથી ધર્મક્રિયા વિગેરે સારી રીતે થાય. 11. નિંદનીય કાર્ય કરવું નહિ. દેશ, કુળ, જાતિ અને કુળધની અપેક્ષાએ જે જે કા નિષ્ઠિત ગણાતા હાય તે તે કાર્યો કરવા નહિ. દારૂ, માંસભક્ષણ, તેમજ સાત વ્યસન તથા માક 163 Page #201 -------------------------------------------------------------------------- ________________ પીણુ પીવાથી કરતા-નિર્દયતા વધે છે. ક્રોધ વધે છે. કજીયા કલેશ થાય છે. વિષયવાસના વધે છે. અનીતિ,-અનેચાર વધતાં આ ભવ અને આવતે ભવ બને ભવ બગડે છે. જેથી નિંદા થાય તેવા કાર્યો કરવાં નહિ. 12. આવક પ્રમાણે ખર્ચ કરવો ? ૦ દુનિયામાં મોટા દેખાવા, નાક વધારવા, સત્તા મેળવવા, દેખાદેખીથી કે કોઈના દબાણથી લગ્નાદિ પ્રસંગે દેવું કરી આવક કરતાં વધારે ખર્ચ કરે તેને પાછળથી શેષાવું પડે છે. ૦ શક્તિ હોય તે પરમાર્થ કાર્યોમાં કંજુસાઈ કરવી નહિ. આવક પ્રમાણે ઉચિત દાન, પુણ્ય કાર્ય, ધર્મ માર્ગે સદ્વ્યય કર ઉચિત છે. તે ન કરે તે નિંદા પણ થાય માટે ઉચિત ખર્ચ કરવો જોઈએ. સાંસારિક કાર્યોમાં કરકસર કરવી, ને ધાર્મિક કાર્યોમાં ઉદારતા કરવી. ૦ શક્તિ ન હોય તે જે દાન-પુણ્ય કરતા હોય તેની અનુમોદના – પ્રશંસા કરવી અને બીજાને સારા માર્ગે ખર્ચ કરવા પ્રેરણું કરવી. 18. ધન અનુસારે વેશ ધારણ કરો: 0 માથે કરજ હોય – આવક હોય નહિ અને દેવું કરી અપ-ટુ-ડેટ ફેન્સી કપડા પહેરી, ફેન્ચ કટ, પફ પાવડર, ફેન્સી ઘડીયાળ પહેરે, ફેન્સી ચશમા ચઢાવે, વગેરે ઉદ્દભટ્ટ વેશ પહેરે તો તેની અપકીર્તિ થાય ને કઈ વિશ્વાસ કરે નહીં. ૯ શ્રીમંતાઈ હોવા છતાં ભિખારી કે ગરીબની માફક 164 Page #202 -------------------------------------------------------------------------- ________________ મેલાં, ફાટેલાં, તટેલાં કપડા પહેરે તે લોકેમાં કંજુસ તરીકે નિંદાય માટે પિતાના વૈભવ પ્રમાણે વેશ પહેરવો જોઈએ. ૦ નિંદા થાય તે નહિં, તેમજ ઉભટ્ટ વેશ પણ નહિ પહેરવે. પરંતુ સાદાઈવાળા સ્વચ્છ કપડાં પોતાની આવક પ્રમાણે પહેરવા. કંજુસાઈથી મેલાં ફાટેલા કપડા પહેરવા નહિ. 14. બુદ્ધિના આઠ ગુણે કેળવવા 0 શુશ્રુષા: સદગુરૂ મુખે શાસ્ત્ર ધર્મ સાંભળવાની ઈચ્છા. ૦ શ્રવણ: શાસ્ત્રનું શ્રવણ કરવું શાસ્ત્ર સાંભળવા ગ્રહણઃ ઉપગપૂર્વક સાંભળેલું ગ્રહણ કરવું. ૦ ધારણ: ગ્રહણ કરેલું ભૂલી ન જવું. યાદ રાખવું ઉહાર સાંભળેલ અને ગ્રહણ કરેલ અર્થમાં તર્ક કરી ઘટાવવો તે સામાન્ય જ્ઞાન. ૦ અપેહઃ સાંભળેલા વચનેથી વિરૂદ્ધ વસ્તુને ત્યાગ કરે અથવા અહિ એટલે પદાર્થનું તે તે ગુણ-પર્યાયપૂર્વકનું જ્ઞાન. ૦ અર્થવિજ્ઞાનઃ ઉહાપોહ દ્વારા થયેલ જ્ઞાનમાં સંદેહરહિત બનવું તે યથાર્થજ્ઞાન. 0 તત્વજ્ઞાન : ઉહાપોહથી સંશયાધિરહિત થયેલ જ્ઞાનમાં “આ એમ જ છે” એવો નિશ્ચય કરે તે તત્ત્વજ્ઞાન. 0 બુદ્ધિના આઠ ગુણ હોય તે મારે દેશ કરે છે? હું કરું છું? કાળ કયે છે? મારા મિત્ર કેણ છે? મારી 165 Page #203 -------------------------------------------------------------------------- ________________ શક્તિ કેટલી છે? આવક–ખરચ મારે શું છે? મારો ધર્મ કર્યો છે? મારું કર્તવ્ય શું? વગેરે વિચારી પ્રવૃતિ કરે તે વ્યવહાર સુખમય ચાલે અને ધર્મમાં પ્રવૃત્તિ કરી સમાધિપૂર્વક જીવન જીવી પરમપદને પ્રાપ્ત કરી શકાય. 15. ધર્મ નિરંતર સાંભળોઃ ૦ બુદ્ધિના આઠ ગુણામાં સમાવેશ થઈ જાય છે. છતાં નિરંતર ધર્મનું નવું નવું સાંભળવાથી શ્રદ્ધા સ્થિર થાય છે. ત્યાગ કરવા લાયક શું? આદર કરવા લાયક શું? જાણવા લાયક શું? તેનું જ્ઞાન મેળવવાથી બુદ્ધિની મલીનતા ઓછી થાય છે ને ચિત્ત શુદ્ધ બને છે. 16. અજીર્ણ થતાં ભેજન કરવું નહિ ૦ ભૂખ વગર હરતાં ફરતાં જે આવે છે, જ્યારે ને ત્યારે પિતાની હાજરીની શક્તિને વિચાર કર્યા વગર ખાવું તે બરાબર નથી. પેટમાં અજીર્ણ હોય ત્યારે ભૂખ્યા રહેવું જોઈએ. ૦ મન ઉપર કાબૂ રાખ ને જીલ્લા ઇન્દ્રિયને કાબૂ રાખવે, અપચે મટે ત્યાં સુધી વાપરવું નહિ. કકડીને ભૂખ લાગે ત્યારે જ વાપરવું, જેથી આરોગ્ય સચવાઈ રહે. ડોકટર, વૈદ્યને ઘેર જવું પડે નહિ. ૦ ઉપવાસ કરવાથી અજીર્ણ આપમેળે દૂર થાય છે. શરીર સારું હોય તે મન પ્રફુલ્લિત રહે અને ધર્મકાર્યોમાં પ્રમાદ આવે નહીં. 0 જૈન શાસનમાં પણ પ્રભુની આજ્ઞા છે કે “દર પંદર દિવસે એક ઉપવાસને તપ અવશ્ય કર, તે ન થાય તે 166 Page #204 -------------------------------------------------------------------------- ________________ બે આયંબિલ, ચાર એકાસણા, આઠ બેસણા, છેવટે ૨૦ નવકારવાળી અવશ્ય ગણવી જેથી પ્રભુની આજ્ઞાનું પાલન થાય. 17. પ્રકૃતિ અનુસાર ભોજન કરવું ? તે મનુષ્યએ સાત્વિક આહાર કરવા જોઈએ. પ્રમાણે પિત આહાર લેવો જોઈએ. બને ત્યાં સુધી એ છો આહાર વાપરવા જોઈએ જેથી તેને વૈદ્ય ડોકટરની જરૂર પડે નહિ. 0 શિયાળો, ઉનાળો કે ચોમાસામાં ક આહાર પિતાને અનુકુળ છે? તે વિચારી આહાર વાપરવાથી શરીરની અનુકૂળતા રહે તે ધર્મારાધના કરી શકાય. ધમરાધના કરવા માટે જ શરીરને આહાર આપવાને છે. 18. ધર્મ-અર્થ- કામ – ને પરસ્પર બાધ ન આવે તેમ કરવું ? ૦ ધર્મ, અર્થ, અને કામ એ ત્રણે, માનવે ધર્મને અભ્યદય થવા સાથે મોક્ષની પ્રાપ્તિ થાય તે રીતે જીવનમાં આચરવાં જોઈએ. ૦ ગૃહસ્થપણામાં રહી ધર્મની ઉપેક્ષા કરી કેવળ અર્થ અને કામની સાધના કરવાથી ધર્મરૂપી બીજ ખવાઈ જાય છે ને દુઃખી થાય છે. ધર્મ સિવાય સંસારમાં સાચા સુખી થવાને કઈ માર્ગ નથી. ૦ અર્થ એટલે ધન ઉપજન કરવામાં મશગુલ રહે ને ધર્મ અને કામને ત્યાગ કરે તે ધનના ભોકતા બીજા થાય અને પાપ પોતાને જ ભેગવવું પડે 0 કામ એટલે ભેગાદિ વિષયમાં આસક્ત થાય તે 167 Page #205 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ને અર્થ બનેથી ભ્રષ્ટ થવાય છે. પુણ્ય નાશ પામતાં દુખી થવાય છે. માટે ધર્મ, અર્થ ને કામ ત્રણેને વાં ન આવે એટલે કે અર્થને વધે આવે તે રીતે કામ નહિ અને ધર્મને હરક્ત આવે તે રીતે અર્થોપાર્જન નહિ. તે રીતે ગૃહસ્થ જીવન જીવવું જોઈએ. 14 સાધુ, અતિથિ, દીન દુખીની સેવા કરવી : 0 દયા, સત્ય, સંતોષ, સહનશીલતા, વિનય, નમ્રતા, સરળતા, ઉદારતા, પરોપકાર, સમતાભાવ વગેરે ગુણો સહિત એવા ત્યાગી સાધુ-સંતે કે ગૃહસ્થ હોય તેની સેવા ભક્તિ બહુમાન કરવું જોઈએ. તેમને દવા, ઔષધ, ભજન, પાત્ર વગેરે આપવું જોઈએ. તેની ભકિત કરવાથી આપણામાં તેવા ગુણ આવે છે. 0 દીન દુઃખી, ગરીબ, આંધળા, લૂલા, લંગડા પશુપક્ષીઓ વગેરેની અનુકંપાબુદ્ધિથી સહાયતા કરવી તે માનવતાને ગુણ છે. છે જેનશાસનમાં પણ વિધાન છે કે શ્રાવક સાધુમહારાજને વહોરાવે નહિ ત્યાં સુધી વાપરે નહીં તેમજ ભેજન સમયે દરવાજાની ઉપર દષ્ટિ કરી કેઈને આપી પછી ભોજન કરે અને એટલા માટે જ સદ્દગૃહસ્થના દ્વારા હમેશાં અલંગ હોય. 20 કદાગ્રહ કર નહિ ૦ આગ્રહમાંથી કદાગ્રહ થાય પછી હઠાગ્રહ થાય તે પછી દુરાગ્રહ થાય તે છુટે નહીં “મારૂં તેજ સાચું” માને. 168 Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણિક-હિતેચ્છુ તટસ્થ માણસ સમજાવે તે ય સમજે નહીં તે કદાગ્રહ છે. “સાચું તે મારૂં” એ મુદ્રાલેખ રાખી ચાલે તે બધાને પ્રિય લાગે છે. તેનું બહુમાન વધે છે. તે વિશ્વાસુ બને છે. કદાચ માનવથી ભૂલ થાય, કારણ છદ્મસ્થ છે. ભૂલ થવી શક્ય છે, પરંતુ ભૂલ કબૂલ કરે, કદાગ્રહ ન કરે તે માનવ મહાન બની શકે છે. 21. ગુણુજનેને પક્ષપાત કરવો ? ક્ષમા-નમ્રતા, સરલતા-સંતેષ સજજનતા ઉદારતાદાક્ષિણ્યતા–સ્થિરતા - પવિત્રતા ધર્મશીલતા – પરોપકારતા નિરિહતા – આત્મ રમણતા પાપભીરુતા પરોપકાર પરાયણતા ઈત્યાદિ ગુણો ગુણી આત્મામાં રહે છે. એટલે ગુણને પક્ષપાત કરો. 0 ગુણાનુરાગ દીપકના જેવો છે. એક દીવામાંથી સે દિવા પ્રગટાવીએ પરંતુ પહેલાં દીવાનું તેજ ઓછું થતું નથી તેમ ગુણાનુરાગથી પોતે ગુણવાન બને છે. ગુણાનુરાગથી ધર્મ પ્રાપ્તિની ગ્યતા આવે છે. માટે અવશ્ય ગુણવાન બનવા ગુણાનુરાગ કરવો. 29. અગ્ય દેશકાળમાં ફરવું નહિ ૦ વેશ્યાના નિવાસો, જુગારના અડ્ડાઓ, દારૂના પીઠાઓ, ચાંડાળના ઘરે, માછી મારે-કસાઈખાનાઓ વગેરે સ્થળે જવાને નિષેધ છે. ત્યાં જતાં આવતાં સદાચાર તથા સુસંસ્કારેથી ભ્રષ્ટ થવાય છે ને વારંવાર હૃદય નિષ્ફર થઈ જાય છે. કે મળતા ને દયાની લાગણી ઓછી થઈ જાય છે. 169 Page #207 -------------------------------------------------------------------------- ________________ રાજાએ-સંઘે કે જ્ઞાતિજનોએ નિષેધ કરેલ સ્થળે જવાથી આજ્ઞા ભંગ થાય છે. રાજ્યદંડ તથા આબરૂ પર કલંક લાગવાનો સંભવ રહે છે. જેથી નિષેધ કરેલ સ્થળે જવું નહિ. ૦ આવા ખરાબ સ્થળ પાસે રહેવાથી તેમ જ અતિ પરિચય થવાથી માનવ નાલાયક અને કુપાત્ર બની જાય છે. માનવભવ હારી જાય છે. માટે તેવા સ્થળે રહેવું કે જવું નહિ 28. શક્તિને વિચાર કરી કામ કરવું? ૦ શરીરબળ – મનોબળ – આત્મબળ – ધનબળ વગેરે પિતાની શક્તિ, સંગે અને સાધનોને વિચાર કરી ડહાપણથી કામ કરવાથી પસ્તાવાનો વખત આવતો નથી. ૦ બળવાન સામે અશકતોએ પિતાની સબળતા કે શક્તિને વિચાર કરી કાર્યને આરંભ કરે. જેથી કાર્યમાં વિજય મળે છે. વગર વિચારે સામને કરવાથી કેકવાર સાચા હોવા છતાં ખોટા ઠરવાનો વખત આવે છે. 24. વ્રતધારીની સેવા કરવી? ૦ ઈદ્રિ અને મનને વશ કરનાર વૃદ્ધ કે યુવાન એવા તપસ્વી–ત્યાગી-જ્ઞાની–સાધુ–સંત પુરૂષો સંયમી જીવન પસાર કરે છે. તેથી પિતાની સંપત્તિ અનુસાર તેમની સેવા – ભક્તિ કરવી. હદયથી સ્તુતિ કરવી. છેવટે વચનથી પણ સત્કાર કરે. ૦ પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિશ્વરજી મહારાજ જણાવે છે કે “સાધુઓની સદા સેવા – ભક્તિ કરવી. કારણ 170 Page #208 -------------------------------------------------------------------------- ________________ સ ંતસમાગમનું ફળ વિનય છે. વિનયનુ ફળ જ્ઞાન છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિનું ફળ કવિનાશ એટલે મેાક્ષ છે. 25. પેાષણ કરવા લાયકનું પેાષણ કરવું : સચ્ચારિત્ર્યમાં રહેલ જ્ઞાનવૃદ્ધ તેમજ માતા-પિતાની સેવા ભકિત કરવા સાથે પાષણ કરવા લાયક, પત્ની, પુત્ર, પુત્રી, વિધવા હેન, નાના ભાઈ આ, ભત્રીજા, નેાકર ચાકર, પશુપક્ષીઓ, વગેરે પણ આશ્રિત છે તેનું પાષણ કરવુ જોઇ એ. અનાજ, વસ્ત્ર, મકાન વગેરે સગવડ આપવી જોઈએ. આ આપણને સુખ ગમે છે દુ:ખ ગમતું નથી તેવી જ રીતે ખીજાને પણ સુખ ગમે છે. દુઃખ ગમતુ નથી. માટે પહેલાં આશ્રિતાનુ પેાષણ કરવું જોઈએ. તેના સુખે સુખી થવું જોઈ એ. માતાપિતા ઘરડા થયા હાય, ભાઈ-બહેને અપગ હાય, નિરાધાર, રખડતા મૂકવાથી કુળ-ધ-લજવાય છે. તેના નિસાસા લાગે છે. હૃયમાં નિર્દયતાની વૃદ્ધિ થાય છે. અવર્ણવાદ ખેલાય છે. આખરૂ ઓછી થાય છે. લાયકાત નાશ પામે છે. માટે માતાપિતાની સેવાભિકત અને આશ્રિતાનુ પાષણ કરવું એ ઉત્તમ પુરૂષાનુ લક્ષણ છે. 26 દીર્ઘ દ્રષ્ટા બનવુ : કોઈપણ કાર્યોની શરૂઆત કરતાં પહેલાં પિરણામ શુ આવશે ? તેના વિચાર કરી કાર્યના આરભ કરવા. ‘ આગ લાગે ને કુવા ખાદે’ તેવું ન થાય ‘પાણી આવે તે પહેલા પાળ માંધે તેને દીર્ઘ દ્રષ્ટા કહેવાય છે. 171 Page #209 -------------------------------------------------------------------------- ________________ જે કાળે જે કરવા ચૈાગ્ય હાય તે કરે. સારા સાર સમજી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને વિચાર કરી વર્તનાંર માણસની કીર્તિ ફેલાય છે. પંચમાં પૂજાય છે. લેાકપ્રિય અને છે. તેમજ પેાતાના અને પરને તે ઉદ્ધાર કરી શકે છે. 27 સારા-ખાટાના જાણકાર થવું; ♦ મનુષ્ય જાત એક છતાં રાજા-રાજામાં, પ્રધાનપ્રધાનમાં, શેઠ શેઠમાં, નાકર નાકરમાં, પિતા-પિતામાં, પુત્ર-પુત્રમાં, ભાઈ-ભાઇમાં, પણ સ્વભાવના તફાવત આપણે જોઇ શકીયે છીએ. ♦ દુધ નામથી એક જ છે છતાં ગાયનું દૂધ, ભેંસનુ દૂધ, ઊંટડીનું દૂધ, ગભીનુ દૂધ, ષકરીનુ દુધ, થારનુ દૂધ, આકડાનું દૂધ, વડનું દૂધ એમ બધાનાં ગુણ દોષમાં મેટ તફાવત દેખાય છે. જનાવરમાં પણ વાઘ-સિંહ-ઘેાડા-હાથી, મળઠ્ઠ, ગાય, ભેંસ વગેરેમાં ગુણ દોષ જુદા જુદા દેખાય છે. તેને સમજીને જે વિશેષજ્ઞ પુરૂષ પેાતાનામાં ગુણેાને વિકસાવવા ગુણ-દેષ વચ્ચેનુ અંતર જાણે અને દોષને! ત્યાગ કરી પેાતાનામાં ગુણ વિકસાવે તે દીદ્રષ્ટા જાણવા. આત્માનું કર્તવ્ય – અકર્તવ્ય, પુદ્ગલનુ અકવ્ય,જાણીને વિચાર કરી વર્તન કરનાર દીર્ઘદ્રષ્ટા ખની સુખી થાય છે. 28. ઉપકારા જાણવા કૃતજ્ઞ અનવું : 172 કન્ય – પર ંપરાએ કટોકટીના પ્રસ ંગે, દુઃખના સમયે, દરિદ્રતાના સમયે, Page #210 -------------------------------------------------------------------------- ________________ ભૂખના કે તરસના સમયે સહાનુભૂતિની, પૈસાની, અન્નપાણીની કે જ્ઞાન ભણવા જ્ઞાનના સાધનોની, ઈત્યાદિ કઈ પણ સહાય કેઈએ કરી હોય તે તેને ઉપકાર ભૂલ નહિ. ૦ શેડો પણ ઉપકાર કરનારનો ગુણ ભૂલવો જોઈએ નહિ, કયારે પ્રસંગ આવે અને ઉપકારનો બદલે વાળું એ ભાવ રાખ જોઈએ–શ્રીપાળ મહારાજાને ધવલ શેઠે વહાણમાં આશરે આપે–એટલા ઉપકારને પણ તેઓ ભૂલ્યા નહિ અને અનેકવાર તેને બચાવ્યા. ૦ ઉપકારના બદલામાં ઉપકાર કરે તેનાં કરતાં અપકારી ઉપર ઉપકાર કરે તે ખરે ઉપકાર છે. આપણે કેઈને ઉપકાર ભૂલવે નહિ, અને આપણે કેઈના ઉપર ઉપકાર કર્યો હોય તે તેને બદલે લેવાની ભાવના રાખવી નહિ, ને કેઈના અપકારને યાદ કરે નહિ. 0 કૂતરાને રોટલે આપ તે કેટલે વફાદાર રહે છે. સિંહ-હાથી જેવા–પ્રાણુઓ પણ વફાદારી બતાવે છે. તે માનવથી કેઈન કિંચિત્ માત્ર ઉપકાર તેમ જ ધર્મગુરુઓનો ઉપકાર શી રીતે ભૂલી શકાય? 29. કપ્રિય બનવું ઃ 0 વિનય કરવાથી, પ્રિય બોલવાથી, નમ્રતા રાખવાથી, સરળતા ધારણ કરવાથી,-લેકપ્રિય બનાય છે. સત્ય બોલનાર, પપકાર કરનાર, નિસ્વાર્થ કામ કરનાર કપ્રિય બને છે. ૦ સારૂ વર્તન કરવાથી આપણું જ ભલું થાય છે. લકોને બતાવવા માટે સારું વર્તન કરવાનું નથી. પરંતુ 173 Page #211 -------------------------------------------------------------------------- ________________ આપણું વર્તન બીજાને દુઃખરૂપ ન થવું જોઈએ એ ભાવથી સારું વર્તન કરવાનું છે. ૦ પ્રાચીન કાળમાં ભામાશાહ, જગડુશાહ, વસ્તુપાળ, તેજપાળ, સંપ્રતિ મહારાજા કુમારપાળ, વિમળમંત્રી, પેથડશાહ, વગેરે બીજા માટે કાર્યો કરી લેકપ્રિય બનેલ છે. તેના કાર્યો સૌને સારાં લાગે છે. સરળતા, નિષ્કપટતા એ મોક્ષને સરળ માર્ગ છે. નિષ્કપટી જીવન જીવનાર જ આગળ વધી શકે છે ને જોકપ્રિયતા ટકાવી શકે છે. 80. લજજાવાવ થવું ૦ લજજા હોય ત્યાં મર્યાદા હૈય, મર્યાદા હોય ત્યાં સદાચાર, શિષ્ટતા તેમજ નીતિ હોય, નીતિ હોય ત્યાં જ ધર્મની પ્રાપ્તિ હોઈ શકે છે. ૦ નિર્લજજ બનવાથી આત્માનું અહિત થાય, બીજાનું અહિત થાય, રાજા દંડે, લોકે નિંદે, વ્યભિચાર, જુગાર, હિંસા, ઈર્ષા, નિંદા, કજીયા, કલેશ વગેરે જીવનમાં પગ પિસાર કરે. એનાથી બચવા અવશ્ય લજજાવાન બનવું જોઈએ અર્થાત્ ખરાબ કાર્યો કરવામાં લજજાવાન બનવું જરૂરી છે. ૦ ઈશારે કરે ને નઠારા કાર્યોથી પાછા ધરે તે લજજાવાન છે. તે દોષને ભૂલોને સુધારવા આનાકાની કરતા નથી. ભૂલોને સુધારી ગુણોને તે પ્રાપ્ત કરી શકે છે માટે લજજાળ બનવું જોઈએ. 31 દયાળુતા રાખવી? ૦ આંધળા-તુલા-લંગડાપાંગળા-મૂંગા, બહેરાં, રેગી, હાથ પગ વિનાના, અશકત, નિરાધાર, નિર્ધન, વિપત્તિવાળા દુઃખી જાને મદદ કરવી જોઈએ. કારણ દયા ધર્મનું મૂળ છે. 174 Page #212 -------------------------------------------------------------------------- ________________ આપણને દુઃખ જોઈતું નથી. સુખ જોઈએ છે. તેમ ખીજાને દુ:ખ જોઇતું નથી સુખ જોઈએ છે. તે આપણે તેમને સુખ આપવું જોઈએ. સુખ આપવાથી સુખ મળે છે. દુઃખ આપવાથી દુ:ખ મળે છે. માટે દુ:ખી જન ઉપર યા કરવી. પશુ-પક્ષી-ગાય-ભેંસ-કીડી-મકાડા આદિ જીવ માત્ર પ્રત્યે કરૂણા રાખવી તે માનવતા છે. મેઘકુમારે અઢી દીવસ સુધી સસલાને બચાવવા પગ ભાંય પર મૂકયા નહાતા તા માણસ જેવા માણસ ખીજા જીવા પ્રત્યે નિર્દય શી રીતે બની શકે? 32. શાંત સ્વભાવવાળા અનવું : શાંત અને સુ ંદર સ્વભાવવાળા સદા આનંદિત રહે છે, પ્રસન્ન રહે છે. બધાને વિશ્વાસ ઉપજાવી શકે છે. કેાઈના હાથે નુકશાન થાય ત્યારે ક્રોધી અને, ગાળા દે, કજીયેા કરે તેા નુકશાન થયેલું પાછું આવતુ નથી. માટે શાંત-સ્વભાવવાળે કહે : ‘ ભાઈ હરકત નહિં, થયુ તે થયુ. હવે ધ્યાન રાખજો.' પાતે ક્રેધી મને નહિ ખીજાને કડવા વચન સભળાવે નહિ. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ક્રોધને વશ ન થતાં શાન્ત, પ્રશાંત તેમજ ઉપશાંત રહેવુ જોઇએ. 33. પરોપકારમાં તત્પર રહેવું : સ્ત્રી – માતા – પિતા – પુત્ર – ભાઇ – ભત્રીજા એન વગેરે કુટુબીની સાર-સંભાળ કરાય તે ઉપકાર નથી. માત્ર ફરજ છે. પરંતુ ખીજા જીવાની દયા લાવી, નિસ્વાર્થ પણે મનથી – વચનથી – કાયાથી અને ધનથી – ઉપકાર કરવા તે ઉપકાર છે. શરીરના રક્ષણુ કે પાષણ સબંધી જે જે મઢ આપવામાં આવે તે દ્રવ્ય ઉપકાર છે. અને આત્માનુ ભાન 175 Page #213 -------------------------------------------------------------------------- ________________ કરાવી બીજાને ધર્મ માર્ગે દોર, બીજાને સ્થિર કરે, તે ભાવ ઉપકાર છે. અપકારી ઉપર ઉપકાર કરે તે ખરે ઉપકાર છે. 34. કામકોધાદિ શત્રુઓને જિતવા ? - કામ-ધ-લોભ-માન-મદ અને હર્ષ આ છે શત્રુઓ આપણને સંસારમાં રખડાવે છે. ૦ બહારના શત્રુઓને ઉત્પન્ન કરનાર અંતરના શત્રુઓ છે. માટે તે અંતર શત્રુઓને દૂર કરવા પુરૂષાર્થ કર. 85 ઇંદ્રિયાને વશ રાખવી : ૦ સ્પર્શના, રસના, વ્રણ, ચક્ષુ ને શ્રાવણ (ચામડીજીભ-નાક-આંખ અને કાન) આ પાંચ ઇકિયે છે ને છઠું મન છે. તેને વશ રાખવું. અંકુશમાં રાખવું. શરીર રથ છે. ઇદ્રિ ઘોડા છે. મન સારથિ છે. આત્મા રથમાં બેસનાર માલિક છે. ઇદ્રિારૂપી ઘેડાને અંકુશમાં મૂકી આત્મા જીવનરથ ચલાવે તે સુખી થાય. ઈન્દ્રિયને અસંયમ દુઃખને માર્ગ છે. ૦ આ પાંત્રીશ ગુણે માનવ-જીવન માટે મોક્ષમાર્ગમાં ઉપર ચઢવા માટેના પાંત્રીસ પગથિયા છે. – માનવ પોતે આ પાંત્રીસ ગુણે સમજી જાય ને જીવનમાં ઉતારી જાણે તે એના જીવનનું ગુલાબ, ખિલખિલાટ હાસ્ય વેરતું અને સંસ્કારની સુવાસ ફેલાવતું સહુને માટે આકર્ષણ રૂપ બન્યા વિના રહે નહિ. પાંત્રીસ ગુણ એ ધર્મને પામે છે. જેટલો પાયો મજબૂત હશે એટલી જ ધર્મની ઈમારત મજબૂત બનશે. 176 Page #214 -------------------------------------------------------------------------- ________________ આહારશુદ્ધિ માટે ભક્ષ્યાભર્યા વિચાર આત્માનો સ્વભાવ આહારી નથી. આત્માને સ્વભાવ અણહારી છે. ' આત્માને શરીરને વળગાડ વળગે છે માટે ખાવા આપવું પડે છે. શરીરને પણ એ માટે આપવાનું છે કે એનાથી કંઈક ધર્મની સાધના થઈ શકે. શરીર તે માટી છે. ધર્મ આરાધના સોનું છે. માટી વેચી અંતે તે ખરીદાય એટલું સોનું જ ખરીદવાનું છે. આવા માટી જેવા શરીરને એવું તે ખાવાનું ન જ અપાય કે જેથી શરીર માથે ચડી બેસે ને ધર્મ પગ નીચે રહી જાય. શરીરને આહાર એ માટે જ આપવાને છે કે “આહારની સહાયથી શરીર દ્વારા અણાહારી પદ પ્રાપ્ત કરી શકાય તે ખાવાનું આપતા પહેલા એ વિચારવું જોઈએ કે “શું ખાવાનું આપવું.? ભક્ષ્ય કે અભક્ષ્ય? કયારે ખાવાનું આપવું...? રાત્રે કે દિવસે ? કેટલી વાર ખાવાનું આપવું? એકવાર બેવાર કે ત્રણવાર? એ જાણવા માટે ભક્ષ્યાભઢ્ય વિચાર વાંચવા ભલામણ છે. 777 Page #215 -------------------------------------------------------------------------- ________________ આહાર વિચાર - આહાર શુદ્ધિથી વિચાર શુદ્ધિ અને વિચાર શુદ્ધિથી વર્તન શુદ્ધિ આવે છે. રાજસીને તામસી આહારથી મનમાં કલુષિત વિચારે જન્મે છે. અનેક રોગની ઉત્પત્તિ, અનેક જીવોની હિંસા અને અનાચારોની પ્રવૃત્તિ થાય છે, એ પ્રવૃત્તિ જીવનને અધોગતિમાં લઈ જાય છે. 0 રાજસી અને તામસી આહાર ત્યાગ કરવા લાયક છે. અને તે માટે બાવીશ અભો શાસ્ત્રકારોએ બતાવ્યા છે. અભક્ષ્ય એટલે ન ખાવા લાયક પદાર્થો. તે પદાર્થો ખાતા ન હોઈએ છતાં પચ્ચખાણ નહિ લેવાના કારણે તેના પાપ લાગે છે. માટે નિયમ લઈ અવશ્ય ત્યાગ કરવો. જેથી અનેક પાપથી બચી જવાય. બાવીશ અભણ્યો 1. મધ 9. બેળ અથાણું | 17 વડના ટેટા 2. માખણ 10 રાત્રિ ભજન | 18 ઉંબરના ટેટા . માંસ 11 દ્વિદળ 19 કાળા ઉંબરાછે. મદિરા (દારૂ) 12 ચલિતરસ ના ટેટા 5. બરફ 18 બહું બીજ 20 પારસ પીંપ6. કરા 14 વેંગણ નાના ટેટા 7. ઝેર 15 તુચ્છ ફળ 21 પ્લેક્ષની ટેટી 16 અજાણ્યા ફળ 22 અનંતકાય. ૦ મીઠાઈ, ખાખરા, લોટ વગેરેને કાળ નીચે 8. માટી 178 Page #216 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યું છે. તે સમય થઈ ગયા બાદ અભક્ષ્ય છે. તે સમય પહેલાં પણ સ્વાદ બદલાઈ જાય તે અભક્ષ્ય જાણ ત્યાગ કરે. 1. અષાઢ સુદ-૧૫ થી કારતક સુદ ૧૫ સુધી પંદર દિવસ પછી અભક્ષ્ય. 2. કારતક સુદ-૧૫ થી ફાગણ સુદ ૧૫ સુધી ત્રીસ દિવસ પછી અભક્ષ્ય. 8. ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૫ સુધી વીસ દિવસ પછી અભક્ષ્ય. 0 કેરી અને રાયણ, આદ્રા નક્ષત્ર પછી અભક્ષ્ય છે. ખજુર, ખારેક, સુકે મે, અને સર્વ ભાજી, તાંદળજો, મેથી, કેથમીર, પતરવેલીયાના પાન વગેરે ફાગણ સુદ ૧૪ થી કારતક સુદ ૧૫ સુધી ૮ મહિના અભક્ષ્ય છે. ખાસ જરૂરી? આપણે કુળાચારથી – દેશાચારથી કેવ્યવહારથી ઘણી વસ્તુઓ વાપરતાં નથી. છતાં તેના પચ્ચકખાણ નહિ લેવાથી તેને દેષ લાગે છે. માટે નિયમ અવશ્ય લે જોઈએ. જેમ ઉપવાસ કર્યો હોય પણ પચ્ચખાણ ન લઈએ તે ઉપવાસનો લાભ મળતો નથી એમ કેઈપણ વસ્તુને નિયમ ન લઈએ તો પાપથી બચી શકાતું નથી. બાવીસ અભ ચાર મહા વિગઈએ : ૧. મધ, ૨. મદિરા, ૩. માંસ, ૪. માખણ, 0 મધ, મદિરા, માંસ, માખણ આ ચાર મહા વિગઈઓ 179 Page #217 -------------------------------------------------------------------------- ________________ છે. વિગઈ એટલે વિકૃતિ કરે તે. ચારે મહા-વિગઈમાં તે તે રંગના અતિસૂક્ષ્મ જી ઉત્પન્ન થાય છે ને મરે છે. જે વાપરવાથી વિકારી વૃત્તિ, કામવાસના તેમજ અનેક રેગની ઉત્પત્તિ થાય છે. છે અનેક જીવોની હિંસા થાય છે. દરેક ધર્મમાં તેને નિષેધ કરેલ છે. મહાવિગઈ વાપરવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. જીવનની અધોગતિ થાય છે. 0 1. મધ : માખી, ભમરી, કુંતાની થુંકમાંથી બને છે. મધમાખીને ત્રાસ આપી મધ કઢાય છે. મધપુડામાંથી અશક્ત એવા અનેક બચ્ચાઓ ધુમાડાથી ગુંગળાઈને મરી જાય છે તેના મધુરરસના કારણે અનેક ત્રસ જીવે,– કીડીઓ, ઉડતા જીવે, સેંટીને મરી જાય છે. મધમાખીઓની અશુચિ તથા તેના ઈંડાને રસ મધમાં ભળે છે. દવા માટે પણ તે વાપરવું જોઈએ નહિ. તે અતિ દુર્ગ છનીય છે. મધના બદલે પાકી ચાસણી, મુરબ્બાને રસ કે ઘીસાકરથી પણ દવા લઈ શકાય છે. 0 2. મદિરા: મદિરાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. મદિરા પીનાર માણસ માતા, બેન, દીકરી, સાથે સ્વસ્ત્ર જેવું વર્તન કરે છે. રસ્તામાં, બજારમાં નગ્નપણે સુવે છે. બેભાન બની પડ્યો રહે છે. ગુઢ વાતે પ્રગટ કરે છે. વિવેક, સંયમ, સભ્યતા, ક્ષમા, આદિ સર્વ ગુણને હાથે કરીને નાશ કરે છે. સુરા, કાદંબરી, વીસ્કી, દારૂ, શરાબ, દ્રાક્ષા –સવ, વાઈન, લઠ્ઠો, બીયર કે વેટ, સર્વેમાં સૂક્ષમ જીવો નિરંતર 180 Page #218 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય છે ને મરે છે. તેનુ સેવન કરવાથી અનેક જીવાની હિંસાનું પાપ લાગે છે. ને જીવન મરખાઢ અને છે. 8. માંસ : પાંચેન્દ્રીય જીવાના વધથી માંસ મળે છે. શુક અને લેાહીથી ઉત્પન્ન થયેલા વિષ્ટાના રસથી વધેલા લેાહી વડે તૈયાર થયેલ દુ છનીય માંસનું ભેાજન કાણુ કરે ? જેને જન્મ મરણ જોઈતા નથી. તેને કાઈના મરણમાં નિમિત્ત મનવું ન જોઈએ. અનેક જીવાની હિંસા રૂપ માંસ આ ભવ, આવતા ભવ અને ભવેાભવને બગાડે છે. માંસાહારના મહાપાપથી ઇષ્ટના વિયાગ, દુઃખ, દરિદ્રતા, દુર્ભાગ્ય, નિરાધારપણું, પરાધીનપણું વગેરે અનેક સંકટો પાપથી ભેગવવા પડે છે. માટે માંસાહારને ત્યાગ કરવા જોઈએ. 4. માખણુ : માખણને છાશમાંથી બહાર કાઢયા પછી તરત જ તે જ રંગના સૂક્ષ્મ જીવાને સમૂહ તેમાં પેઢા થાય છે. તેથી માખણ અભક્ષ્ય છે. માખણ છાશમાં હેાય ત્યાં સુધી ભક્ષ્ય છે. બહાર કાઢતાં તરત જ અભક્ષ્ય થઈ જાય છે. માખણુ કામવાસના ઉત્પન્ન કરનારુ છે. ચારિત્ર, સદાચાર માટે હાનિકર્તા છે. જેથી સજ્ઞ ભગવતાએ જ્ઞાનથી જોઈ જાણી નિષેધ કરેલ છે. 5. 6. બરફ (હિમ) કેરા : ત્રણે ચીજોમાં સરખા દેાષ છે. પાણીના એક બિંદુમાં અસંખ્ય જીવા હાય છે. એમ જ્ઞાનીઓ કહે છે. 181 Page #219 -------------------------------------------------------------------------- ________________ ૦ પાણીને મશીનમાં ખૂબ જ ઠંડુ કરવાથી બરફ જામે છે. કણે કણે અસંખ્ય છ બરફમાં હોય છે. કરા-હિમ એ પાણીનું ઘન સ્વરૂપ છે. બરફ, આઈસ્ક્રીમ, બરફના ગેળા, શરબત, કુલ્ફી, ઠંડા પાણી વગેરે વાપરવાથી અજીર્ણ થાય છે. અનેક રોગની ઉત્પત્તિ થાય છે. 7. ઝેર : સેમલ, વછનાગ, તાલપુટ, અફીણ, હડતાળ, ઝેર, કચલા, ધતુરો, આંકડે, રસાયણ વગેરે અનેક પ્રકારના છે. જે વધુ પડતા વાપરતાં પ્રાણઘાતક બને છે. ડી. ડી. ટી. પણ ઝેર છે માટે તેને ઉપયોગ પણ કરશે નહીં, તમાકુ પણ ઝેરી વસ્તુ છે. તેનાથી બનતાં બીડી, સીગારેટ, ચરૂટ, ચલમ, છીંકણ વગેરે દ્રવ્ય ભાવ આરોગ્યને નુકસાન કરનાર છે. 8. માટી : માટીથી કેન્સર વગેરે રોગો થાય છે. સર્વ પ્રકારની માટી, કાચું મીઠું, ખડી, ખારે, ભૂતડે વગેરે સર્વ અભક્ષ્ય છે. કણે કણે પૃથ્વીકાયના અસંખ્ય જ એમાં હોય છે. ૦ માટીથી પથરીને રેગ, પાંડુ રોગ, આમવાત પિત્તની બિમારી વગેરે રોગ થાય છે. માટી સમૂર્ણિમા જેની નિરૂપ છે, જેથી અભક્ષ્ય છે. ૦ ચાક, ચૂનો, ગેરૂ, અચિત્ત હોવાથી તેને ઉપયોગ કરી શકાય છે. 9. સંધાણુ બેળ અથાણું ? - ૧ કેરી, લીંબુ, ગુંદા, કેરડા, કરમદાં, કાકડી, ચીભડાં, મરચાના સંભારો વગેરે ભરી તૈયાર કર્યો હોય તો ત્રણ 182 Page #220 -------------------------------------------------------------------------- ________________ દિવસ ઉપરાંત ચોથે દિવસે અથાણુમાં અનેક ત્રસ જીવે ઉપજે છે ને મરે છે. 0 તડકે કડક થયા વિનાના અથાણામાં બેઈદ્રિય જી ઉત્પન્ન થાય છે. એંઠે હાથે સ્પર્શ કરાય તો પંચેન્દ્રિય સમૂર્ણિમ જીવો ઉપજે છે. ત્રસ જીવોની હિંસાને દોષ લાગે છે. ૦ છુંદો મુરબ્બાઓ ત્રણ તારની ચાસણી ન થઈ હોય તો ખપે નહિ. કેરી, ચીભડાં, મરચાં, ગુદા, કાકડી, બંગડી જેવા કડક ન થાય તો તે અભક્ષ્ય છે. સ્વાદ ફરી જાય અથવા લીલકુલ કે છારી વળી હોય તે પણ ખપે નહિ. (10) રાત્રિ ભેજનઃ સૂર્યાસ્ત થયા પછી બીજે દિવસે સૂર્ય ઉદય થાય ત્યાં સુધી ચાર પહોરની રાત્રિ ગણવામાં આવે છે. 0 સૂર્યાસ્ત થયા પછી અનેક સૂક્ષમ જીવોની ઉત્પત્તિ થાય છે. જે લાઈટના પ્રકાશમાં પણ દેખી શકાતા નથી. જે ભેજનમાં આવી જવાથી નાશ પામે છે. રાત્રે જમવાથી અજીર્ણ થાય છે. આરોગ્ય બગડે છે. આળસ વધે છે. ને સવારે ઉઠવાનું મન થતું નથી. અનેક રેગની ઉત્પત્તિ થાય છે. 0 રાત્રે ભેજન કરતાં ઝેરી જંતુઓની લાળ આવી જાય તે મૃત્યુ થાય છે. સૂર્યાસ્ત થયા પછી પાણી પીવું લોહી 183 Page #221 -------------------------------------------------------------------------- ________________ બરાબર છે. ને અનાજ ખાવું માંસ બરાબર છે. એમ માર્કડ પુરાણમાં માર્કડ ઋષિએ પણ જણાવેલ છે. ૦ રાત્રિ ભૂજન કરવાથી ઘુવડ, કાગડા, બિલાડી, ગીધ, ભૂંડ, સર્પ, ઘ, સાબર, વીંછી વગેરેના ભાવોમાં જન્મ લેવો પડે છે. ૦ દિવસની ને રાત્રિની નજીકની બે ઘડી એટલે સૂર્યાસ્ત પહેલાંની અને સૂર્યોદય પછીની બબ્બે ઘડીઓ ભેજનમાં અવશ્ય તજવાની છે. 0 રાત્રિ ભેજનમાં અન્ન, પાણી, ખાદિમ, અને સ્વાદિમ ચારે આહારનો ત્યાગ કરવાનો હોય છે; પૂર્વાચાર્યોએ નરકના દ્વારમાં રાત્રિ ભેજનને પ્રથમ બતાવેલ છે. 0 (1) ભજનમાં જ આવી જાય તે જલધર થાય છે. (2) કીડી આવે તે બુદ્ધિમંદ બને છે. (૩) માખી આવે તે ઉલ્ટી થાય છે. (4) કબી આવે તો કોઢ થાય છે. (5) વીંછી આવે તે તાળવું વિંધાય છે. (6) ગરેલી કે તેના અવયવે આવે તો ગંભીર સ્થિતિ થાય છે. (7) મચ્છ આવે તો તાવ આવે છે. (8) સર્પનું ઝેર આવે તે મરણ થાય છે. 9) ગીષ્ટ જંતુ આવે તે કેન્સર થાય છે. (10) ઝેરી પદાર્થ આવે તે ઝાડા ઉલ્ટી થાય છે. (11) વાળ આવે સ્વરભંગ થાય છે. 11. દ્વિદળ : જેમાંથી તેલ નીકળે નહિ તે દ્વિદળ કહેવાય છે. | O ઘાલવડાં એટલે દ્વિદળ કઠોળની સાથે કાચા દૂધ, 184 Page #222 -------------------------------------------------------------------------- ________________ દહીં કે છાશ, તેમજ તેની સાથે મેળવણુ કરેલ કેઈપણ ચીજ હોય તેમાં તરત જ બેઇન્દ્રીય જીવની ઉત્પત્તિ થાય છે. ૦ દ્વિદળને સામાન્ય રીતે કઠોળ ધાન્ય કહીએ છીએ. જેમાંથી તેલ ન નીકળે-બે સરખી ફાડ થાય અને ઝાડના ફળરૂપ ન હોય તે દ્વિદળમાં ગણાય છે. ૭ ચણા, મગ, મઠ, અડદ, તુવેર, વાલ, ચેળા, કળથી, વટાણા, લાંગ, મેથી, લીલવા વગેરે તથા તે કઠોળના લીલાં સુકાં પાન-પાંદડા, ભાજી તથા તેને લોટ, દાળ અને તેની બનાવટ વગેરે પણ દ્વિદળ ગણાય છે. જેમ કે -વાળ, ચોળાફળી, તુવેર, લીલા વટાણા, લીલા ચણ, પાંદડીવાળું શાક તથા તેની સુકવણી, સંભારો, અથાણાં, દાળ, કઢી, શેવ, ગાંઠીયા, ખમણકલાં, પાપડ, બુંદી, વડા, ભજીયાં વગેરે સાથે કાચા દૂધ, દહીં કે છાસને વેગ થતા અભક્ષ્ય બને છે. ૧ દુધ, દહીં, છાશ ને હાથે દાઝે તેવું ખુબ ગરમ કરેલ હોય તે ઠંડા થયા પછી ઉપરની કઠોળની ચીજો તેની સાથે વપરાય તે દોષ લાગે નહિં. છાશ, દહીંને વધુ ગરમ કરવાથી ફાટી જાય તે તે માટે મીઠું કે બાજરીને લેટ નાંખવાથી ફાટી જતાં નથી માટે રાયતાં, દહીંવડા, શ્રીખંડ, કઢી, મેથી નાખેલા અથાણું, મેથીની ભાજી, ખમણ-ઢોકળાં, વાલની દાળ વગેરે સાથે કઠળ વસ્તુ વાપરતાં બહુજ ઉપગ રાખવું જરૂરી છે. કેવલી ભગવંતોએ અનેક જીવોની ઉત્પત્તિ જ્ઞાનથી જોઈ છે. 12. ચલિતરસઃ 0 રૂપ, રસ, ગંધ, સ્પર્શ, વગેરે બદલાઈ જાય તેને 185 Page #223 -------------------------------------------------------------------------- ________________ ચલિતરસ” કહેવાય છે. કેલાઈ ગયેલી વાસી વસ્તુઓ વગેરે તેમજ જેને સ્વાદ બદલાઈ જાય તે બધા ચલિતરસ છે. સ્વાદમાં ખેરાશ કે અરૂચિકર લાગે, ગંધ ખરાબ થઈ જાય, તે વસ્તુમાં ત્રસજીવો-તેજ રંગના લાબીયા છે ઉત્પન્ન થાય છે. લીલી સફેદ છારી પાપડ પર ઉપસે તેમાં નિગદના જીવ ઉત્પન્ન થાય છે અનંતજીવમય નિમેદની અને ત્રસ જીવોની હિંસાને કારણે ચલિતરસ અભક્ષ્ય છે. ૦ જેટલ, રોટલી, ભાખરી, દાળ, ભાત, શાક, ખીચડી, શીરે, લાપશી, ભજીયા, થેપલાં, પુડલાં, વડા, નરમપુરી, ઢોકળાં વગેરે રાત્રિ વ્યતીત થયા પછી વાસી ગણાય છે. તેમાં પાણીને અંશ હેવાના કારણે બેઈન્દ્રીય જીવોની ઉત્પત્તિ થાય છે. જે ગરીબોને કુતરા, ગાય કે ઢોરને આપતાં ત્રસજીવોની હિંસા થાય છે, તેને દેષ આપનારને લાગે છે. કાળ વીતી ગયેલ મીઠાઈ, ફરસાણ, લેટ તેમજ બે રાત્રિ એળગી ગયેલ દહીં, છાશ અને તેમાં બનાવેલા બનાવેલાં વડાં, થેપલાં, બીજી રાત પછી અભક્ષ્ય બને છે. ચલિતરસ તથા વાસી વસ્તુ ખાવાથી અરેગ્ય બગડે છે. ઝાડા ઉલ્ટી થાય છે. ને કેઈ સમયે મરણ પણ થાય છે. તેવા અનેક દાખલા વર્તમાનપત્રોમાં વાંચવા મળે છે. માટે તેને ત્યાગ કરે જોઈએ. 18. બહુ-બીજઃ ૦ જે ફળમાં કે શાકમાં બે બીજ વચ્ચે અંતર પડ હાય નહિ અથવા બીજે બીજ અડેલાં હોય તેમજ જેમાં 186 Page #224 -------------------------------------------------------------------------- ________________ ગર્ભ છેડે અને બીજ ઘણું હોય તેમજ જેમાં બીજને જુદા જુદા ખાસ સ્થાન કે ખાના ન હોય. તે બહુ બીજ જાણવાં. ૦ બહુ બીજમાં ખાવાનું થોડું આવે છે, ને જીવહિંસા ઘણી જ થાય છે. જેથી તેને ત્યાગ કર જોઈએ, લીલા અને સુકાં અંજીરમાં બીજ ઘણા હોય છે. જે જુદાં પાડી શકાતાં નથી. તેમજ જામફળ, જમરૂખ, દાડમ, તેના બીજ કડક હોવાને કારણે સચિત્ત જીવવાળા હોય છે. જેથી તે એકાસણું કે બેસણામાં કલ્પ નહીં. ૦ કોઠીંબડાં, ટીમરૂ, રીંગણ, ખસખસ, રાજગરે, પંપરા, પટેલમાં પુષ્કળ બીજે હોય છે. જેથી આરોગ્ય અને જીવહિંસાની દષ્ટિએ તેને અવશ્ય ત્યાગ કરવો. 14. વેંગણું જ સર્વ જાતિના રીંગણ અભક્ષ્ય છે. તેમાં બીજે બહુ સંખ્યામાં હોય છે. તેની ટેપીમાં સૂક્ષમ ત્રસ જીવો હોય છે. રીંગણાની સુકવણને પણ નિષેધ છે. 61. તુચ્છફળઃ ૦ ચણર, પીળું પીચું, ગુંદી, જાંબુ, સીતાફળ, વગેરે ફળે જેમાં ખાવાનું થોડું અને ફેંકી દેવાનું ઘણું હોવાથી તૃપ્તિ થતી નથી. અને શક્તિ પણ મળતી નથી. તે તુચ્છ ફળ હોવાથી વાપરવાં જોઈએ નહિ. 16. અજાણ્યા ફળઃ ૭ અજાણ્યા ફળે કે જેનું નામ આપણે જાણતા નથી. જેના ગુણ આપણે જાણતા નથી. તેમ બીજા કેઈ તેના નામ ગુણ જાણતા નથી તે બધા અજાણ્યા ફળ-ફૂલ ખાવાથી કઈ વખત આત્મઘાત થાય છે. તેવા અજાણ્યા ફળો વાપરવા નહીં. 181 Page #225 -------------------------------------------------------------------------- ________________ અજાણ્યા ફળના ત્યાગ કરવાથી વંકચૂલ ગયેા હતેા. તે સમજીને આપણે પણ ત્યાગ મરણુથી ખેંચી કરવા જોઈએ. 17. ઉંમરે 18. કાળે! ઉંમરે 19. વડના ટેટા 20, પીપલાની ટેટી 21. પ્લેક્ષની ટેટી આ પાંચ ઉંમર ફળા છે. જેમાં રાઈના દાણાથી ઝીણાં સજીવ અગણિત ખીજો હાય છે. જે જીવન નિર્વાહ માટે જરૂરી નથી અને રાપાક છે, જે વાપરવાથી એક એક ખીજે રહેલા જીવાનેા નાશ થાય છે. તેથી તે અભક્ષ્ય છે. 22. અનંતકાય : વનસ્પતિકાય એ પ્રકારે છે. એક શરીરે એક જીવ હાય તેવી વનસ્પતિ. જેને ફળ, ફૂલ, છાલ, થડ, કાષ્ટ, મૂળ, લાકડુ, અને ખીજમાં અલગ અલગ જીવ હાય છે. તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. • એક શરીરમાં અનંતા જીવા હાય છે. તે સાધારણ વનસ્પતિ કહેવાય છે. તેને અનંતકાય કહેવાય છે. અનંતકાયના લક્ષણા જીવ વિચારમાં નીચે પ્રમાણે જણાવેલ છે. આમ કંદમૂલા િ અનંતકાયમાં અનંતા જીવેા છે જે નહીં ખાવાથી અનંતા જીવાને અભયદાન આપ્યાનું ફળ મળે છે. આપણી જીભ અનંતા જીવાને કચરવા માટે મળી નથી. અનતા જીવાને કચરવાથી: ભવાંતરમાં જીભ મળતી નથી. ને અનંતકાયમાં અનંતકાળ રખડવું પડે છે. માટે તેના ત્યાગ કરવા જોઈએ. 188 Page #226 -------------------------------------------------------------------------- ________________ બત્રીસ અનંતકાયના નામે 1. ભૂમિકંદ 17. ગરમર 2. લીલી હલદર 18. કિસલય 8. લીલે આદુ 19. ખીરસુઆણંદ 4. સુરણ કંદ 20. થેગ 6. વજ કંદ કચુરે 21. લીલી મેથી 6. લીલે કચુરો 22. લુણ વૃક્ષની છાલ 7. શતાવરી વેલી 23. ખીલેડા કંદ 8. વિરલી-લતા 24. અમૃત વેલી 9. કુંવર-પાઠું 25. મળે 10. થાર 26. બિલાડીના ટેપ 11. ગળે 27. વત્થલાની ભાજી 12. લસણ 28. અંકુરા ફુટેલ કઠોળ 18. વાંસ કારેલા 29. પાલક ભાજી 14. ગાજર 80. સુઅરવલ્લી 15. લુણી [31. કોમળ આમલી 16. ઢક 32. આલુ, રતાળું, પીંડાળુ ૨ બટાકા વગેરે અનંતકાય છે વધુ વિગત માટે અભક્ષ્ય. અનંતકાયવિચાર વગેરે વાંચી ગુરૂગમથી જાણ પૂછી ત્યાગ કરી શ્રાવકે અનંતા જીવોને અભય દાન આપવું જોઈએ. નિયમ લેવાથી જ ત્યાગનો લાભ મળે છે. માટે અવશ્ય નિયમ લઈ ત્યાગને લાભ મેળવો જોઈએ. [મૃતિ શ્રેણિ આદિના આધારે] 189 Page #227 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણુની આવશ્યકતા પચ્ચકખાણ શા માટે...? આ એક આજના જમાનાને ખાસ પ્રશ્ન છે? એ પ્રશ્નનો જવાબ આ આ વિભાગ વાંચવાથી મળી રહેશે. બગીચામાં પાણી આવવા માટે નીક (નહેર) હોય છે. નગરમાં મનુષ્યને આવવા માટે દરવાજા હોય છે. બંગલામાં હવા, ધૂળ અને પ્રકાશ આવે છે એનું કારણ બારી બારણું હોય છે. એ જ રીતે પાપને કચરે પણ આત્માની અંદર આવીને ચૂંટે છે તો એને આવવાના કઈને કઈ માર્ગ હોવા જ જોઈએ. એ માર્ગનું જ્ઞાન ન થાય ત્યાં સુધી શક્ય જ નથી કે એ માર્ગને બંધ કરી આપણે આત્મ-મકાનને પાપ વિનાનું બનાવી શકીએ. | તીર્થંકર પરમાત્માએ કર્મને –પાપને આવવાનાં ચાર માર્ગ બતાવ્યા છે. જેમાં બધા જ માર્ગનો સમાવેશ થઈ જાય છે. 1. મિથ્યાત્વ 2. અવિરતિ 3. કષાય 4. ગ. 1. સર્વજ્ઞ ભગવાને કહેલા તત્વથી વિરૂદ્ધ માન્યતા ધરાવવાથી પાપ આવે છે. 2. કેઈ પણ પાપ પ્રવૃત્તિને પ્રતિજ્ઞા દ્વારા નહિ રેકવાથી પાપ આવે છે. . ક્રોધ, માન, માયા, અને લોભથી પાપ બંધાય છે. 190 Page #228 -------------------------------------------------------------------------- ________________ 4. મન, વચન અને કાયાને પાપવૃત્તિમાં જોડવાથી પાપ આવે છે. – પાપને આવવાનાં ચાર માર્ગમાંથી બીજા નંબરના માર્ગને અવિરતિ કહેવામાં આવે છે. અવિરતિ એટલે કે ઈ પણ પાપ પ્રવૃત્તિને પચ્ચકખાણ દ્વારા ન રોકવી તે! આથી એક વસ્તુ નક્કી થાય છે કે કોઈપણ વસ્તુ ખાવ કે ન ખાવ, પીઓ કે ન પીઓ, ભેગ કે ન ભોગ પણ તે વસ્તુની પ્રતિજ્ઞા ન હોવાથી આત્મામાં પાપ આવીને ચૂંટે જ છે. કારણ પાપને આવવાની બારી ખૂલ્લી છે. વસ્તુ ન વાપરવા છતાં વસ્તુની અભિલાષા ઈચ્છા રૂપ નીક ખુલ્લીરહેવાથી પાપ આવે છે. વસ્તુ ન હોવા માત્રથી કે વસ્તુ ન ખાવા માત્રથી તેને ત્યાગ ગણાતું હોય તો જગતને સૌથી મટે ત્યાગી ભીખા રીને જ ગણ પડશે. પરંતુ કોઈ એને ત્યાગી કહેતું નથી. વ્યવહારમાં પણ 1. હાથમાં ચપ્પણિયું લઈ ભીખ માંગી ખાનાર અને ફૂટપાથ પર સૂનારને કેઈ બાગ બંગલા કે બાગીચાનો ત્યાગી કહેશે ખરું? 2. જંગલમાં રહેનારા ભીલે અને ગરીબ મીલમજુર કે જેમને ઘી, દૂધ ખાવા-પીવાનું તે શું જોવાનું ય ભાગ્યમાં નથી લખાયું તેમને બે વિગઈના ત્યાગી કેઈ કહેશે ખરાં? 8. મૂંગા માણસને સત્યવાદી, કુંઠાને અહિંસક, પાંગલાને દિશા પરિમાણ વ્રતધારી કે નપુંસકને કેઈ બ્રહ્મચારી કહેશે ખરો? 191 Page #229 -------------------------------------------------------------------------- ________________ 4. ટાઈફેડમાં કંઈ ન ખાનારાને અને સંગ્રહણીમાં માત્ર છાશ પીનારાને કેઈ મિષ્ટાન્નને ત્યાગી કહેશે ખરે? . દેવોને હજાર વર્ષ સુધી ખાવાની ઈચ્છા કે ભૂખ લાગતી નથી તેટલા માત્રથી તેમને કઈ ઉપવાસી કહેતું નથી. કારણ પચ્ચકખાણ નથી. 6. કસાઈ પણ રાત્રે ઉંઘમાં હિંસા ન કરતે હેવાથી એને અહિંસક કેઈ નહિ કહે કારણ એને હિંસા ન કરવાની પ્રતિજ્ઞા નથી. 7. શક્તિ ન હોય કે સાધનને અભાવ હોય એટલામાત્રથી પાપ ન કરનારને પુણ્યશાળી કહેવાય તે સહુથી વધુ પુણ્યશાળી ઝાડ ગણાશે, બિચારૂં કાયમ સ્થિર રહે છે. કેઈને મારતું નથી કે પીડતું નથી. છતાં એને સ્વર્ગ કે મેક્ષ થતું નથી કારણ એણે પ્રતિજ્ઞાપૂર્વક પાપ ન કરવાનો નિશ્ચય કર્યો નથી. છે. ખૂદ તીર્થકર ભગવંતે કે જે જન્મથી જ પવિત્ર જીવન જીવનારા હોય છે. તેઓ પણ સમસ્ત સંસારને ત્યાગ કરતી વખતે સર્વ નાવ નો પુત્રવેણામાં આ પ્રમાણે કરેમિતિ સૂત્ર બોલીને હજારો માણસોની ને દેવેની વચ્ચે પ્રતિજ્ઞા કરે છે. એથી એક વાત નક્કી થાય છે કે જીવનમાં પ્રતિજ્ઞાની ખૂબ જ મહત્તા છે! પ્રતિજ્ઞા વગરનું કે પચ્ચકખાણ વિનાનું જીવન પશુ જીવન છે. – વ્યાજ નક્કી કર્યા વિના કેઈને ત્યાં પૈસા મૂકી દેવા 192 Page #230 -------------------------------------------------------------------------- ________________ માત્રથી જેમ વ્યાજ મળતું નથી. તેમ ભક્ષ્ય કે અભક્ષ્ય પદાર્થોની પ્રતિજ્ઞા લીધા વિના તેનું પુણ્ય પણ મળતું નથી. – પેઢીને ભાગીદારી પેઢીમાંથી પિતે છૂટા થવાની નેટસ ન આપે ત્યાં સુધી તે પેઢીમાં થતા નફા તટાને ભાગીદાર પિતે ગણાય જ છે તેમ પાપ કર્મની પેઢીમાંથી આત્મારૂપ ભાગીદાર પ્રતિજ્ઞારૂપ નેટીસ આપી છૂટ ન થાય ત્યાં સુધી પાપને ભાગીદાર બને જ છે. – આ ઉપરથી પચ્ચખાણની શું મહત્તા છે એ સમજાઈ જાય છે તેથી ભક્ષ્ય કે અભક્ષ્ય ન ખાતા હોય કે ન ખાવું હોય તો તેનું પચ્ચખાણ શ્રાવકે અવશ્ય લઈ જ લેવું જોઈએ. જેથી પુણ્ય બંધ શરૂ થઈ જાય અને પાપકર્મની નિર્જરા અને ગુણસ્થાનક પ્રત્યયી પાપકર્મ અ૫રસ અને અ૫સ્થિતિવાળું બંધાય. માનવભવની વિશેષતા જ એ છે કે માનવ ત૫-જપવ્રત-પચ્ચખાણ કરી ભવને સફલ કરી શકે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકે શુ કરવુ જોઈએ ? —પરિશિષ્ટ 1. મુહપત્તિના પચાસ એલ 2. મુદ્રાચિત્રા 3. પ્રશ્નોત્તર 4. પચ્ચક્ખાણુનું ફળ 5. પચ્ચક્ખાણા 6. શ્રાવકના 21 ગુણા 7. શ્રાવકજીવનના નિયમ, Page #232 -------------------------------------------------------------------------- ________________ મુહપત્તીના પચાસ ખેાલ સૂત્ર. અ, તત્ત્વ કરી સદ્ગુ સમ્યક્ત્વમેાહનીય, મિશ્રમેાહનીય, મિથ્યાત્વમાહનીય, પરિહ કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ પરિહરું સુદેવ, સુગુરુ, સુધર્મ આદર કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું જ્ઞાન, દર્શન, ચારિત્ર, આદરું જ્ઞાન વિરાધના, દન વિરાધના ચારિત્ર વિરાધના પરિહરુ મને ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ આદરું મનાદ, વચનદંડ, કાયદડ પરિહરુ હાસ્ય, રતિ, અતિ પરિહ ભય, શાક, જુગુપ્સા પરિહરું કૃષ્ણુ લેશ્યા, નીલ લેશ્યા, કાપાત લેશ્યા પરિહરું રસગારવ, રિદ્દિગારવ, સાતાગારવ પરિહ માયા શલ્ય, નિયાણુ શલ્ય, મિથ્યાત્વશલ્યપરિહરું ક્રોધ, માન પરિહરું માયા, લાભ પરિહરુ પૃથ્વી કાય, અપ કાય, તેઉકાયની રક્ષા કરું વાયુ કાય, વનસ્પતિ કાય, ત્રસકાયની જયણા કરું ૧ 3 ૩ m m ૩ ૩ છ ૩ ૨૫ ૩ ૩ ૩ ૩ ૩ છે ૩ ૫૦ 195 Page #233 -------------------------------------------------------------------------- ________________ જિનમુદ્રા ખમાસમણ શી રીતે દેવુ...? એ સામેની પંચાંગ પ્ર ણિ પા ત મુ દ્રા જોવાથી સમજાશે. ← ઊભા ઊભા કાઉસગ્ગ શી રીતે કરવા...? એ સામેની જનમુદ્રા જોવાથી સમજાશે. પંચાંગપ્રણિપાતમુદ્રા પેજ નં. 64 પર આપેલ મુદ્રાત્રિકના ચિત્રા Page #234 -------------------------------------------------------------------------- ________________ ગમુદ્રા મુક્તાશુક્તિમુદ્રા ચૈત્યવંદનના પ્રારંભથી “ઉવસગ્ગહર' સુધીની મુદ્રા જયવીયરાય વખતની મુદ્રા (આભવમખંડ સુધી) અર્ધાયવીયરાય બાલ્યા પછીની પ્રતિક્રમણમાં ચરવળે, “વારિજજઈથી નંજયતિ શાસનમ' મુહપત્તિ હાથમાં લઈ હાથ સુધીની દૈત્યવંદનની મુદ્રા જેડી ઊભા રહી સૂત્રો બોલવાની મુદ્રા સંવત્સરિ પ્રતિક્રમણ સરળ વિધિ-સચિંત્રમાંથી – સાભાર Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર પ્રશ્ન : નિયમ લઈને તેડી નાંખવે એ કરતા ન લે શું છે ? ઉત્તર : નિયમ હંમેશા પાળવા માટે જ અપાય છે. અને લેનારાઓ પણ પાળવા માટે જ લે છે. આમ છતાં નિયમ તેડી નાંખો અને તૂટી જવો એ બેમાં ઘણે તફાવત છે. - નિયમ લેતાં પહેલાં જ “ભાંગી જશે તે” એમ વિચારી ન લેનાર જે સંસારમાં પણ એ જ રીતને વિચાર કરી પગલું ભરે તે એ કંઈ જ ન કરી શકે. પણ, ધર્મના વિષયમાં એ આ બધા વિચાર કરે છે. સંસારમાં તે વગર વિચાર્યું ઝંપલાવે છે. – દુકાન ખોલતી વખતે “દેવાળું આવશે તે”? એમ એ વિચારતે નથી! – છોકરી પરણતાં “રંડાપો આવશે તે” એવે એ વિચાર કરતા નથી. – ઘર બાંધતા “ધરતીકંપ થશે તે” એ એ વિચાર કરતો નથી. – ડૉકટર વકીલ આદિની ડીગ્રી મેળવવા હજારો રૂપિયા ખરચતાં “કદાચ ડોકટર બનીને તરત જ મરી જઈશ તે” એ વિચાર એ કરતું નથી. સ્ટીમરમાં બેસી વિલાયત જતાં “કદાચ સ્ટીમર વચમાં જ ડૂબી જશે તે?” એવો વિચાર એને આવતું નથી. 198 Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્લેનમાં બેસીને અમેરિકા, આફ્રિકા કે રશિયા જતાં તે વિચાર નથી કરતો કે પ્લેન તૂટી પડશે તો? માત્ર ધર્મના વિષયમાં જ કઈ વ્રત પચ્ચખાણ કે નિયમ લેવાની વાત આવે ત્યારે એ વિચાર કરે છે કે તૂટી જશે તો? પણ, ભવિષ્યમાં શું થશે? એની આપણને આજ કયાં કંઈ ખબર છે? છતાં વેપાર કરે ... લગ્ન કરવા, ભણવું આદિ બધું જ કરીયે છીએ તેમ પ્રતિજ્ઞા તૂટી જશે તો? એવી શંકા કર્યા વિના પ્રતિજ્ઞા કે પચ્ચખાણ લઈ એને પાળવા પ્રયત્ન કરવો જોઈએ. છતાં તૂટી જાય તે પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થઈ જવું જોઈએ. પણ પ્રતિજ્ઞા કે પચ્ચખાણ વિનાનું જીવન તે ન જ જીવવું જોઈએ. – પ્રતિજ્ઞા લઈને અખંડ પાળનાર આત્મા અખંડ સૌભાગ્યવતી જેવો છે. – પ્રતિજ્ઞા લઈને જેની તૂટી ગઈ છે તે આત્મા વિધવા જે છે. - પણ, બિલકુલ પ્રતિજ્ઞા જ ન લેનાર આત્મા વેશ્યા જે છે... માટે પ્રતિજ્ઞા કે પચ્ચકખાણ અવશ્ય કરવું જોઈએ. 199 Page #237 -------------------------------------------------------------------------- ________________ પચ્ચખાણનું ફળ સવારના ઓછામાં ઓછું નવકારશીનું અને સાંજના ચેવિહારનું પચ્ચકખાણ કરનાર પ્રાયઃ તિર્યંચ કે નરકગતિમાં જતો નથી. નવકારશી આદિ પચ્ચકખાણ કરનાર કેટલો લાભ મેળવે છે એ પણ જાણવા જેવું છે. – નારકીમાં રહેલો આત્મા અકામ નિર્જરાથી અસહ્ય દુઃખ સહન કરી સો વર્ષમાં જેટલા કર્મ અપાવે છે તેટલા કમે માત્ર નવકારશીનું પચ્ચકખાણ કરનારે ખપાવે છે. - પોરસિથી એક હજાર વર્ષના, સાઢપરસિથી દસ હજાર વર્ષના, પરિમૂઢથી એક લાખ વર્ષના, એકાસણુથી દસ લાખ વર્ષના, નિવીથી એક કરોડ વર્ષના, એકલઠાણુથી [માત્ર હાથ મેં સિવાય એકે અંગ હાલવું ન જોઈએ અને ઠામ ચોવિહાર કરવો જોઈએદસ કરોડ વર્ષના, એકલદત્તથી સો કરોડ વર્ષના, આયંબિલથી એક હજાર કરોડ વર્ષના, ઉપવાસથી દસ હજાર કરેડ વર્ષના, આમ એક એક ઉપવાસની વૃદ્ધિએ દસ ગણું વર્ષે વધારતાં જવા-આટલા વર્ષના દુઓ ભેગવી નારકી અકામ નિર્જરાથી જે કર્મ ખપાવે તે, શ્રાવક ઉપરના પચ્ચકખાણ કરવા માત્રથી ખપાવે છે. માટે નવકારશી, પિરસ, આયંબિલ, એકાસણું, ઉપવાસ આદિ પચ્ચખાણ શ્રાવકે અવશ્ય કરવા જોઈએ. વિશેષમાં મુસિ–ગંઠસી અને વેઢમી આદિ પચ્ચકખાણ પણ શ્રાવક માટે બહુ ઉપયોગી અને બહુફળ આપનારા છે. 200 Page #238 -------------------------------------------------------------------------- ________________ મુઉંસિ પચ્ચખાણું એટલે મુસિ પચ્ચકખાણ લઈ જ્યારે પણ કંઈ ખાવું પીવું હોય ત્યારે મુઠ્ઠીવાળી ત્રણ નવકાર ગણ ખાવું પીવું અને પાછું તરત મુસિ પચ્ચકખાણ લઈ લેવું. આ પચ્ચકખાણથી ખાવા પીવાના સમયે સિવાય આખો દિવસ પચ્ચકખાણમાં-વિરતિમાં રહેવાય છે. ગંસિ પચ્ચકખાણુઃ ગઠસિ પચ્ચખાણ એટલે ગાંઠ મારી ગઠસિનું પચ્ચખાણ લઈ જ્યારે પણ કંઈ ખાવું પીવું હોય ત્યારે કપડાની ગાંઠ છોડી નવકાર ગણું ખાવું. પછી પાછી ગાંઠ મારી પચ્ચખાણ લઈ લેવું. આ રીતના જુદા જુદા સંકેતથી ૧ અંગૂઠે - ૨ મુઠ્ઠી ૩ ગાંઠ – ૪ ઘર- ૫– પરસેવો – ૭ શ્વાસોશ્વાસ ૭ બિન્દુએ અને ૮ દીવાની ત આદિના સંકેતથી પચ્ચખાણને લાભ લઈ શકે છે. દરેકમાં પચ્ચખાણ નીચે પ્રમાણે જ લેવું માત્ર “મુઠ્ઠો સહિયંને ઠેકાણે “ગંઠિ સહિય' આદિ બલવું. આ પચ્ચખાણથી મહિનામાં ઓગણત્રીસ ઉપવાસને લાભ મળે છે. | મુસિ પચ્ચકખાણ મુર્કિસહિયં પચ્ચખાઈ, ચલવિહંપિ આહારં, અસણં પાણું – ખાઈમ- સાઈમ અન્નત્થણા ભેગેણં, સહસાગારેણ મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયા ગારેણં, વોસિરઈ 201 Page #239 -------------------------------------------------------------------------- ________________ પચ્ચખાણે નમુકકારસહિઅં મુકિસહિઅં ઉગએ સૂરે, નમુક્કારસહિએ મુસિહિએ પચ્ચખાઈ ચલવિહંપિ આહારં, અસણું પાછું ખાઈમ ટાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવસ માહિત્તિયાગારેણું વોસિરઈ પિરિસિ-સાપરિસિ ઉગએ સૂરે, નમુક્કારસહિ. પરિસિ સાઢપરિસિ મુકિ. સહિ પચ્ચકખાઈ ઉગ્ગએ સૂરે, ચઉવિહંપિ આહારં, અસણં, પાણું, ખાઈમ, સાઈબં, અન્નત્થણાભોગેણુ સહસાગારેણું પ્રચ્છન્નકાલેણું, દિસામાહેણું, સાહવયણેણં, મહત્તરાગારેણં, સવસમાહિવત્તિયાગારેણું સિરઈ. આયંબિલ નિવિ-એકાસણું-બિયાસણું ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પરિસિ, સાઢપરિસિ મુદ્ધિ સહિએ પચ્ચખાઈ ઉગ્ગએ સૂરે, ચઉવિલંપિ આહારં, અસણં, પાણું, ખાઈમસાઈમં અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકલેણું, વિસાહેણું સાહવયણેણં, મહત્તરાગારેણં, સવસમાહિવત્તિયાગારેણ આયબિલં નિવિગઈ વિગઈએ પચ્ચકખાઈ અન્નત્થણભેગણ, સહસાગારેણં, લેવાલેવેણું ગિહત્યસંસઠેણં, ઉફખિત્તવિવેગેણં, પહુચ્ચમકિખએણે પારિવણિયાગારેણું મહત્તરાગારેણું સવસમાહિત્તિયાગારેણં, એકાસણું, બિયાસણું પચ્ચખાઈ તિવિહંપિ આહાર, અસણં, ખાઈમસાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયા 202 Page #240 -------------------------------------------------------------------------- ________________ ગારેણં, આઉંટ પસારણું, ગુરુઅલ્ફણેણં, પારિવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણું માણસ લેવેણ લા, અલેવેણ વા અચ્છેણ વા, બહુલેવેણ વા સસિન્થણ વા, અસિત્થણ વા સિરઈ. ચઉવિહાર ઉપવાસ સૂરઉચ્ચ અભ્યારું પચ્ચખાઈ ચઉવિહંપિઆહાર, અસણં, પાણું, ખાઈમં, સાઈમ, અન્નત્થણભેગેણં, સહસાગારેણં, પારિવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, સિરઈ. તિવિહાર ઉપવાસ સૂરે ઉગ્ગએ અદ્ભુત્તડું, પચ્ચકખાઈ તિવિહંપિ આહાર, અસણું ખાઈમ, સાઈમં અન્નત્થણભેગેણં, સહસાગારેણં, પારિઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયારેણં, પાણહાર પિરિસિ, સાઢપરિસિ મુક્રિસહિઅં પચ્ચકખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકલેણું, દિસાહેણું, સાહવયણેણું મહત્તરાગારેણં, સવસમાહિત્તિયારેણં, પાણક્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિત્થણ વા, અસિથેણ વા સિરઈ. ચેવિહાર તિવિહાર દિવસચરિમં પચ્ચકખાઈ ચઉવિહંપિ આહારં, તિવિહંપિ આહાર અસણું પાછું ખાઈમં સાઈમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં, સિરઈ પાણહાર પાણહાર દિવસચરિમં પચ્ચખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, સિરઈ 203 Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકના એકવીસ ગુણે 1. અશુદ્ર ઃ શ્રાવક તુચ્છ હૃદયવાલો ન હોય પરંતુ દિલાવર હૃદયવાલે હેય. 2. રૂપવાન ? પાંચ ઈદ્રિયે જેને સંપૂર્ણ મળી હોય. 8. પ્રકૃતિ સૌમ્ય સ્વભાવે શાંત હોય, ચીડીયા સ્વભાવવાળે ન હોવો જોઈએ. 4. લેકપ્રિય દાન, સદાચાર, વિનય, મીષ્ટ બોલનાર આદિ ગુણોને ધારણ કરનારે હોય જેથી લોકોમાં પ્રિય બની શકે છે. 5. અદ્ભર : સ્વભાવથી દયાળુ હોય પણ ક્રૂર ન હોય. 6. ભીરૂ પાપની કાર્યવાહીથી તેમજ અપયશથી ડરના હોય. 7. અશઠ : ઠગ વિદ્યા કરી અન્યને છેતરનારે ન હોય. શઠતાને આચરનાર ન હોય. 8. સદાક્ષિણ્ય : કેઈની પણ પ્રાર્થનાને છતી શક્તિએ ભંગ કરનારે ન હોય. 9. લજજાળુઃ અપકાર્યને કરતાં ડરનાર હોય. 10. દયાળુઃ તમામ જીવ ઉપર અનુગ્ધા રાખનારે હાય, દુઃખીને જોઈને જેનું હૃદય પીગળતું હોય, એટલું જ નહિ પરંતુ શક્તિ હોય તે તેના દુઃખને દૂર કરવા તૈયાર હોય. 11. મધ્યસ્થ વિપરીત વૃત્તિવાલા પ્રાણીઓની કર્મની ગહન ગતિને વિચાર કરી તેના ઉપર દ્વેષ નહિ કરનારે. 204 Page #242 -------------------------------------------------------------------------- ________________ 12. ગુણાનુરાગીઃ સર્વ જી થોડા ઘણું અવગુણથી ભરેલા તે હોય છે. માટે જ્યાં ગુણો દેખાય તેને જ ગ્રહણ કરવા તત્પર રહેનારે અને નિર્ગુણી ઉપર ઉપેક્ષાભાવ રાખનારો હોય. 18. સથ : વિકથાઓને છોડી ધર્મકથાને જ કરનારે હોય. 14. સુપક્ષયુક્ત સુશીલ અને અનુકુલ પરિવારવાલે હોય. 16. સુદીર્વાદ લાભાલાભનો વિચાર કરીને કાર્ય કરનારો હોય, આંખ મીંચીને ભુસકો મારનારો ન હોય. 16. વિશેષજ્ઞ: ગુણને, દેષને, ધર્મને અને અધર્મને સારી પેઠે સમજનારો હોય. 17. વૃદ્ધાનુગ જ્ઞાનવૃદ્ધ, વાવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ આત્માએને સેવક હોય, તેમની આજ્ઞાને અનુસરનારે હાય, વૃદ્ધને પાંજરાપોળમાં જવાની સલાહ આપનાર ન હોય. 18. વિનીત ઃ આપણાથી અધિક ગુણવલાની ઉચિત સેવા વિનય, વિવેક –અને મર્યાદા સાચવનારે હોય - પણ ડું ઘણું જાણું એટલે અક્કડ રહેનારો ન હોય. 19. કૃતજ્ઞઃ કોઈએ આપણા ઉપર સહેજ પણ ઉપકાર કર્યો હોય તેને મોટા રૂપમાં બતાવો અને તે ઉપકારને કદી ભૂલે નહિ, બની શકે તે બદલે વાળવા પ્રયત્ન કરવો. પરંતુ અપકાર કરવાની નીચી હદે તે જવું જ નહિ. - 20. પરહિતકારી ઃ બદલાની જરા પણ આશા રાખ્યા વિના ગમે તેનું પ્રસંગ આવે હિત–ભલું કરવામાં તત્પર હોય.. 205 Page #243 -------------------------------------------------------------------------- ________________ 21. લક્ષ્ય લક્ષ્ય : દરેક પ્રકારના ધર્મ કૃત્યમાં સુશિક્ષિત હાય, જે કાંઈ ધર્મ ક્રિયા કરે તે ધ્યેયબિંદુને લક્ષ્યમાં રાખીને ઈંગિત આકારથી અન્યના માનસિક ભાવાને જાણવાવાલા હાય. શ્રાવક જીવનને દીપાવનારા નિયમા 1. સવારે આછામાં ઓછું નવકારશીનું તથા સાંજે ચવિહારનું પચ્ચક્ખાણુ કરવું. 2. નિરંતર (ત્રણ ઉકાલા આવેલું) ઉકાળેલુ પાણી વાપરવું. તેથી સુપાત્ર ભક્તિ અને આરોગ્ય આદિ અનેક લાભે। થાય છે. 3. ભયકાલ આવશ્યક પ્રતિક્રમણ નિયમિત કરવું. 4. મહિનામાં એ ચતુર્દશીએ ઉપવાસ કરવા. 5. ખાર તિથિ તથા છ અઠ્ઠાઈ લીલેાતરી વાપરવી નહિ. 6. ત્રિકાલ જિનદન સામગ્રીયેાગે અવશ્ય કરવા. 7. વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા રાજ પોતાની લક્ષ્મીથી ઉત્તમ દ્રવ્ય લાવીને કરવી. 8. મહિનામાં ઓછામાં ઓછુ એકવાર સ્નાત્ર ભણાવવું. 9. રાજ આછામાં ઓછી એક માંધી નવકારવાલી ગણવી. 10. મહિનામાં ખાર તિથિ અથવા છેવટે પાંચ તિથિ ઉપવાસ, આયખિલ કે એકાસણું, પેાતાની શક્તિ મુજબ કરવું. 11. જીંદગીનું બ્રહ્મચ` ન લઈ શકે તેમને ખાર તિથિ, અને છ અઠ્ઠાઈમાં તે અવશ્ય પ્રાચ પાલવુ’. 12. માવીશ અભક્ષ્ય અને બત્રીસ અનંતકાયના જીદગી પત ત્યાગ કરવા. 206 Page #244 -------------------------------------------------------------------------- ________________ 13. મુલાના થડ, મેાગરા, ફૂલને પાંદડા પણ અભક્ષ્ય છે. તેના સદા ત્યાગ કરવા. તથા ભાજીપાલે, પતરવેલીયા અને અડવીના પાંડા, આઠ મહિના અભક્ષ્ય છે. ફાગણ મહિનાથી કાર્તિક સુદ ૧૫ સુધીના કાલ દરમિયાન ખાવા નહિ. 14. જેમની શકિત હાય તેમણે ચામાસામાં લીલે તરીને ત્યાગ કરવા. 15. હોટલમાં જવું નહિ, નાટક સીનેમા, જેવા નહિ, પાન, ખીડી, સિગારેટ વગેરે વાપરવા નહિ. 16. શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકનું એકાસણુ દર મહિનાની દ્ઘિ દસમે અવશ્ય કરવુ તેથી સમાધિ મરણની પ્રાપ્તિ થાય છે. 17. રાજ એછામાં એન્ડ્રુ એક સામાયિક કરવું. 18. મહિનામાં અમુક પૌષધ કરવા. 19. તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે રાજ એક કલાક ગાખવું. સ્વાધ્યાય કરવા. 20. શ્રી વર્ધમાન તપની એલીને પાચે। નાખવા. 21. આસા તથા ચૈત્ર માસની શ્રી નવપદ્યજી ભગવંતની શાશ્વતી આલીમાં નવ આખિલે જિંૠગી પર્યં ત કરવા. 22. ચૌઢ નિયમે સમજી લેવા અને હુંમેશા ધારવા. 23. સદ્ગુરૂના યાગ હાય તેા વદન તથા વ્યાખ્યાન શ્રવણ અવશ્ય કરવુ . 24. રાજ થાલી ધેાઇ પીવી. થાલી ધેાઈ પીનારને શાસ્ત્રમાં એક આખિલના લાભ ખતાન્યા છે. 207 Page #245 -------------------------------------------------------------------------- ________________ 25. દીક્ષા ન લેવાય ત્યાં સુધી એછામાં ઓછી કાઈપણ એક ભાવતી વસ્તુને! ત્યાગ કરવા. 26. રાત્રી ભાજનના ત્યાગ કરવા. 27. માંસ, મદિરા, મઘ અને માખણ ચાર મહા વિગઈઆના જીવનપર્યંત ત્યાગ કરવા. 28. નીતિમય જીવન એ ધર્મના પાયેા છે. માટે માર્ગોનુસરતાના ૩૫ ગુણ્ણા જીવનમાં ઉતારવા સતત પ્રયત્ન કરવા. કાઈએ આપણા ઉપર કરેલેા ઉપકાર ભૂલવેા નહિ ખીજાનુ જે કંઈ હિત આપણાથી થઈ શકે તે અવશ્ય કરવું. દિનદુઃખી ભૂખ્યા પ્રત્યે અનુક ંપા કરવી. આપણાથી જે કંઈ થઈ શકે તે આચરણમાં ઉતારવું. 29. સાત વ્યસનને જીવનપર્યંત ત્યાગ કરવા. 30. વર્તમાન શાસનનાનાયક દેવાધિદેવ શ્રમણ ભગવત શ્રીમહાવીરપરમાત્માના પાંચ કલ્યાણુકાની તપ તથા જાપ દ્વારા આરાધના કરવી. જેથી જૈન શાસનની પ્રાપ્તિ ભવાંતરમાં સુલભ અને. શુભકામનાઃ શ્રાવક જીવનને ઉદ્દેશીને તૈયાર થયેલ આ પુસ્તકને વાંચી, શ્રાવક પેાતે પેાતાના જીવનમાં યથાશક્તિ અમલમાં મૂકે, આંખ સામે સાધુ ધમ જલ્દીમાં જલ્દી લેવાની ભાવના રાખે અને જ્યાં સુધી ગૃહવાસમાં છે ત્યાં સુધી શ્રાવકજીવનને દીપાવી સાધુતાના પેાતાના આદર્શોને વહેલી તકે પાર પાડે એ જ શુભકામના. 208 卐 Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક એટલે સંસારના ટ્રેષી !' શ્રાવક એટલે સયમના પ્રેમી ! શ્રાવક એટલે મુક્તિના અભિલાષી ! શ્રાવકને કાઈ પૂછે કે ‘તારે શું થવું છે.’ ? તે જવાબ એક જ મળે કે “મારે સાધુ થવું છે.’ બીજો પ્રશ્ન પૂછે કે “કેમ થતા નથી’ ? તો કહે ‘અભાગીયા છું. સાધુ થવા માટે જ મંદિરે જઉં છું, વ્યાખ્યાને જાઉં છું, પૂજ કરૂ છુ, પણ હજુ સંસાર તા નથી એ મારા પરમદુર્ભાગ્યની વાત છે.' સંયમ માટે અસમર્થ છતાં સંયમ માટે ટળવળતા શ્રાવક સંસારમાં રહેવું પડે તે ય શી રીતે રહે? શી રીતે શ્રાવક જીવનને દીપાવે ? એ માટે જ આ પુસ્તક પ્રકાશિત થયેલ છે. જેને 'નામ છે " શ્રાવકે શું કરવું જોઈએ '? | આ પુસ્તક લેખનમાં હું તો નિમિત્તમાત્ર જ છું. આશીર્વાદ પુજ્ય ગચ્છાધિપતિ - પરમગુરૂદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજનાં છે. કૃપામયર્દષ્ટિ પૂજ્ય પ્ર ગુરૂદેવ શ્રીમદ્ - વિજયમુક્તિચન્દ્રસુરીશ્વરજી મ. તથા પૂજ્ય પિતાગુરૂ મુનિરાજશ્રીજયકુંજવિજ્યજી મ. ની છે. પ્રેરણા પૂજયપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયેમહાદયસુરીશ્વરજી મ. તથા મુનિપ્રવર શ્રી હેમભુષણવિજયજી મ. અને મુનિમવરશ્રી દિગ્યભૂષણુવિજ્યજી મ. ની છે. મેં તો માત્ર અનેક શાસ્ત્ર પ્રત્યેનો આધાર લઈ કલમની શાહી કાગળ પર રેડવાનું કામ જ આ પુસ્તક દ્વારા શ્રાવક પોતે સાચું શ્રાવકજીવન જીવતા થઈ જાય અને સંયમજીવન જીવવાનાં એનાં અંતરાય દૂર થતાં જ સંયમ લઈ કૃતિના બારણે ટંકારા મારતા સહને “ધર્મલાભ’ની આશિષ આપતાં ઊભા રહે એ જ શુભેચ્છા, –મુનિ મુક્તિમભવિજય