SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ – જેઓએ બાલ્યવયમાં જ આનંદપૂર્વક ચારિત્રધર્મને રવીકાર કર્યો છે એવા બાલમુનિઓને ધન્ય છે ખરેખર તેઓને જન્મ સફળ છે. હું તેવા ઉત્તમ મુનિઓને દાસ છું! તેમના ચરણોમાં હું નમસ્કાર કરું છું, મારા જીવનમાં પણ એ ઉત્તમ દિવસ કયારે આવશે કે હું પણ ચારિત્રને પ્રાપ્ત કરીશ. ) શ્રાવક આવા શુભ મને રાતના સૂતા,-સવારના ઉઠતાં, તથા અડધી રાતે જાગી ઉઠતાં સેવે. ત્યાર બાદ સમય થતાં રાતે પ્રતિક્રમણ કરે. – શ્રાવકનું રાત્રિક કર્તવ્ય અહિં પુરૂં થાય છે.
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy